Posts

Showing posts from July 21, 2020

સુરહ અન્-નિસા 82,83

PART:-289                પારા નંબર:- 05       (4)સુરહ અન્-નિસા          આયત નં.:-82,83                      ☘☘☘☘☘☘☘☘☘☘☘                            આજની આયાતના વિષય     ~~~~~~~~~~~~~~      કુરઆન અલ્લાહનુ કલામ છે તેની રોશન દલીલ    તહકીક અને પુષ્ટિ કરવાનો હુકમ               ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘  اَفَلَا يَتَدَبَّرُوۡنَ الۡقُرۡاٰنَ‌ؕ وَلَوۡ كَانَ مِنۡ عِنۡدِ غَيۡرِ اللّٰهِ لَوَجَدُوۡا فِيۡهِ اخۡتِلَافًا كَثِيۡرًا(82) 82).શું આ લોકો કુરઆન પર વિચાર નથી કરતા? જો આ અલ્લાહ (તઆલા)ના સિવાય કોઈ બીજાના તરફથી હોત તો બેશક આમાં ઘણા બધા મતભેદો જોવા મળતા. તફસીર (સમજુતી):- કુરઆન કરીમથી હિદાયત પ્રાપ્ત કરવા માટે તેમાં ચિંતન-મનન પર ભાર મૂકવામાં આવી રહ્યો છે અને તેની સચ્ચાઈ પારખવા માટે એક ઉસુલ પણ બતાવવામાં આવી રહ્યો છે કે જો આ કોઈ વ્યક્તિના વડે લખાયું હોત (જેવો કે કાફિરોનો ખ્યાલ છે) તો તેના વિષય અને બયાન કરેલ ઘટનાઓમાં ટકરાવ અને મતભેદો હોતા. કેમકે આ એક નાની કિતાબ નથી.

સુરહ અન્-નિસા 80,81

PART:-288               પારા નંબર:- 05       (4)સુરહ અન્-નિસા          આયત નં.:-80,81                     ☘☘☘☘☘☘☘☘☘☘☘                           આજની આયાતના વિષય     ~~~~~~~~~~~~~~      રસૂલુલ્લાહ( ﷺ) ની ઈતાઅત અને ફરમાબરદારી               મુનાફિક લોકોનો હાલ         ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે ☘☘☘☘☘☘☘☘☘☘☘  مَنۡ يُّطِعِ الرَّسُوۡلَ فَقَدۡ اَطَاعَ اللّٰهَ ‌ۚ وَمَنۡ تَوَلّٰى فَمَاۤ اَرۡسَلۡنٰكَ عَلَيۡهِمۡ حَفِيۡظًا(80) 80).આ રસૂલ (ﷺ)નું જેણે આજ્ઞાપાલન કર્યું તેણે અલ્લાહ (તઆલા)નું આજ્ઞાપાલન કર્યું અને જો મોઢું ફેરવી લે તો અમે તમને તેમની પર કોઈ રક્ષક (નિગરા) બનાવીને નથી મોકલ્યા. ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَيَقُوۡلُوۡنَ طَاعَةٌ فَاِذَا بَرَزُوۡا مِنۡ عِنۡدِكَ بَيَّتَ طَآئِفَةٌ مِّنۡهُمۡ غَيۡرَ الَّذِىۡ تَقُوۡلُ‌ ؕ وَاللّٰهُ يَكۡتُبُ مَا يُبَيِّتُوۡنَ‌ ۚ فَاَعۡرِضۡ عَنۡهُمۡ وَتَوَكَّلۡ عَلَى اللّٰهِ‌ ؕ وَكَفٰى بِاللّٰهِ وَكِيۡلًا(81) 81).અને તેઓ કહે તો છે કે આજ્ઞાપાલન છે, પછી જયારે તમારા પાસેથી ઉ