Posts

Showing posts from January 23, 2021

સુરહ અલ્ અઅ્-રાફ 40,41

 PART:-471 ~~~~~~~~            •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•           આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~   આકાશના દરવાજા ખોલવામાં નહીં આવે   અને આગનું પાથરણું અને ઓઢવાનું હશે       •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•          [ પારા નંબર:- 08 ]    [ (7). સુરહ અલ્ અઅ્-રાફ ]    [ આયત નં.:- 40,41 ] ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ======================= اِنَّ الَّذِيۡنَ كَذَّبُوۡا بِاٰيٰتِنَا وَاسۡتَكۡبَرُوۡا عَنۡهَا لَا تُفَتَّحُ لَهُمۡ اَبۡوَابُ السَّمَآءِ وَلَا يَدۡخُلُوۡنَ الۡجَـنَّةَ حَتّٰى يَلِجَ الۡجَمَلُ فِىۡ سَمِّ الۡخِيَاطِ‌ ؕ وَكَذٰلِكَ نَجۡزِى الۡمُجۡرِمِيۡنَ(40) (40). બેશક જે લોકોએ અમારી આયતોને જૂઠાડી અને તેનાથી ઘમંડ કર્યો તેમના માટે આકાશના દરવાજા ખોલવામાં નહિ આવે, અને તેઓ જન્નતમાં દાખલ નહિં થઈ શકે જ્યાં સુધી ઊંટ સોયના નાકામાંથી પસાર ન થઈ જાય અને અમે  ગુનેહગારોને આ પ્રમાણે બદલો આપીએ છીએ. તફસીર(સમજૂતી):- •••••••••••••••••••••••• આનાથી કેટલાકે આમાલ તો કેટલાકે રૂહો તો કેટલાકે દુઆ નો મતલબ કાઢ્યો છે એટલે કે તેમ

સુરહ અલ્ અઅ્-રાફ 38,39

 PART:-470 ~~~~~~~~            •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•           આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~       જહન્નમીઓનુ અંદરો-અંદર ઝઘડવું અને             એકબીજાના ઉપર લાનત કરવું              •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•          [ પારા નંબર:- 08 ]    [ (7). સુરહ અલ્ અઅ્-રાફ ]    [ આયત નં.:- 38,39 ] ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ======================= قَالَ ادۡخُلُوۡا فِىۡۤ اُمَمٍ قَدۡ خَلَتۡ مِنۡ قَبۡلِكُمۡ مِّنَ الۡجِنِّ وَالۡاِنۡسِ فِى النَّارِ‌ ؕ كُلَّمَا دَخَلَتۡ اُمَّةٌ لَّعَنَتۡ اُخۡتَهَا‌ ؕ حَتّٰۤى اِذَا ادَّارَكُوۡا فِيۡهَا جَمِيۡعًا ۙ قَالَتۡ اُخۡرٰٮهُمۡ لِاُوۡلٰٮهُمۡ رَبَّنَا هٰٓؤُلَۤاءِ اَضَلُّوۡنَا فَاٰتِهِمۡ عَذَابًا ضِعۡفًا مِّنَ النَّارِ‌  ؕ قَالَ لِكُلٍّ ضِعۡفٌ وَّلٰـكِنۡ لَّا تَعۡلَمُوۡنَ(38) (38). (અલ્લાહ) ફરમાવશે કે, “જિન્નાતો અને મનુષ્યોના તે જૂથોની સાથે જે તમારાથી પહેલા પસાર થઈ ગયા! જહન્નમમાં દાખલ થઈ જાઓ, જ્યારે કોઈ જૂથ દાખલ થશે તો બીજાને લા’નત (ધિક્કાર) કરશે, એટલે સુધી કે જયારે તેમાં

સુરહ અલ્ અઅ્-રાફ 35,36,37

 PART:-469 ~~~~~~~~            •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•           આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~        અચ્છા અંજામ યા બુરા અંજામ              •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•          [ પારા નંબર:- 08 ]    [ (7). સુરહ અલ્ અઅ્-રાફ ]    [ આયત નં.:- 35,36,37 ] ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ======================= يٰبَنِىۡۤ اٰدَمَ اِمَّا يَاۡتِيَنَّكُمۡ رُسُلٌ مِّنۡكُمۡ يَقُصُّوۡنَ عَلَيۡكُمۡ اٰيٰتِىۡ‌ۙ فَمَنِ اتَّقٰى وَاَصۡلَحَ فَلَا خَوۡفٌ عَلَيۡهِمۡ وَلَا هُمۡ يَحۡزَنُوۡنَ(35) (35). હે આદમની સંતાનો! જો તમારા પાસે તમારામાંથી મારા રસૂલ આવે જે તમારા સામે મારી આયતો પઢીને સંભળાવે તો જેઓ પરહેઝગારી અપનાવશે અને સુધાર કરી લેશે તેમના પર ન કોઈ ડર હશે ન તેઓ દુઃખી હશે. તફસીર(સમજૂતી):- •••••••••••••••••••••••• આ એવા એહલે ઈમાનનો હુસ્ને અંજામ (સારૂ પરિણામ) છે જેઓ તકવા (અલ્લાહ નો ડર) અને અમલે સાલેહ (નેકીના કાર્યો) કરતાં રહ્યાં હતાં, કુર્આને ઘણી જગ્યાએ ઈમાન સાથે અમલે સાલેહ (નેકીના કાર્યો) નું જરૂર ઝિક્ર કર્યું છે. જેથી મા

સુરહ અલ્ અઅ્-રાફ 33,34

 PART:-468 ~~~~~~~~            •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•           આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~     (૧). બુરાઈ થી બચવાનો હુકમ          (૨). એક નિશ્ચિત સમય              •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•          [ પારા નંબર:- 08 ]    [ (7). સુરહ અલ્ અઅ્-રાફ ]    [ આયત નં.:- 33,34 ] ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ======================= قُلۡ اِنَّمَا حَرَّمَ رَبِّىَ الۡـفَوَاحِشَ مَا ظَهَرَ مِنۡهَا وَمَا بَطَنَ وَ الۡاِثۡمَ وَالۡبَـغۡىَ بِغَيۡرِ الۡحَـقِّ وَاَنۡ تُشۡرِكُوۡا بِاللّٰهِ مَا لَمۡ يُنَزِّلۡ بِهٖ سُلۡطٰنًا وَّاَنۡ تَقُوۡلُوۡا عَلَى اللّٰهِ مَا لَا تَعۡلَمُوۡنَ(33) (33). તમે કહી દો કે, “મારા રબે તમામ છૂપી અને ખુલી અશ્લિલતાની વાતોને હરામ કરી છે અને ગુનાહ અને નાહક જુલમ કરવાને અને અલ્લાહના સાથે કોઈ એવાને ભાગીદાર બનાવો જેની કોઈ દલીલ નથી ઉતારી અને અલ્લાહ પર એવી વાતો કહો જેના વિશે તમે જાણતા ન હોય. તફસીર(સમજૂતી):- •••••••••••••••••••••••• ગુનાહ અલ્લાહની નાફરમાનીનું નામ છે અને એક હદીસમાં નબી (ﷺ)એ ફરમાવ્યુ

સુરહ અલ્ અઅ્-રાફ 31,32

 PART:-467 ~~~~~~~~            •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•           આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~ મસ્જિદમાં જવાના દરેક સમયે જીનત અપનાવો              •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•          [ પારા નંબર:- 08 ]    [ (7). સુરહ અલ્ અઅ્-રાફ ]    [ આયત નં.:- 31,32 ] ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ======================= يٰبَنِىۡۤ اٰدَمَ خُذُوۡا زِيۡنَتَكُمۡ عِنۡدَ كُلِّ مَسۡجِدٍ وَّكُلُوۡا وَاشۡرَبُوۡا وَلَا تُسۡرِفُوۡا‌ ۚ اِنَّهٗ لَا يُحِبُّ الۡمُسۡرِفِيۡنَ(31) (31). “હે આદમની સંતાન! મસ્જિદમાં જવાના દરેક સમયે પોતાનો પોશાક પહેરી લો, અને ખાઓ-પીઓ અને હદથી આગળ ન વધો, બેશક હદથી આગળ વધી જનારાઓને અલ્લાહ મોહબ્બત નથી કરતો.'' તફસીર(સમજૂતી):- •••••••••••••••••••••••• આયતમા શોભાથી આશય કપડા છે. આનો સંબંધ મૂર્તિપૂજકોના નગ્ન અવસ્થામાં તવાફ કરવાના તરફ છે. જેના રદ માં તેમને કહેવામાં આવ્યું કે કપડા પહેરીને અલ્લાહની બંદગી કરો. અપવ્યય (ઈસરાફ) કોઈપણ બાબતમાં ત્યાં સુધી કે ખાવા-પીવામાં પણ સારો માનવામાં આવતો નથી, એક હદીસમાં ન