Posts

Showing posts from November 3, 2019

(2).સુરહ બકરહ 53,54

Image
PART:-32 (Quran-Section)         (2)સુરહ બકરહ        આયત નં.:-53,54 ●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ● اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) _________________________ وَ اِذۡ اٰتَیۡنَا مُوۡسَی الۡکِتٰبَ وَ الۡفُرۡقَانَ لَعَلَّکُمۡ تَہۡتَدُوۡنَ ﴿۵۳﴾ 53).અને જયારે અમે મૂસાને ગ્રંથ અને 'ફુરકાન' (કિતાબ) પ્રદાન કર્યા, જેથી તમે તેના દ્વારા સીધો માર્ગ પામી શકો. તફસીર(સમજુતી):- શક્ય છે કે પુસ્તક, તૌરાત ને  ફુરકાન તરીકે અર્થઘટન કરવામાં આવ્યું હોય, કારણ કે દરેક આસમાની પુસ્તક સત્ય અને જૂઠાનું સ્પષ્ટતા છે. અથવા તો મૉઅજીજાત પણ સત્ય અને જુઠા ને ફરક કરવામાં અગત્યની ભુમિકા ભજવે છે ➖➖➖➖➖➖➖➖ وَ اِذۡ قَالَ مُوۡسٰی لِقَوۡمِہٖ یٰقَوۡمِ اِنَّکُمۡ ظَلَمۡتُمۡ اَنۡفُسَکُمۡ بِاتِّخَاذِکُمُ الۡعِجۡلَ فَتُوۡبُوۡۤا اِلٰی بَارِئِکُمۡ فَاقۡتُلُوۡۤا اَنۡفُسَکُمۡ ؕ ذٰلِکُمۡ خَیۡرٌ لَّکُمۡ عِنۡدَ بَارِئِکُمۡ ؕ فَتَابَ عَلَیۡکُمۡ ؕ اِنَّہٗ ہُوَ التَّوَّابُ الرَّحِیۡمُ ﴿۵۴﴾ 54).જ્યારે મૂસા (આ નેઅમત લઈ પાછા ફર્યો ત્યારે તેમણે) પોતાની કોમને કહ્યું ક

(2).સુરહ બકરહ 51,52

Image
PART:-31 (Quran-Section)         (2)સુરહ બકરહ        આયત નં.:-51,52 ●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ● اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) _________________________ وَ اِذۡ وٰعَدۡنَا مُوۡسٰۤی اَرۡبَعِیۡنَ لَیۡلَۃً ثُمَّ اتَّخَذۡتُمُ الۡعِجۡلَ مِنۡۢ بَعۡدِہٖ وَ اَنۡتُمۡ ظٰلِمُوۡنَ ﴿۵۱﴾ 51).યાદ કરો, જ્યારે અમે મૂસાને ચાળીસ રાત્રિની નિયત મુદૃત માટે બોલાવ્યો, તો તેની ગેરહાજરીમાં તમે વાછરડાને પોતાનો ઉપાસ્ય બનાવી બેસ્યા. તે વખતે તમે ભારે અત્યાચાર કર્યો હતો, તફસીર(સમજૂતી):- અહીં પણ, અલ્લાહ તેમના એહસાનોને યાદ અપાવે છે જ્યારે તમારા નબી મુસા (અ.સ.) ચાળીસ દિવસના વચન પર તમારી પાસેથી ગયા. અને તે પછી તમે વાછરડાની ઉપાસના કરવાનું શરૂ કર્યું.પછી તેમના આવવા પર તમે તૌબા કરી તો અમે તમને આટલો મોટા શિર્ક ના ગુનાહથી માફ કરી દીધા.  અને કુરાન ની એક આયતમા છે (و .عٰدْنْا مْوسْي ثَثَثِيْنَ لَيْلَةً وََّتْمَمْنٰهَا بِعَشْرٍ) 7.  સૂરા અલ-આરાફ: 142 એટલે કે, અમે મુસાને ત્રીસ રાત્રિનું વચન આપ્યું હતું, અને તેમાં. દસ વધારીને આખી ચાલીસ રાત કરી તે વચન