Posts

Showing posts from June 24, 2020

સુરહ અન્-નિસા 21,22

PART:-261          (Quran-Section)      (4)સુરહ અન્-નિસા           આયત નં.:-21,22 ☘☘☘☘☘☘☘☘☘☘☘                         اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَ كَيۡفَ تَاۡخُذُوۡنَهٗ وَقَدۡ اَفۡضٰى بَعۡضُكُمۡ اِلٰى بَعۡضٍ وَّاَخَذۡنَ مِنۡكُمۡ مِّيۡثَاقًا غَلِيۡظًا‏(21) 21).અને તમે તે કેવી રીતે લઈ લેશો? જયારે કે તમે એકબીજાને મળી ચૂક્યા છો, અને તે સ્ત્રીઓએ તમારાથી મજબૂત વચન લઈ રાખ્યું છે.” તફસીર(સમજુતી):- એક બીજાને મળી ચૂક્યાનો અર્થ હમબિસ્તરી છે જેને અલ્લાહ તઆલાએ ઈશારા સ્વરૂપે બયાન કરેલ છે. મજબૂત વચનથી મુરાદ છે જે નિકાહ વખતે પુરૂષ પાસેથી લેવામાં આવે છે કે તમે તેને સારી રીતે રાખશો અથવા નરમી સાથે છોડી દેશો ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَلَا تَنۡكِحُوۡا مَا نَكَحَ اٰبَآؤُكُمۡ مِّنَ النِّسَآءِ اِلَّا مَا قَدۡ سَلَفَ‌ ؕ اِنَّهٗ كَانَ فَاحِشَةً وَّمَقۡتًا ؕ وَسَآءَ سَبِيۡلًا(22) 22).અને તે સ્ત્રીઓથી નિકાહ ન કરો, જેનાથી તમારા પિતાઓએ નિકાહ કર્યા હોય, પરંતુ જે થઈ ગયું તે થઈ ગયુ, આ બેશરમીનું કામ અને કપટના કાર

સુરહ અન્-નિસા 19,20

PART:-260          (Quran-Section)      (4)સુરહ અન્-નિસા           આયત નં.:-19,20 ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ يٰۤـاَيُّهَا الَّذِيۡنَ اٰمَنُوۡا لَا يَحِلُّ لَـكُمۡ اَنۡ تَرِثُوا النِّسَآءَ كَرۡهًا‌ ؕ وَلَا تَعۡضُلُوۡهُنَّ لِتَذۡهَبُوۡا بِبَعۡضِ مَاۤ اٰتَيۡتُمُوۡهُنَّ اِلَّاۤ اَنۡ يَّاۡتِيۡنَ بِفَاحِشَةٍ مُّبَيِّنَةٍ‌ ۚ وَعَاشِرُوۡهُنَّ بِالۡمَعۡرُوۡفِ‌ ۚ فَاِنۡ كَرِهۡتُمُوۡهُنَّ فَعَسٰۤى اَنۡ تَكۡرَهُوۡا شَيۡـئًـا وَّيَجۡعَلَ اللّٰهُ فِيۡهِ خَيۡرًا كَثِيۡرًا(19) 19).અય ઈમાનવાળાઓ! તમારા માટે મનાઈ છે કે બળજબરી સ્ત્રીઓના વારસદાર બની બેસો, તેમને એટલા માટે ન રોકી રાખો કે જે તમે તેમને આપી રાખ્યું છે તેમાંથી થોડુંક લઈ લો. હા, એ વાત અલગ છે કે તે કોઈ ખુલ્લી બૂરાઈ અથવા વ્યભિચારનો વ્યવહાર કરે, તેમના સાથે સારો વ્યવહાર કરો, ભલે ને તમે તેમને પસંદ ન કરો, પરંતુ બની શકે છે કે તમે એક વસ્તુને ખરાબ જાણો, અને અલ્લાહ(તઆલા) તેમાં ઘણી ભલાઈ કરી દે.” તફસીર(સમજુતી):-  ઈસ્લા

સુરહ અન્-નિસા 17,18

PART:-259          (Quran-Section)      (4)સુરહ અન્-નિસા           આયત નં.:-17,18 ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِنَّمَا التَّوۡبَةُ عَلَى اللّٰهِ لِلَّذِيۡنَ يَعۡمَلُوۡنَ السُّوۡٓءَ بِجَهَالَةٍ ثُمَّ يَتُوۡبُوۡنَ مِنۡ قَرِيۡبٍ فَاُولٰٓئِكَ يَتُوۡبُ اللّٰهُ عَلَيۡهِمۡ‌ؕ وَكَانَ اللّٰهُ عَلِيۡمًا حَكِيۡمًا(17) અલ્લાહ તઆલા ફક્ત એવા લોકોની જ તૌબા કબૂલ કરે અને જલ્દી તેનાથી રોકાઈ જાય અને માફી માગે તો અલ્લાહ (તઆલા) પણ તેમની તૌબા કબુલ કરે છે. અલ્લાહ (તઆલા) મોટો ઈલ્મવાળો,હિકમતવાળો છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘  وَلَيۡسَتِ التَّوۡبَةُ لِلَّذِيۡنَ يَعۡمَلُوۡنَ السَّيِّاٰتِ‌ ۚ حَتّٰۤى اِذَا حَضَرَ اَحَدَهُمُ الۡمَوۡتُ قَالَ اِنِّىۡ تُبۡتُ الۡــئٰنَ وَلَا الَّذِيۡنَ يَمُوۡتُوۡنَ وَهُمۡ كُفَّارٌ ‌ؕ اُولٰٓئِكَ اَعۡتَدۡنَا لَهُمۡ عَذَابًا اَ لِيۡمًا(18) 18).અને તેમની તૌબા કબૂલ નથી, જેઓ બૂરાઈઓ કરતા જાય ત્યાં સુધી કે તેમનામાંથી કોઈનું મૃત્યુ નજીક આવી જાય, તો કહી દે કે મેં હવે મા

સુરહ અન્-નિસા 15,16

PART:-258          (Quran-Section)      (4)સુરહ અન્-નિસા           આયત નં.:-15,16 ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَالّٰتِىۡ يَاۡتِيۡنَ الۡفَاحِشَةَ مِنۡ نِّسَآئِكُمۡ فَاسۡتَشۡهِدُوۡا عَلَيۡهِنَّ اَرۡبَعَةً مِّنۡكُمۡ‌ ۚ فَاِنۡ شَهِدُوۡا فَاَمۡسِكُوۡهُنَّ فِى الۡبُيُوۡتِ حَتّٰى يَتَوَفّٰٮهُنَّ الۡمَوۡتُ اَوۡ يَجۡعَلَ اللّٰهُ لَهُنَّ سَبِيۡلًا(15) 15).તમારી સ્ત્રીઓમાંથી જે વ્યભિચારનું કામ કરે, તેના ઉપર પોતાનામાંથી ચાર ગવાહ માંગો, જો તેઓ ગવાહી આપે તો તે સ્ત્રીઓને ઘરમાં બંદી બનાવી લો. ત્યાં સુધી કે મુત્યુ તેમના આયુષ્યને પુરૂ કરી દે, અથવા અલ્લાહ(તઆલા) તેમના માટે કોઈ બીજો રસ્તો કાઢે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَالَّذٰنِ يَاۡتِيٰنِهَا مِنۡكُمۡ فَاٰذُوۡهُمَا‌ ۚ فَاِنۡ تَابَا وَاَصۡلَحَا فَاَعۡرِضُوۡا عَنۡهُمَا‌ ؕ اِنَّ اللّٰهَ كَانَ تَوَّابًا رَّحِيۡمًا(16) 16).અને તમારામાંથી જે બે વ્યકિત આવુ કામ કરી લે, તેમને તકલીફ આપો જો તેઓ માફી માંગી લે અને સુધાર કરી લે, તો તેમનાથ