Posts

Showing posts from 2020

સુરહ અલ્ અન્-આમ 145,146

 PART:-447            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~             (૧). હરામ ચીજોનું બયાન  (૨). યહુદીઓના કરતૂતો ના લીધે તેમના પર             હલાલ વસ્તુ ને હરામ દીધી =======================                         પારા નંબર:- 08           (6)સુરહ અલ્ અન્-આમ           આયત નં.:-145,146 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِي અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ قُل لَّاۤ اَجِدُ فِىۡ مَاۤ اُوۡحِىَ اِلَىَّ مُحَرَّمًا عَلٰى طَاعِمٍ يَّطۡعَمُهٗۤ اِلَّاۤ اَنۡ يَّكُوۡنَ مَيۡتَةً اَوۡ دَمًا مَّسۡفُوۡحًا اَوۡ لَحۡمَ خِنۡزِيۡرٍ فَاِنَّهٗ رِجۡسٌ اَوۡ فِسۡقًا اُهِلَّ لِغَيۡرِ اللّٰهِ بِهٖ‌‌ۚ فَمَنِ اضۡطُرَّ غَيۡرَ بَاغٍ وَّلَا عَادٍ فَاِنَّ رَبَّكَ غَفُوۡرٌ رَّحِيۡمٌ(145) (145). તમે કહી દો કે મને જે હુકમ કર્યો છે તેમાં કોઈ ખાનાર માટે કોઈ ખોરાક હરામ નથી જોતો પરંતુ એ કે તે મુડદાલ હોય અથવા વહેતુ લોહી અથવા સુવરનું માંસ એટલા માટે કે તે બિલકુલ નાપાક (અપવિત્ર) છે અથવા જે શિર્કનું કારણ હોય જેના ઉપર અલ્લાહના સિ

સુરહ અલ્ અન્-આમ 143,144

 PART:-446            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~       જાહિલીયતના કેટલાક રિવાજ-રસમો =======================                           પારા નંબર:- 08             (6)સુરહ અલ્ અન્-આમ          આયત નં.:-143,144 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ ثَمٰنِيَةَ اَزۡوَاجٍ‌ ۚ مِنَ الضَّاۡنِ اثۡنَيۡنِ وَمِنَ الۡمَعۡزِ اثۡنَيۡنِ‌ ؕ قُلۡ ءٰٓالذَّكَرَيۡنِ حَرَّمَ اَمِ الۡاُنۡثَيَيۡنِ اَمَّا اشۡتَمَلَتۡ عَلَيۡهِ اَرۡحَامُ الۡاُنۡثَيَيۡنِ‌ ؕ نَـبِّـئُــوۡنِىۡ بِعِلۡمٍ اِنۡ كُنۡتُمۡ صٰدِقِيۡنَ(143) (143). આ આઠ પ્રકારના જોડા (બનાવ્યા) ઘેટામાં બે અને બકરી માં બે, તમે કહો કે અલ્લાહે બંનેના નરને હરામ કરેલ છે કે બંનેના માદાને? અથવા તેને કે જે બંને માદાના ગર્ભમાં સામેલ છે? મને ઈલ્મના આધારે બતાવો જો તમે સાચા હોવ. તફસીર(સમજુતી):- એટલે કે “તે અલ્લાહે આઠ જોડા પેદા કર્યા” આ આયતમાં અજવાજ શબ્દનો ઉપયોગ થયો છે જે “જૌજ"નું બહુવચન છે. એક જ જાતિના નર અને માદાને “જૌજ(જોળા)

સુરહ અલ્ અન્-આમ 141,142

 PART:-445             ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~           અલ્લાહ તઆલાની કેટલીક                 ખુલ્લી નિશાનીઓ =======================                           પારા નંબર:- 08             (6)સુરહ અલ્ અન્-આમ          આયત નં.:-141,142 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ وَهُوَ الَّذِىۡۤ اَنۡشَاَ جَنّٰتٍ مَّعۡرُوۡشٰتٍ وَّغَيۡرَ مَعۡرُوۡشٰتٍ وَّالنَّخۡلَ وَالزَّرۡعَ مُخۡتَلِفًا اُكُلُهٗ وَالزَّيۡتُوۡنَ وَالرُّمَّانَ مُتَشَابِهًا وَّغَيۡرَ مُتَشَابِهٍ ‌ؕ كُلُوۡا مِنۡ ثَمَرِهٖۤ اِذَاۤ اَثۡمَرَ وَاٰتُوۡا حَقَّهٗ يَوۡمَ حَصَادِهٖ‌ ‌ۖ وَلَا تُسۡرِفُوۡا‌ ؕ اِنَّهٗ لَا يُحِبُّ الۡمُسۡرِفِيۡنَ(141) (141). તે જ છે જેણે (પૃથ્વી પર) છવાએલા અને ન છવાએલા બગીચા બનાવ્યા, અને ખજૂર અને ખેતી જેના સ્વાદ ઘણા પ્રકારના છે, અને જૈતૂન અને અનારના વૃક્ષો એક પ્રકારના અને અનેક પ્રકારના, જયારે ફળ લાગે તો તમે તેને ખાઓ અને તેની કાપણીના દિવસે તેનો (અલ્લાહનો) હક અદા કરો, અને હ

સુરહ અલ્ અન્-આમ 138,139,140

 PART:-444            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~          મુશરિકોની મનમાની નિતિઓ   =======================                           પારા નંબર:- 08             (6)સુરહ અલ્ અન્-આમ          આયત નં.:-138,139,140 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ وَقَالُوۡا هٰذِهٖۤ اَنۡعَامٌ وَّحَرۡثٌ حِجۡرٌ ‌ۖ لَّا يَطۡعَمُهَاۤ اِلَّا مَنۡ نَّشَآءُ بِزَعۡمِهِمۡ وَاَنۡعَامٌ حُرِّمَتۡ ظُهُوۡرُهَا وَاَنۡعَامٌ لَّا يَذۡكُرُوۡنَ اسۡمَ اللّٰهِ عَلَيۡهَا افۡتِرَآءً عَلَيۡهِ ‌ؕ سَيَجۡزِيۡهِمۡ بِمَا كَانُوۡا يَفۡتَرُوۡنَ(138) (138). અને તેઓએ કહ્યું કે "આ જાનવર અને ખેતી હરામ છે, તેમને તે જ (લોકો) ખાઈ શકે જેમને અમે ખવડાવવા ઈચ્છીએ અને કેટલાક જાનવરની પીઠ (એટલે કે સવારી) હરામ છે અને કેટલાક જાનવર પર (ઝબહ કરતી વખતે) અલ્લાહનું નામ નથી લેતા અલ્લાહ પર જૂઠ ઘડવા માટે, અલ્લાહ તેમને તેમના આરોપનો બદલો જલ્દી આપશે. તફસીર(સમજુતી):- આમાં ત્રણ સ્થિતિ છે પહેલી સ્થિતિ એ કે કોઈ જાનવર

સુરહ અલ્ અન્-આમ 136,137

 PART:-443            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~              શિર્કવાળા અમલનું બયાન     શેતાને મુશરિકો માટે અવલાદનુ કતલ                સુંદર બનાવી દીધું =======================                           પારા નંબર:- 08             (6)સુરહ અલ્ અન્-આમ          આયત નં.:-136,137 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ وَجَعَلُوۡا لِلّٰهِ مِمَّا ذَرَاَ مِنَ الۡحَـرۡثِ وَالۡاَنۡعَامِ نَصِيۡبًا فَقَالُوۡا هٰذَا لِلّٰهِ بِزَعۡمِهِمۡ وَهٰذَا لِشُرَكَآئِنَا‌ ۚ فَمَا كَانَ لِشُرَكَآئِهِمۡ فَلَا يَصِلُ اِلَى اللّٰهِ‌ ۚ وَمَا كَانَ لِلّٰهِ فَهُوَ يَصِلُ اِلٰى شُرَكَآئِهِمۡ‌ ؕ سَآءَ مَا يَحۡكُمُوۡنَ(136) (136). અને અલ્લાહે જે ખેતી અને જાનવર પેદા કર્યા, તેઓએ તેમાંથી કેટલોક હિસ્સો નક્કી કરી દીધો અને પોતાના ખયાલથી કહે છે કે આ અલ્લાહ માટે છે અને આ અમારા ઠેરવેલા ભાગીદારો માટે છે. પછી જે ભાગીદારોનો (હિસ્સો) છે તે અલ્લાહ સુધી નથી પહોંચતો અને જે અલ્લાહનો છે તે તેમ

સુરહ અલ્ અન્-આમ 131,132,133,134,135

 PART:-442            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~            (૧). કર્મો મુજબ દરજ્જાઓ         (૨). નાફરમાની કરશો તો નાબૂદ                    થવાની ચેતવણી        =======================                           પારા નંબર:- 08             (6)સુરહ અલ્ અન્-આમ          આયત નં.:-131,132,133,134,135 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ ذٰ لِكَ اَنۡ لَّمۡ يَكُنۡ رَّبُّكَ مُهۡلِكَ الۡقُرٰى بِظُلۡمٍ وَّاَهۡلُهَا غٰفِلُوۡنَ(131) (131). કેમ કે તમારો રબ કોઈ વસ્તીવાળાને કોઈ જુલમના કારણે નાશ નથી કરતો ત્યાં સુધી કે તેમાં રહેવાવાળા અજાણ હોય. તફસીર(સમજુતી):- એટલે કે તે વસ્તીમાં જ્યાં સુધી રસૂલોનુ આગમન ન થાય અને રસૂલો દ્ધારા તેમને બાખબર ન કરાય ત્યાં સુધી તે વસ્તીનો નાશ નથી કરતો. ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ وَلِكُلٍّ دَرَجٰتٌ مِّمَّا عَمِلُوۡا‌ ؕ وَمَا رَبُّكَ بِغَافِلٍ عَمَّا يَعۡمَلُوۡنَ‏(132) (132). અને બધા માટે તેમના કર્મો મુજબ દરજ્જાઓ છે અને તમારો રબ તેમના કર્મોથી

સુરહ અલ્ અન્-આમ 129,130

 PART:-441             ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~           દુનિયાની જિંદગી એક ધોકો છે                      =======================                           પારા નંબર:- 08             (6)સુરહ અલ્ અન્-આમ            આયત નં.:-129,130 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ وَكَذٰلِكَ نُوَلِّىۡ بَعۡضَ الظّٰلِمِيۡنَ بَعۡضًاۢ بِمَا كَانُوۡا يَكۡسِبُوۡنَ(129) (129). આ રીતે અમે જાલિમોને તેમના બૂરા કામના કારણે એકબીજાના દોસ્ત બનાવી દઈએ છીએ. તફસીર(સમજુતી):- સુરહ ઝુખરુફ ની આયાતમાં છે કે જે મનુષ્ય અલ્લાહની યાદથી સુસ્તી કરે અમે તેના પર એક શેતાન નિર્ધારિત કરી દઇએ છે તે જ તેનો સાથી રહે છે(43:36) આનો બીજો અર્થ એ થાય કે દુનિયામાં એક જાલિમ ને બીજા જાલિમ પર હાવી કરી દઈએ છે અને તેવી જ રીતે એક જાલિમ બીજા જાલિમને તબાહ અને બરબાદ કરે છે  ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ يٰمَعۡشَرَ الۡجِنِّ وَالۡاِنۡسِ اَلَمۡ يَاۡتِكُمۡ رُسُلٌ مِّنۡكُمۡ يَقُصُّوۡنَ عَلَيۡكُمۡ اٰيٰتِىۡ وَيُنۡذِرُوۡن

સુરહ અલ્ અન્-આમ 127,128

 PART:-440            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~          ગુમરાહી જહન્નમનો એક રસ્તો છે                       =======================                           પારા નંબર:- 08             (6)સુરહ અલ્ અન્-આમ            આયત નં.:-127,128 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ لَهُمۡ دَارُ السَّلٰمِ عِنۡدَ رَبِّهِمۡ‌ وَهُوَ وَلِيُّهُمۡ بِمَا كَانُوۡا يَعۡمَلُوۡنَ(127) (127). તેમના માટે તેમના રબ પાસે સલામતીનું ઘર છે અને તે તેમના સારા કર્મોના કારણે તેમનો સંરક્ષક છે. તફસીર(સમજુતી):- એટલે કે જેવી રીતે દુનિયામાં એહલે ઈમાન કુફ્ર અને ગુમરાહી,ઝલાલત ના રસ્તાઓથી બચીને ઈમાન અને હિદાયત ના સિરાતે મુસ્તકીમ (સીધો રસ્તો) પર મજબૂત જામેલા રહે તો આખિરતમા તેમના માટે સલામતીનું ધર છે અને અલ્લાહ તઆલા તેમને તેમના સારા કર્મોના કારણે દોસ્ત અને મુહબ્બત રાખશે. ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ وَيَوۡمَ يَحۡشُرُهُمۡ جَمِيۡعًا‌ ۚ يٰمَعۡشَرَ الۡجِنِّ قَدِ اسۡتَكۡثَرۡتُمۡ مِّنَ الۡاِنۡسِ‌ۚ وَقَ

સુરહ અલ્ અન્-આમ 125,126

 PART:-439            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~          હિદાયત અને ગુમરાહી અલ્લાહના                    હાથમાં છે               ઈસ્લામ જ સત્ય ધર્મ છે =======================                           પારા નંબર:- 08             (6)સુરહ અલ્ અન્-આમ            આયત નં.:-125,126 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ فَمَنۡ يُّرِدِ اللّٰهُ اَنۡ يَّهۡدِيَهٗ يَشۡرَحۡ صَدۡرَهٗ لِلۡاِسۡلَامِ‌ۚ وَمَنۡ يُّرِدۡ اَنۡ يُّضِلَّهٗ يَجۡعَلۡ صَدۡرَهٗ ضَيِّقًا حَرَجًا كَاَنَّمَا يَصَّعَّدُ فِى السَّمَآءِ‌ؕ كَذٰلِكَ يَجۡعَلُ اللّٰهُ الرِّجۡسَ عَلَى الَّذِيۡنَ لَا يُؤۡمِنُوۡنَ(125) (125). જેને અલ્લાહ સાચો રસ્તો દેખાડવા ચાહે છે તેની છાતી ઈસ્લામ (ધર્મ) માટે ખોલી દે છે અને જેને ગુમરાહ કરવા ચાહે છે તેની છાતીને વધારે સંકુચિત કરી દે છે જેવો કે તે આકાશમાં ચઢી રહ્યો હોય, આ રીતે અલ્લાહ તેમને અપવિત્ર બનાવી દે છે જેઓ ઈમાન નથી ધરાવતા. તફસીર(સમજુતી):- એટલે કે જેવી રીતે તાકાત લ

સુરહ અલ્ અન્-આમ 123,124

 PART:-438            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~      મોટા માથાઓ પોતાના કરતૂતો ના સબબે             મોટો અંજામ ભોગવશે       =======================                           પારા નંબર:- 08             (6)સુરહ અલ્ અન્-આમ            આયત નં.:-123,124 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ وَكَذٰلِكَ جَعَلۡنَا فِىۡ كُلِّ قَرۡيَةٍ اَكٰبِرَ مُجۡرِمِيۡهَا لِيَمۡكُرُوۡا فِيۡهَا‌ ؕ وَمَا يَمۡكُرُوۡنَ اِلَّا بِاَنۡفُسِهِمۡ وَمَا يَشۡعُرُوۡنَ(123) (123). અને આવી જ રીતે અમે દરેક વસ્તીમાં ત્યાંના મોટા-મોટા અપરાધીઓને કાવતરા રચવા માટે બનાવ્યા જેથી તેઓ કાવતરા રચે અને તેઓ પોતાના વિરુધ્ધ જ કાવતરા રચે છે અને તેમને તેનું ભાન નથી. તફસીર(સમજુતી):- "મોટા-મોટા અપરાધીઓ" મુરાદ સરદારો ઉચા હોદ્દાઓ ફર હોય જેઓ ખુબ ધનવાન હોય અને આવા લોકો જ અંબિયા અલયહ સલામ વિરુદ્ધ ઉભા થાય છે બાકી તો સામાન્ય માણસો તેમની પાછળ ચાલે છે એટલે કે તેઓ જેવું કહે અને કરાવે તેવું કરે છે.  &quo

સુરહ અલ્ અન્-આમ 120,121,122

PART:-437            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~       (૧). અલ્લાહના નામ વગર ઝબેહ કરેલ                 જાનવર હરામ           (૨). કાફિર અને મોમિન ની મિસાલ                 =======================                           પારા નંબર:- 08             (6)સુરહ અલ્ અન્-આમ            આયત નં.:-120,121,122 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ وَذَرُوۡا ظَاهِرَ الۡاِثۡمِ وَبَاطِنَهٗ‌ؕ اِنَّ الَّذِيۡنَ یَکْسِبُوۡنَ الۡاِثۡمَ سَيُجۡزَوۡنَ بِمَا كَانُوۡا يَقۡتَرِفُوۡنَ(120) (120). તમે ખુલ્લા અને છૂપા ગુનાહોને છોડી દો, બેશક જેઓ ગુનાહોની કમાણી કરે છે તેમને પોતાના ગુનાહ કરવાનો બદલો નજીકમાં જ આપવામાં આવશે. ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ وَلَا تَاۡكُلُوۡا مِمَّا لَمۡ يُذۡكَرِ اسۡمُ اللّٰهِ عَلَيۡهِ وَاِنَّهٗ لَفِسۡقٌ ؕ وَاِنَّ الشَّيٰطِيۡنَ لَيُوۡحُوۡنَ اِلٰٓى اَوۡلِيٰٓـئِـهِمۡ لِيُجَادِلُوۡكُمۡ‌ ۚ وَاِنۡ اَطَعۡتُمُوۡهُمۡ اِنَّكُمۡ لَمُشۡرِكُوۡنَ(121) (121). અને તેને ન ખા

સુરહ અલ્ અન્-આમ 117,118,119

 PART:-436            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~       દરેક વસ્તુને હરામ અથવા હલાલ હોવામાં         અલ્લાહનો જ ફેંસલો લાગું પડે છે                           =======================                           પારા નંબર:- 08             (6)સુરહ અલ્ અન્-આમ            આયત નં.:-117,118,119 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ اِنَّ رَبَّكَ هُوَ اَعۡلَمُ مَنۡ يَّضِلُّ عَنۡ سَبِيۡلِهٖ‌ۚ وَهُوَ اَعۡلَمُ بِالۡمُهۡتَدِيۡنَ(117) (117). બેશક તમારો રબ તેમને સારી રીતે જાણે છે, જેઓ તેના માર્ગ પરથી ભટકી જાય છે અને તેમને પણ સારી રીતે જાણે છે, જેઓ તેના માર્ગ ઉપર ચાલે છે. ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ فَـكُلُوۡا مِمَّا ذُكِرَ اسۡمُ اللّٰهِ عَلَيۡهِ اِنۡ كُنۡتُمۡ بِاٰيٰتِهٖ مُؤۡمِنِيۡنَ‏(118) (118). તો જે (જાનવર) પર અલ્લાહનું નામ લેવામાં આવ્યું હોય તેમાંથી ખાઓ, જો તમે તેની આયતો પર ઈમાન રાખતા હોય. તફસીર(સમજુતી):- એટલે કે જે જાનવરને શિકાર કરતી વખતે, અથવા કુરબાની અથવા ઝબેહ કર

સુરહ અલ્ અન્-આમ 115,116

 PART:-435            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~              સત્યને કબુલ કરનારાઓ            સંખ્યા માં ઓછા હોય છે.                      =======================                           પારા નંબર:- 08             (6)સુરહ અલ્ અન્-આમ            આયત નં.:-115,116 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ وَتَمَّتۡ كَلِمَتُ رَبِّكَ صِدۡقًا وَّعَدۡلاً  ؕ لَا مُبَدِّلَ لِكَلِمٰتِهٖ‌ ۚ وَهُوَ السَّمِيۡعُ الۡعَلِيۡمُ(115) (115). અને તમારા રબની વાત સત્ય વચન અને ન્યાયમાં પૂર્ણ થઈ ગઈ, તેના આદેશોને કોઈ બદલનાર નથી અને તે બધુ જ સાંભળે છે અને જાણે છે. ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ وَاِنۡ تُطِعۡ اَكۡثَرَ مَنۡ فِى الۡاَرۡضِ يُضِلُّوۡكَ عَنۡ سَبِيۡلِ اللّٰهِ‌ؕ اِنۡ يَّتَّبِعُوۡنَ اِلَّا الظَّنَّ وَاِنۡ هُمۡ اِلَّا يَخۡرُصُوۡنَ‏(116) (116). અને જો તમે ધરતી પર વસનારા લોકોમાં બહુમતિનું અનુસરણ કરશો તો તેઓ તમને અલ્લાહના માર્ગ પરથી ભટકાવી દેશે, તેઓ ફક્ત પાયા વગરના વિચારો(કલ્પનાઓ)

સુરહ અલ્ અન્-આમ 113,114

 PART:-434            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~      આખિરત પર વિશ્વાસ ન કરવાવાળા લોકો          ગુનાહીત કામો કરવા વધુ પ્રેરાય છે                      =======================                           પારા નંબર:- 08             (6)સુરહ અલ્ અન્-આમ            આયત નં.:-113,114 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ وَلِتَصۡغٰٓى اِلَيۡهِ اَفۡئِدَةُ الَّذِيۡنَ لَا يُؤۡمِنُوۡنَ بِالۡاٰخِرَةِ وَلِيَرۡضَوۡهُ وَلِيَقۡتَرِفُوۡا مَا هُمۡ مُّقۡتَرِفُوۡنَ(113) (113). અને જેથી તેમના દિલ તેમના તરફ વળે જેઓ આખિરત પર ઈમાન નથી રાખતા અને તેઓ તેમનાથી ખુશ થઈ જાય અને તેવા જ ગુનાહો કરી લે જેવા તે લોકો કરતા હતા. તફસીર(સમજુતી):- એટલે કે શેતાનના બૂરા ઈરાદાઓના શિકાર તે લોકો થાય છે, જેઓ આખિરત પર ઈમાન નથી રાખતા, અને આ સાચું છે કે જેવી રીતે લોકોના દિલોમાં આખિરતનું યકીન કમજોર થઈ રહ્યું છે તેને અનુરૂપ લોકો શેતાનની જાળમાં ફસાઈ રહ્યા છે. ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ اَفَغَيۡرَ اللّٰهِ اَ

સુરહ અલ્ અન્-આમ 111,112

 PART:-433            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~          (૧). નિશાનીઓ જોયા પછી પણ        જહાલત હક કબુલ નહીં કરવા દે              (૨). દરેક નબીના દુશ્મનો હોય છે જ                  =======================                           પારા નંબર:- 08             (6)સુરહ અલ્ અન્-આમ            આયત નં.:-111,112 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ وَلَوۡ اَنَّـنَا نَزَّلۡنَاۤ اِلَيۡهِمُ الۡمَلٰٓئِكَةَ وَكَلَّمَهُمُ الۡمَوۡتٰى وَ حَشَرۡنَا عَلَيۡهِمۡ كُلَّ شَىۡءٍ قُبُلًا مَّا كَانُوۡا لِيُؤۡمِنُوۡۤا اِلَّاۤ اَنۡ يَّشَآءَ اللّٰهُ وَلٰـكِنَّ اَكۡثَرَهُمۡ يَجۡهَلُوۡنَ(111) (111). અને જો અમે તેમના પાસે ફરિશ્તાઓ ઉતારી દેતા, અને તેમના સાથે મડદાં વાતો કરતા, અને તેમના સામે દરેક વસ્તુ જમા કરી દેતા તો (પણ) અલ્લાહની ઈચ્છા વિના આ લોકો યકીન નહિ કરે, પરંતુ તેમનામાંથી વધારે પડતા લોકો બેવકૂફી કરી રહ્યા છે. તફસીર(સમજુતી):- એટલે કે તેઓની વારંવાર માંગ પ્રમાણે ફરિશ્તાઓ ઉ

સુરહ અલ્ અન્-આમ 109,110

 PART:-432            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~         નિશાની (ચમત્કાર) જોયા પછી           ઈમાન લાવવાની કસમ                          =======================                           પારા નંબર:- 07             (6)સુરહ અલ્ અન્-આમ            આયત નં.:-109,110 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ وَاَقۡسَمُوۡا بِاللّٰهِ جَهۡدَ اَيۡمَانِهِمۡ لَئِنۡ جَآءَتۡهُمۡ اٰيَةٌ لَّيُؤۡمِنُنَّ بِهَا‌ ؕ قُلۡ اِنَّمَا الۡاٰيٰتُ عِنۡدَ اللّٰهِ‌ وَمَا يُشۡعِرُكُمۙۡ اَنَّهَاۤ اِذَا جَآءَتۡ لَا يُؤۡمِنُوۡنَ(109) (109). અને તેઓએ ભારપૂર્વક અલ્લાહની કસમ ખાધી કે તેમની પાસે કોઈ નિશાની આવી તો બેશક માની લેશે, તમે કહી દો કે, “નિશાનીઓ અલ્લાહ પાસે છે” અને તમને શું ખબર કે તે (નિશાનીઓ) આવી જાય તો પણ તેઓ નહિ માને. તફસીર(સમજુતી):- એટલે કે કોઈ મોટો ચમત્કાર જે તેમની મરજીથી હોય, જેમકે મૂસાની લાઠી, મડદાને જીવતા કરવા અને સમૂદની ઊટણી જેવા. ચમત્કાર જોવાની માંગ તેમની ખરાબ આદતોમાંથી

સુરહ અલ્ અન્-આમ 107,108

PART:-431            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~            મુશરિકોના માબૂદો(પુજ્ય) ને                 અપશબ્દો ન કહો               =======================                           પારા નંબર:- 07             (6)સુરહ અલ્ અન્-આમ            આયત નં.:-107,108 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ وَلَوۡ شَآءَ اللّٰهُ مَاۤ اَشۡرَكُوۡا ‌ؕ وَمَا جَعَلۡنٰكَ عَلَيۡهِمۡ حَفِيۡظًا‌ ۚ وَمَاۤ اَنۡتَ عَلَيۡهِمۡ بِوَكِيۡلٍ(107) (107). અને જો અલ્લાહ ઈચ્છત તો તેઓ શિર્ક ન કરતા અને અમે તમને આ લોકોના નિરીક્ષક નથી બનાવ્યા, અને ન તમે તેમના માટે જવાબદાર છો. તફસીર(સમજુતી):- આનુ સ્પષ્ટીકરણ પહેલા આવી ગયુ છે કે અલ્લાહની મરજી બીજી વસ્તુ છે અને તેની ખુશી તો એમાં છે કે તેની સાથે કોઈને સામેલ કરવામાં ન આવે, પછી પણ મનુષ્યને તેના પર મજબૂર નથી કર્યો કેમ કે મજબૂરીમાં મનુષ્યની પરીક્ષા ન થઈ શકે, બલ્કે અલ્લાહ તઆલા પાસે એવી તાકાત છે કે તે ચાહે તો કોઈ મનુષ્ય શિર્ક કરવાની તાકાત ન રાખી

સુરહ અલ્ અન્-આમ 104,105,106

 PART:-430            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~      હક(સત્ય) ની સ્પષ્ટ દલીલ જાહેર થઈ ગઈ           અને મુશરિકોથી વિમુખ થઈ જાઓ            =======================                           પારા નંબર:- 07             (6)સુરહ અલ્ અન્-આમ            આયત નં.:-104,105,106 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ قَدۡ جَآءَكُمۡ بَصَآئِرُ مِنۡ رَّبِّكُمۡ‌ۚ فَمَنۡ اَبۡصَرَ فَلِنَفۡسِهٖ‌ ۚ وَمَنۡ عَمِىَ فَعَلَيۡهَا‌ ؕ وَمَاۤ اَنَا عَلَيۡكُمۡ بِحَفِيۡظٍ(104) (104). તમારા રબ તરફથી તમારા પાસે દલીલ આવી ગઈ છે, તો જે જોશે તે પોતાના ભલા માટે (જોશે), અને જે આંધળો બની જશે તે પોતાનું બૂરું કરશે અને હું તમારો નિરીક્ષક નથી . તફસીર(સમજુતી):- બસાઈર એટલે એવી દલીલ અને નિશાનીઓ જે દિલ અને આંખો ને રોશન કરે જેને કુરઆનમાં અલગ અલગ જગ્યાએ વર્ણન કરવામાં આવી છે અને રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે લોકો સમક્ષ રજૂ કરી છે. તો જે સમજ અને અક્કલ રાખીને ઈમાન લાવે (તેને માને) તો તેનો

સુરહ અલ્ અન્-આમ 101,102,103

 PART:-429            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~            દરેક વસ્તુ પર કુદરત ધરાવનારો      બુલંદ રુતબાવાળો પાક છે અલ્લાહ                      તેનો કોઈ જ શરીક નથી                    =======================                           પારા નંબર:- 07             (6)સુરહ અલ્ અન્-આમ            આયત નં.:-101,102,103 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ بَدِيۡعُ السَّمٰوٰتِ وَالۡاَرۡضِ‌ؕ اَنّٰى يَكُوۡنُ لَهٗ وَلَدٌ وَّلَمۡ تَكُنۡ لَّهٗ صَاحِبَةٌ‌ ؕ وَخَلَقَ كُلَّ شَىۡءٍ‌ ۚ وَهُوَ بِكُلِّ شَىۡءٍ عَلِيۡمٌ(101) (101). તે આકાશો અને ધરતીને પેદા કરવાવાળો છે તેને સંતાન કેવી રીતે હોઈ શકે છે? જ્યારે કે તેની પત્ની જ નથી, તે દરેક વસ્તુને બનાવનાર અને જાણનાર છે. તફસીર(સમજુતી):- એટલે કે અલ્લાહ તઆલાએ ઉપર વર્ણવેલ તમામ વસ્તુઓ પેદા કરવામાં એકલો છે, તેનો કોઈ ભાગીદાર નથી તે રીતે તે આના લાયક છે કે તેની એકલાની બંદગી કરવામાં આવે બીજાને તેની બંદગીમાં સામેલ કરવામાં ન આવે, પ

સુરહ અલ્ અન્-આમ 99,100

 PART:-428            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~          અલ્લાહની જબરજસ્ત નેઅમતો                                   =======================                           પારા નંબર:- 07             (6)સુરહ અલ્ અન્-આમ            આયત નં.:-99,100 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ وَهُوَ الَّذِىۡۤ اَنۡزَلَ مِنَ السَّمَآءِ مَآءً‌ ۚ فَاَخۡرَجۡنَا بِهٖ نَبَاتَ كُلِّ شَىۡءٍ فَاَخۡرَجۡنَا مِنۡهُ خَضِرًا نُّخۡرِجُ مِنۡهُ حَبًّا مُّتَرَاكِبًا‌ ۚ وَمِنَ النَّخۡلِ مِنۡ طَلۡعِهَا قِنۡوَانٌ دَانِيَةٌ وَّجَنّٰتٍ مِّنۡ اَعۡنَابٍ وَّالزَّيۡتُوۡنَ وَالرُّمَّانَ مُشۡتَبِهًا وَّغَيۡرَ مُتَشَابِهٍ‌ ؕ اُنْظُرُوۡۤا اِلٰى ثَمَرِهٖۤ اِذَاۤ اَثۡمَرَ وَيَنۡعِهٖ ؕ اِنَّ فِىۡ ذٰ لِكُمۡ لَاٰيٰتٍ لِّقَوۡمٍ يُّؤۡمِنُوۡنَ(99) (99). અને તે જ છે જેણે આકાશમાંથી વરસાદ વરસાવ્યો, પછી તેના વડે દરેક પ્રકારની વનસ્પતિ ઉગાડી, પછી તેનાથી હરિયાળી નીકાળી જેમાંથી અમે ગૂંથેલ અનાજ અને ખજૂરની

સુરહ અલ્ અન્-આમ 97,98

 PART:-427            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~          ઈલ્મ અને સમજદાર લોકો માટે                 સ્પષ્ટ નિશાનીઓ                       =======================                           પારા નંબર:- 07             (6)સુરહ અલ્ અન્-આમ            આયત નં.:-97,98 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ وَهُوَ الَّذِىۡ جَعَلَ لَـكُمُ النُّجُوۡمَ لِتَهۡتَدُوۡا بِهَا فِىۡ ظُلُمٰتِ الۡبَرِّ وَالۡبَحۡرِ‌ؕ قَدۡ فَصَّلۡنَا الۡاٰيٰتِ لِقَوۡمٍ يَّعۡلَمُوۡنَ(97) (97). અને તેણે તમારા માટે તારાઓ બનાવ્યા જેથી તમે ભૂમિ અને સમુદ્રના અંધકારમાં તેના વડે રસ્તાને જાણી શકો, અને તે લોકોના માટે નિશાનીઓને રજૂ કરી દીધી છે જેઓ ઈલ્મ ધરાવે છે. તફસીર(સમજુતી):- અહીં તારાઓનો એક ફાયદો અને હેતુ બતાવવામાં આવ્યો છે અને તેના બીજા પણ બે હેતુઓ છે જેને બીજી જગ્યા પર વર્ણન કરેલ છે. આકાશોની શોભા અને શેતાનોની સજા એટલે કે જો શેતાન આકાશ પર જવાની કોશિશ કરે છે તો તેમના પર અંગારા બનીને પડે છે. ક

સુરહ અલ્ અન્-આમ 95,96

 PART:-426             ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~       અલ્લાહ સંપૂર્ણપણે દરેક વસ્તુ પર કાદિર છે                                    =======================                           પારા નંબર:- 07             (6)સુરહ અલ્ અન્-આમ            આયત નં.:-95,96 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ اِنَّ اللّٰهَ فَالِقُ الۡحَبِّ وَالنَّوٰى‌ؕ يُخۡرِجُ الۡحَىَّ مِنَ الۡمَيِّتِ وَمُخۡرِجُ الۡمَيِّتِ مِنَ الۡحَىِّ ‌ؕ ذٰ لِكُمُ اللّٰهُ‌ فَاَنّٰى تُؤۡفَكُوۡنَ(95) (95). અલ્લાહ જ દાણા અને ઠળિયાઓને ફાડીને કૂંપળો નીકાળે છે,' તે સજીવને નિર્જીવમાંથી અને નિર્જીવને સજીવમાંથી કાઢનાર છે તે જ અલ્લાહ છે, પછી તમે ક્યાં ભટકતા જઈ રહ્યા છો? તફસીર(સમજુતી):- અહીંથી અલ્લાહની બેપનાહ તાકાત અને કુદરતનું વર્ણન થઈ રહ્યું છે, ફરમાવ્યું, અલ્લાહ તઆલા દાણા અને ગુઠલીને, જેને કિસાન ધરતીમાં દબાવી દે છે, તેને ફાડીને અનેક રંગ-રૂપના વૃક્ષો ઉગાડે છે, ધરતી એક હોય છે, પાણી પણ જેનાથી સિંચાઈ

સુરહ અલ્ અન્-આમ 93,94

 PART:-425            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~        અલ્લાહ ઉપર જૂઠો આરોપ લગાવવો                 સૌથી મોટો જુલ્મ            એકલા આવેલા અને એકલા જવાના                     =======================                           પારા નંબર:- 07             (6)સુરહ અલ્ અન્-આમ            આયત નં.:-93,94 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ وَمَنۡ اَظۡلَمُ مِمَّنِ افۡتَـرٰى عَلَى اللّٰهِ كَذِبًا اَوۡ قَالَ اُوۡحِىَ اِلَىَّ وَلَمۡ يُوۡحَ اِلَيۡهِ شَىۡءٌ وَّمَنۡ قَالَ سَاُنۡزِلُ مِثۡلَ مَاۤ اَنۡزَلَ اللّٰهُ‌ؕ وَلَوۡ تَرٰٓى اِذِ الظّٰلِمُوۡنَ فِىۡ غَمَرٰتِ الۡمَوۡتِ وَالۡمَلٰٓئِكَةُ بَاسِطُوۡۤا اَيۡدِيۡهِمۡ‌ۚ اَخۡرِجُوۡۤا اَنۡفُسَكُمُ‌ؕ اَلۡيَوۡمَ تُجۡزَوۡنَ عَذَابَ الۡهُوۡنِ بِمَا كُنۡتُمۡ تَقُوۡلُوۡنَ عَلَى اللّٰهِ غَيۡرَ الۡحَـقِّ وَكُنۡتُمۡ عَنۡ اٰيٰتِهٖ تَسۡتَكۡبِرُوۡنَ(93) (93). અને તેનાથી વધારે જાલિમ કોણ હોઈ શકે જે અલ્લાહ ઉપર જૂઠો આરોપ લગાવે અથવા કહ

સુરહ અલ્ અન્-આમ 91,92

 PART:-424            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~   અલ્લાહના રસૂલ અને તેની કિતાબોનો        ઈનકાર કરનારાઓને ખિતાબ                            =======================                        પારા નંબર:- 07             (6)સુરહ અલ્ અન્-આમ            આયત નં.:-91,92 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ وَمَا قَدَرُوا اللّٰهَ حَقَّ قَدۡرِهٖۤ اِذۡ قَالُوۡا مَاۤ اَنۡزَلَ اللّٰهُ عَلٰى بَشَرٍ مِّنۡ شَىۡءٍ ؕ قُلۡ مَنۡ اَنۡزَلَ الۡـكِتٰبَ الَّذِىۡ جَآءَ بِهٖ مُوۡسٰى نُوۡرًا وَّ هُدًى لِّلنَّاسِ‌ تَجۡعَلُوۡنَهٗ قَرَاطِيۡسَ تُبۡدُوۡنَهَا وَتُخۡفُوۡنَ كَثِيۡرًا‌ ۚ وَعُلِّمۡتُمۡ مَّا لَمۡ تَعۡلَمُوۡۤا اَنۡتُمۡ وَلَاۤ اٰبَآؤُكُمۡ‌ؕ قُلِ اللّٰهُ‌ۙ ثُمَّ ذَرۡهُمۡ فِىۡ خَوۡضِهِمۡ يَلۡعَبُوۡنَ(91) (91). અને તેઓએ જેવી રીતે અલ્લાહની કદર કરવી જોઈએ તેવી રીતે કદર ન કરી, જ્યારે તેઓએ આવું કહ્યું કે, “અલ્લાહે કોઈ મનુષ્ય પર કશું નથી ઉતાર્યું.” તમે કહી દો કે, “મૂસા જે કિતાબ

સુરહ અલ્ અન્-આમ 89,90

 PART:-423            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~             દુનિયાવાળાઓને શિખામણ                                       =======================                       પારા નંબર:- 07             (6)સુરહ અલ્ અન્-આમ            આયત નં.:-89,90 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ اُولٰٓئِكَ الَّذِيۡنَ اٰتَيۡنٰهُمُ الۡـكِتٰبَ وَالۡحُكۡمَ وَالنُّبُوَّةَ‌ ؕ فَاِنۡ يَّكۡفُرۡ بِهَا هٰٓؤُلَۤاءِ فَقَدۡ وَكَّلۡنَا بِهَا قَوۡمًا لَّيۡسُوۡا بِهَا بِكٰفِرِيۡنَ(89) (89). તેઓને અમે કિતાબ અને હિકમત અને નબૂવત પ્રદાન કર્યા, અને જો આ લોકો તેને ન માનતા, તો અમે એવા લોકો તૈયાર કરી રાખ્યા છે જેઓ તેનો ઈન્કાર નહિ કરે. તફસીર(સમજુતી):- તેનાથી આશય રસૂલુલ્લાહ (ﷺ)ના વિરોધી, મૂર્તિપૂજક અને અધર્મ છે. તેનાથી આશય મક્કાથી નીકળી મદીનામાં રહેનારા અને મદીનાના રહેવાસી મુસલમાન અને કયામત સુધી આવનારા ઈમાનવાળા છે. ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ اُولٰٓئِكَ الَّذِيۡنَ هَدَى اللّٰهُ‌ فَبِهُدٰٮهُمُ اقۡ

સુરહ અલ્ અન્-આમ 84,85,86,87,88

PART:-422            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~       ઈબ્રાહીમ અલયહ સલામ ના વંશજો ને    પંસદ કરી લીધા અને તમામ જહાનો માં                  તેમને શ્રેષ્ઠતા આપવામાં આવી                                      =======================                           પારા નંબર:- 07             (6)સુરહ અલ્ અન્-આમ            આયત નં.:-84,85,86,87,88 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ وَوَهَبۡنَا لَهٗۤ اِسۡحٰقَ وَيَعۡقُوۡبَ‌ؕ كُلًّا هَدَيۡنَا ‌ۚ وَنُوۡحًا هَدَيۡنَا مِنۡ قَبۡلُ‌ وَمِنۡ ذُرِّيَّتِهٖ دَاوٗدَ وَسُلَيۡمٰنَ وَاَيُّوۡبَ وَيُوۡسُفَ وَمُوۡسٰى وَ هٰرُوۡنَ‌ؕ وَكَذٰلِكَ نَجۡزِى الۡمُحۡسِنِيۡنَۙ(84) (84). અને અમે તેમને (પુત્ર) ઈસહાક અને (પૌત્ર) યાકૂબ આપ્યા, અને દરેકને સીધો રસ્તો દેખાડ્યો, તેના પહેલા નૂહને રસ્તો દેખાડ્યો અને તેમની સંતાનમાં દાઊદ અને સુલેમાન અને ઐયૂબ અને યુસુફ અને મૂસા અને હારૂનને, અને આવી રીતે અમે નેકી કરવાવાળાઓને બદલો આપીએ છીએ. ☘️☘️☘️☘️☘️☘

સુરહ અલ્ અન્-આમ 82,83

 PART:-421            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~               ઈમાન અને ઈમાનની શર્ત                                                     =======================                           પારા નંબર:- 07             (6)સુરહ અલ્ અન્-આમ             આયત નં.:-82,83 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ اَلَّذِيۡنَ اٰمَنُوۡا وَلَمۡ يَلۡبِسُوۡۤا اِيۡمَانَهُمۡ بِظُلۡمٍ اُولٰۤئِكَ لَهُمُ الۡاَمۡنُ وَهُمۡ مُّهۡتَدُوۡنَ(82) (82). જે લોકો ઈમાન લાવ્યા અને પોતાના ઈમાનની કોઈ શિર્ક સાથે મિલાવટ ન કરી તેમના માટે જ શાંતિ છે અને તેઓ જ સીધા રસ્તા પર છે. તફસીર(સમજુતી):- આયતમાં અહીં જુલમથી આશય શિર્ક છે. જ્યારે આ આયત ઉતરી તો અલ્લાહના રસૂલના સહાબાઓએ તેનો સામાન્ય મતલબ (સુસ્તી, બૂરાઈ, ક્રુરતા, ગુનાહ વગેરે) સમજ્યા અને પરેશાન થઈ ગયા, રસૂલુલ્લાહ (ﷺ) ની બારગાહમાં આવીને કહેવા લાગ્યા કે અમારામાંથી કોણ છે જેણે જુલમ ન કર્યો હોય? આપે કહ્યું કે એનો મતલબ એ જુલમ નથી જે તમે સમજ્યા છો

સુરહ અલ્ અન્-આમ 80,81

 PART:-420            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~            ઈબ્રાહીમ અલયહ સલામ સાથે            બાતિલ પરસ્તોનો મુનાઝરો                                             =======================                           પારા નંબર:- 07             (6)સુરહ અલ્ અન્-આમ             આયત નં.:-80,81 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ وَحَآجَّهٗ قَوۡمُهٗ ‌ؕ قَالَ اَتُحَآجُّٓونِّىۡ فِى اللّٰهِ وَقَدۡ هَدٰٮنِ‌ؕ وَلَاۤ اَخَافُ مَا تُشۡرِكُوۡنَ بِهٖۤ اِلَّاۤ اَنۡ يَّشَآءَ رَبِّىۡ شَيۡئًـا ‌ؕ وَسِعَ رَبِّىۡ كُلَّ شَىۡءٍ عِلۡمًا‌ؕ اَفَلَا تَتَذَكَّرُوۡنَ(80) (80). અને તેના સાથે તેની કોમવાળાઓએ ઝઘડો કરવાનું શરૂ કરી દીધું” તેણે (હજરત ઈબ્રાહીમે) કહ્યું કે, “શું તમે અલ્લાહના બારામાં મારાથી ઝઘડો કરો છો, જ્યારે કે તેણે મને હિદાયત આપી છે અને હું તે વસ્તુઓથી ડરતો નથી જેને તમે અલ્લાહના સાથે સામેલ કરો છો, પરંતુ એ કે મારો રબ જ કોઈ કારણે ઈચ્છે. મારા રબે દરેક વસ્તુને પોતાના

સુરહ અલ્ અન્-આમ 76,77,78,79

 PART:-419            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~      ઈબ્રાહીમ અલયહ સલામે પોતાના રબને                   ઓળખી લીધા                                            =======================                           પારા નંબર:- 07             (6)સુરહ અલ્ અન્-આમ             આયત નં.:-76,77,78,79 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ فَلَمَّا جَنَّ عَلَيۡهِ الَّيۡلُ رَاٰ كَوۡكَبًا ‌ۚ قَالَ هٰذَا رَبِّىۡ‌ ۚ فَلَمَّاۤ اَفَلَ قَالَ لَاۤ اُحِبُّ الۡاٰفِلِيۡنَ(76) (76). પછી જયારે તેના પર રાત્રિનો અંધકાર છવાઈ ગયો તો એક તારાને જોયો, કહ્યું કે, “આ મારો રબ છે.” પછી જયારે તે આથમી ગયો તો કહ્યું કે “હું આથમી જનારાઓને મોહબ્બત નથી કરતો.” ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ فَلَمَّا رَاَالۡقَمَرَ بَازِغًا قَالَ هٰذَا رَبِّىۡ ‌ۚ فَلَمَّاۤ اَفَلَ قَالَ لَئِنۡ لَّمۡ يَهۡدِنِىۡ رَبِّىۡ لَاَ كُوۡنَنَّ مِنَ الۡقَوۡمِ الضَّآ لِّيۡنَ(77) (77). પછી જ્યારે ચંદ્રને ચમકતો જોયો તો કહ્યું કે, “આ મ

સુરહ અલ્ અન્-આમ 74,75

 PART:-418            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~       ઈબ્રાહીમ અલયહ સલામે પોતાના ઘરથી              શરૂ કરી ઈસ્લામની દાવત                                             =======================                           પારા નંબર:- 07             (6)સુરહ અલ્ અન્-આમ             આયત નં.:-74,75 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ وَاِذۡ قَالَ اِبۡرٰهِيۡمُ لِاَبِيۡهِ اٰزَرَ اَتَتَّخِذُ اَصۡنَامًا اٰلِهَةً ‌ ۚ اِنِّىۡۤ اَرٰٮكَ وَقَوۡمَكَ فِىۡ ضَلٰلٍ مُّبِيۡنٍ(74) (74). અને યાદ કરો જ્યારે ઈબ્રાહીમે પોતાના પિતા આજર ને કહ્યું "શું તમે મૂર્તિઓને મા'બૂદ બનાવી રહ્યા છો? હું તમને અને તમારી કોમને સ્પષ્ટ ગુમરાહીમાં જોઈ રહ્યો છું." તફસીર(સમજુતી):- ઈતિહાસકારો હજરત ઈબ્રાહીમના પિતાના બે નામો બતાવે છે આ નામ આજર અને તારુખ છે, શક્ય છે કે બીજુ નામ લકબ (ઉપાધિ) હોય. કેટલાક કહે છે આજર તેમના કાકાનું નામ હતું પરંતુ એ સાચું નથી, એટલા માટે કે કુરઆને આજરની ચર્ચ

સુરહ અલ્ અન્-આમ 71,72,73

 PART:-417            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~        મુર્તિપૂજા  ન નફો પહોંચાડી શકે કે                   ન નુકસાન                                                =======================                           પારા નંબર:- 07             (6)સુરહ અલ્ અન્-આમ             આયત નં.:-71,72,73 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ قُلۡ اَنَدۡعُوۡا مِنۡ دُوۡنِ اللّٰهِ مَا لَا يَنۡفَعُنَا وَلَا يَضُرُّنَا وَنُرَدُّ عَلٰٓى اَعۡقَابِنَا بَعۡدَ اِذۡ هَدٰٮنَا اللّٰهُ كَالَّذِى اسۡتَهۡوَتۡهُ الشَّيٰطِيۡنُ فِى الۡاَرۡضِ حَيۡرَانَ ۖ لَـهٗۤ اَصۡحٰبٌ يَّدۡعُوۡنَهٗۤ اِلَى الۡهُدَى ائۡتِنَا ‌ؕ قُلۡ اِنَّ هُدَى اللّٰهِ هُوَ الۡهُدٰى‌ؕ وَاُمِرۡنَا لِنُسۡلِمَ لِرَبِّ الۡعٰلَمِيۡنَۙ(71) (71). તમે કહો કે, “શું અમે અલ્લાહના સિવાય તેમને પોકારીએ જે અમને ન નફો પહોંચાડે કે ન નુકસાન પહોંચાડે? અને અલ્લાહની હિદાયત મળ્યા પછી ઉલટા પગે પાછા ફેરવી દેવામાં આવે? જેમ કે શયતાને બહે

સુરહ અલ્ અન્-આમ 69,70

 PART:-416            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~          કાફિરો સાથે દોસ્તી અને સંબંધો                    નહીં રાખવા                                             =======================                           પારા નંબર:- 07             (6)સુરહ અલ્ અન્-આમ             આયત નં.:-69,70 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ وَمَا عَلَى الَّذِيۡنَ يَتَّقُوۡنَ مِنۡ حِسَابِهِمۡ مِّنۡ شَىۡءٍ وَّلٰـكِنۡ ذِكۡرٰى لَعَلَّهُمۡ يَتَّقُوۡنَ(69) (69). અને જે લોકો પરહેઝગારી રાખે છે તેમના ઉપર તેઓના પકડની કોઈ અસર થશે નહિ, પરંતુ તેમના અધિકારમાં તાલીમ આપવાનું છે, કદાચ તેઓ પણ પરહેઝગારી રાખવા લાગે ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ وَذَرِ الَّذِيۡنَ اتَّخَذُوۡا دِيۡنَهُمۡ لَعِبًا وَّلَهۡوًا وَّغَرَّتۡهُمُ الۡحَيٰوةُ الدُّنۡيَا‌ ۚ وَ ذَكِّرۡ بِهٖۤ اَنۡ تُبۡسَلَ نَفۡسٌ ۢ بِمَا كَسَبَتۡ‌ۖ لَـيۡسَ لَهَا مِنۡ دُوۡنِ اللّٰهِ وَلِىٌّ وَّلَا شَفِيۡعٌ‌ ۚ وَاِنۡ تَعۡدِلۡ كُلَّ عَدۡلٍ لَّا

સુરહ અલ્ અન્-આમ 66,67,68

 PART:-415            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~           ઈસ્લામના વિરોધીઓનો બૉયકાટ                     જરૂરી છે                                            =======================                           પારા નંબર:- 07             (6)સુરહ અલ્ અન્-આમ             આયત નં.:-66,67,68 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ وَكَذَّبَ بِهٖ قَوۡمُكَ وَهُوَ الۡحَـقُّ‌ ؕ قُلْ لَّسۡتُ عَلَيۡكُمۡ بِوَكِيۡلٍؕ(66) (66). અને તમારી કૌમે તેને જૂઠાડી દીધું જયારે કે તે સત્ય છે. તમે કહી દો, “હું તમારા ઉપર નિરીક્ષક નથી.” તફસીર(સમજુતી):- શબ્દ (بِهٖ) થી મુરાદ કુરઆન અથવા અઝાબ (ફત્હુલ કદીર) એટલે કે "મને તે કામ પર લગાવી દેવામાં નથી આવ્યો કે હું તમને હિદાયત ના માર્ગ પર લાવીને જ છોડુ પરંતુ મારુ કામ ફક્ત દઅવત અને તબલીગનુ છે."  فمن شاء فلیومن ومن شاء فلیکفر (الکھف) (સુરહ કહફ-૨૯) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ لِكُلِّ نَبَاٍ مُّسۡتَقَرٌّ‌ وَّسَوۡفَ تَعۡلَمُوۡنَ(67) (67). દ

સુરહ અલ્ અન્-આમ 63,64,65

 PART:-414            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~     મુસીબતોથી બચાવવાવાળો અલ્લાહ જ છે                                            =======================                           પારા નંબર:- 07             (6)સુરહ અલ્ અન્-આમ            આયત નં.:-63,64,65 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ قُلۡ مَنۡ يُّنَجِّيۡكُمۡ مِّنۡ ظُلُمٰتِ الۡبَرِّ وَالۡبَحۡرِ تَدۡعُوۡنَهٗ تَضَرُّعًا وَّخُفۡيَةً ۚ لَئِنۡ اَنۡجٰٮنَا مِنۡ هٰذِهٖ لَـنَكُوۡنَنَّ مِنَ الشّٰكِرِيۡنَ‏(63) (63). તમે કહી દો કે, “રણ અને સમુદ્રના અંધકારમાંથી તમને કોણ બચાવે છે?” જ્યારે તેને નરમી અને ધીમેથી પોકારો છો કે, “જો અમને તેનાથી આઝાદ કરી દીધા તો અમે જરૂર તારા શુક્રગુજાર થઈશું.” ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ قُلِ اللّٰهُ يُنَجِّيۡكُمۡ مِّنۡهَا وَمِنۡ كُلِّ كَرۡبٍ ثُمَّ اَنۡـتُمۡ تُشۡرِكُوۡنَ‏(64) (64). તમે પોતે કહો કે, “આનાથી અને દરેક મુસીબતથી તમને અલ્લાહ જ બચાવે છે, પછી પણ તમે શિર્ક કરો છો." ☘️☘

સુરહ અલ્ અન્-આમ 61,62

 PART:-413            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~      અલ્લાહે જુદા-જુદા કામ માટે ફરિશ્તાઓ                  તૈનાત કરેલાં છે                             =======================                           પારા નંબર:- 07             (6)સુરહ અલ્ અન્-આમ             આયત નં.:-61,62 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ وَهُوَ الۡقَاهِرُ فَوۡقَ عِبَادِهٖ‌ وَيُرۡسِلُ عَلَيۡكُمۡ حَفَظَةً ؕ حَتّٰٓى اِذَا جَآءَ اَحَدَكُمُ الۡمَوۡتُ تَوَفَّتۡهُ رُسُلُـنَا وَهُمۡ لَا يُفَرِّطُوۡنَ(61) (61). તે પોતાના બંદાઓ ઉપર સંપૂર્ણ કાબુ ધરાવે છે અને તમારા ઉપર દેખરેખ રાખનાર (ફરિશ્તાઓ) મોકલે છે, ત્યાં સુધી કે તમારામાંથી કોઈના મૃત્યુ (નો સમય) આવી જાય તો અમારા ફરિશ્તા તેનો જીવ કાઢી લે છે અને તેઓ જરા પણ સુસ્તી કરતા નથી. તફસીર(સમજુતી):- શબ્દ (وَيُرۡسِلُ) બહુવચનમાં છે એટલે કે એક ફરિશ્તો નહીં પરંતુ એકથી વધારે હશે. ثُمَّ رُدُّوۡۤا اِلَى اللّٰهِ مَوۡلٰٮهُمُ الۡحَـقِّ‌ؕ اَلَا لَهُ ا

સુરહ અલ્ અન્-આમ 59,60

 PART:-412            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~           મૌત અને જીવન ફક્ત અલ્લાહના                  હાથમાં જ છે                           =======================                           પારા નંબર:- 07             (6)સુરહ અલ્ અન્-આમ             આયત નં.:-59,60 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ وَعِنۡدَهٗ مَفَاتِحُ الۡغَيۡبِ لَا يَعۡلَمُهَاۤ اِلَّا هُوَ‌ؕ وَيَعۡلَمُ مَا فِى الۡبَرِّ وَالۡبَحۡرِ‌ؕ وَمَا تَسۡقُطُ مِنۡ وَّرَقَةٍ اِلَّا يَعۡلَمُهَا وَلَا حَبَّةٍ فِىۡ ظُلُمٰتِ الۡاَرۡضِ وَلَا رَطۡبٍ وَّلَا يَابِسٍ اِلَّا فِىۡ كِتٰبٍ مُّبِيۡنٍ(59) (59). અને તેની (અલ્લાહની) પાસે ગૈબની ચાવીઓ છે જેને ફક્ત તે જ જાણે છે, અને જે કંઈ ધરતી અને સમુદ્રમાં છે તે બધાને જાણે છે અને જે પાંદડું પડે છે તેને પણ જાણે છે અને ધરતીના અંધકારમાં કોઈ પણ દાણો નથી પડતો અને ન કોઈ ભીની અને સુકી વસ્તુ પડે છે, પરંતુ આ બધુ સ્પષ્ટ કિતાબમાં છે. તફસીર(સમજુતી):- "કિતાબ મુબ