સુરહ અલ્ માઈદહ 42,43
PART:-356 ~~~~~~~~~~~~~ આજની આયાતના વિષય ~~~~~~~~~~~~~ યહુદીઓની ચાલબાજીઓ ======================= પારા નંબર:- 06 (5)સુરહ અલ્ માઈદહ આયત નં.:- 42,43 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ سَمّٰعُوۡنَ لِلۡكَذِبِ اَ كّٰلُوۡنَ لِلسُّحۡتِؕ فَاِنۡ جَآءُوۡكَ فَاحۡكُمۡ بَيۡنَهُمۡ اَوۡ اَعۡرِضۡ عَنۡهُمۡ ۚ وَاِنۡ تُعۡرِضۡ عَنۡهُمۡ فَلَنۡ يَّضُرُّوۡكَ شَيۡـئًـا ؕ وَاِنۡ حَكَمۡتَ فَاحۡكُمۡ بَيۡنَهُمۡ بِالۡقِسۡطِ ؕ اِنَّ اللّٰهَ يُحِبُّ الۡمُقۡسِطِيۡنَ(42) (42). આ લોકો કાન લગાવીને જૂઠ સાંભળવાવાળા' અને મન ભરીને હરામ ખાવાવાળા છે, જો તેઓ તમારા પાસે આવે તો તમને હક છે કે તમે ચાહો તો તેમની વચ્ચે ફેંસલો કરી દો ચાહો તો ન કરો, જો તમે તેમનાથી મોઢું ફેરવી પણ લેશો તો પણ તેઓ તમને કોઈ નુકસાન નથી પહોંચાડી શકતા, અને જો તમે ફેંસલો કરો તો તેમનામાં ન્યાયની સાથે ફેંસલો કરો, બેશક ન્યાય કરવાવાળાઓની સાથે અલ્લાહ (તઆલા) મ