Posts

Showing posts from August 11, 2020

સુરહ અન્-નિસા 127

PART:-309               પારા નંબર:- 05       (4)સુરહ અન્-નિસા          આયત નં.:-127         ☘☘☘☘☘☘☘☘☘☘☘                           આજની આયાતના વિષય     ~~~~~~~~~~~~~~    યતીમ સ્ત્રીઓ વિશે કેટલીક હિદાયતો ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَيَسۡتَفۡتُوۡنَكَ فِى النِّسَآءِ ‌ؕ قُلِ اللّٰهُ يُفۡتِيۡكُمۡ فِيۡهِنَّ ۙ وَمَا يُتۡلٰى عَلَيۡكُمۡ فِى الۡكِتٰبِ فِىۡ يَتٰمَى النِّسَآءِ الّٰتِىۡ لَا تُؤۡتُوۡنَهُنَّ مَا كُتِبَ لَهُنَّ وَتَرۡغَبُوۡنَ اَنۡ تَـنۡكِحُوۡهُنَّ وَالۡمُسۡتَضۡعَفِيۡنَ مِنَ الۡوِلۡدَانِ ۙ وَاَنۡ تَقُوۡمُوۡا لِلۡيَتٰمٰى بِالۡقِسۡطِ‌ ؕ وَمَا تَفۡعَلُوۡا مِنۡ خَيۡرٍ فَاِنَّ اللّٰهَ كَانَ بِهٖ عَلِيۡمًا(127) 127).તેઓ સ્ત્રીઓના વિષે તમને પ્રશ્ન કરે છે તમે કહી દો કે અલ્લાહ પોતે તમને તેમના વિષે હુકમ આપે છે અને જે કંઈ કિતાબ (કુરઆન)માં તમારી સામે પઢવામાં આવે છે, તે અનાથ સ્ત્રીઓના વિષે જેમને તમે તેમનો અધિકાર નથી આપતા, અને તેમનાથી નિકાહ કરવા ઈચ્છો છો, અને કમજોર બાળકોના વિષે

સુરહ અન્-નિસા 123,124,125,126

PART:-308                પારા નંબર:- 05       (4)સુરહ અન્-નિસા          આયત નં.:-123,124,                  125,126         ☘☘☘☘☘☘☘☘☘☘☘                            આજની આયાતના વિષય     ~~~~~~~~~~~~~~    સૌથી મોટી ફઝીલત ઈસ્લામ છે ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ لَـيۡسَ بِاَمَانِيِّكُمۡ وَلَاۤ اَمَانِىِّ اَهۡلِ الۡـكِتٰبِ‌ؕ مَنۡ يَّعۡمَلۡ سُوۡٓءًا يُّجۡزَ بِهٖۙ وَ لَا يَجِدۡ لَهٗ مِنۡ دُوۡنِ اللّٰهِ وَلِيًّا وَّلَا نَصِيۡرًا(123) 123).તમારી તમન્નાઓ અને કિતાબવાળાઓની તમન્નાઓથી કશું થવાનું નથી, જે ખોટું કરશે તેની સજા પામશે અને અલ્લાહના સિવાય પોતાનો કોઈ દોસ્ત અને મદદગાર નહિં પામે. તફસીર(સમજુતી):- જેવી રીતે કે અહલે કિતાબ પોતાના વિષે મોટી ખુશફહેમી મા પડેલા હતાં જેને અલ્લાહએ ખુશફહેમી માંથી ગલતફહેમી બદલી નાખીને કહે છે કે તમન્નાઓ અને આરઝુઓથી કશું થવાનું નથી, "તમારી તમન્નાઓ" થી મુરાદ મુસલમાનોને કહેવામાં આવે છે કે જેના જેવા નામ-એ-આમાલ  હશે તેને તેવું મળશ