Posts

Showing posts from May 19, 2020

સુરહ આલે ઈમરાન 163,164

PART:-229          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-163,164                                            ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ هُمۡ دَرَجٰتٌ عِنۡدَ اللّٰهِ ‌ؕ وَاللّٰهُ بَصِيۡرٌۢ بِمَا يَعۡمَلُوۡنَ(163) 163).અલ્લાહ(તઆલા) પાસે તેમના અલગ-અલગ દરજ્જાઓ છે તેમના બધા કાર્યોને અલ્લાહ સારી રીતે જોઈ રહ્યો છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ لَقَدۡ مَنَّ اللّٰهُ عَلَى الۡمُؤۡمِنِيۡنَ اِذۡ بَعَثَ فِيۡهِمۡ رَسُوۡلًا مِّنۡ اَنۡفُسِهِمۡ يَتۡلُوۡا عَلَيۡهِمۡ اٰيٰتِهٖ وَيُزَكِّيۡهِمۡ وَيُعَلِّمُهُمُ الۡكِتٰبَ وَالۡحِكۡمَةَ  ۚ وَاِنۡ كَانُوۡا مِنۡ قَبۡلُ لَفِىۡ ضَلٰلٍ مُّبِيۡنٍ(164) 164).બેશક મુસલમાનો પર અલ્લાહનો ઉપકાર છે કે તેણે તેમનામાંથી એક રસૂલ તેમનામાં મોકલ્યો છે જે તેની આયતો તેમને સંભળાવે છે અને તેમને પવિત્ર કરે છે અને તેમને કિતાબ અને હિકમત શીખવે છે અને બેશક આ બધા આના પહેલા સ્પષ્ટ રીતે ગુમરાહ હતા. તફસીર(સમજુતી):- આ આયતમાં રિસાલતના ત્રણ ખાસ હેતુઓન

સુરહ આલે ઈમરાન 161,162

PART:-228          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-161,162                                            ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَمَا كَانَ لِنَبِىٍّ اَنۡ يَّغُلَّ‌ؕ وَمَنۡ يَّغۡلُلۡ يَاۡتِ بِمَا غَلَّ يَوۡمَ الۡقِيٰمَةِ‌ ۚ ثُمَّ تُوَفّٰى كُلُّ نَفۡسٍ مَّا كَسَبَتۡ وَهُمۡ لَا يُظۡلَمُوۡنَ(161) 161).અને આ અશક્ય છે કે નબી વડે ખયાનત થઈ જાય, દરેક ખયાનત કરવાવાળો કયામતના દિવસે ખયાનતને લઈને હાજર થશે, પછી દરેક વ્યક્તિને પોતાના કર્મોનો પૂરેપૂરો બદલો આપી દેવામાં આવશે અને તેમના પર જુલમ કરવામાં નહિ આવે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَفَمَنِ اتَّبَعَ رِضۡوَانَ اللّٰهِ كَمَنۡۢ بَآءَ بِسَخَطٍ مِّنَ اللّٰهِ وَمَاۡوٰٮهُ جَهَنَّمُ‌ؕ وَ بِئۡسَ الۡمَصِيۡرُ(162) 162).શું તે વ્યક્તિ જેણે અલ્લાહની ખુશીનું અનુસરણ કર્યું તેના સમાન છે જે અલ્લાહના પ્રકોપની સાથે પાછો ફર્યો? અને તેનું ઠેકાણું જહન્નમ છે અને તે સૌથી ખરાબ ઠેકાણું છે.

સુરહ આલે ઈમરાન 159,160

PART:-227          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-159,160                                            ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ فَبِمَا رَحۡمَةٍ مِّنَ اللّٰهِ لِنۡتَ لَهُمۡ‌ۚ وَلَوۡ كُنۡتَ فَظًّا غَلِيۡظَ الۡقَلۡبِ لَانْفَضُّوۡا مِنۡ حَوۡلِكَ‌ ۖ فَاعۡفُ عَنۡهُمۡ وَاسۡتَغۡفِرۡ لَهُمۡ وَشَاوِرۡهُمۡ فِى الۡاَمۡرِ‌ۚ فَاِذَا عَزَمۡتَ فَتَوَكَّلۡ عَلَى اللّٰهِ‌ؕ اِنَّ اللّٰهَ يُحِبُّ الۡمُتَوَكِّلِيۡنَ(159) 159).અલ્લાહની રહેમતના કારણે તમે તેમના માટે નરમ બની ગયા છો અને તમે કઠોર સ્વભાવના અને સખત દિલના હોત તો આ બધા તમારા પાસેથી દૂર જતા ૨હેતા, એટલા માટે તમે તેમને માફ કરો, અને તેમના માટે માફી માગો અને કામનો મશવરો તેમનાથી કર્યા કરો પછી જ્યારે તમારો ઈરાદો મજબૂત થઈ જાય તો અલ્લાહ(તઆલા) પર ભરોસો કરો અને અલ્લાહ(તઆલા) ભરોસો કરનારને દોસ્ત રાખે છે. તફસીર(સમજુતી):- નબી(ﷺ) ઉચ્ચ આચરણવાળા હતા, અલ્લાહ તઆલા પોતાના આ પયગમ્બર પર એક અહેસાનને વર્ણન ક

સુરહ આલે ઈમરાન 157,158

PART:-226          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-157,158                                            ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَلَئِنۡ قُتِلۡتُمۡ فِىۡ سَبِيۡلِ اللّٰهِ اَوۡ مُتُّمۡ لَمَغۡفِرَةٌ مِّنَ اللّٰهِ وَرَحۡمَةٌ خَيۡرٌ مِّمَّا يَجۡمَعُوۡنَ(157) 157).જો તમે અલ્લાહના માર્ગમાં શહીદ થઈ જાઓ અથવા મૃત્યુ પામો તો અલ્લાહની માફી અને રહમત તેના (માલ)થી સારી છે જેને તેઓ જમા કરી રહ્યા છે. તફસીર(સમજુતી):- મૃત્યુ તો હકીકતમાં આવવાનું જ છે, પરંતુ જો મૃત્યુ એવું આવે જેના પછી વ્યક્તિ અલ્લાહની માફી અને રહમતનો હકદાર થઈ જાય, તો આ દુનિયાની ધન-દોલતથી બહેતર છે, જેને જમા કરવામાં માણસ જિંદગી પૂરી કરી નાખે છે, એટલા માટે અલ્લાહના માર્ગમાં જિહાદ કરવાથી પાછા ન હટવું જોઈએ, તેનાથી લગાવ અને મોહબ્બત હોવી જોઈએ કેમકે તેનાથી અલ્લાહની માફી અને રહમત પ્રાપ્ત થાય છે પરંતુ તેની સાથે શરત એ છે કે તે મનની પવિત્રતા સાથે હોય. ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَلَئِنۡ مُّتُّمۡ

સુરહ આલે ઈમરાન 155,156

PART:-225          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-155,156                                            ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِنَّ الَّذِيۡنَ تَوَلَّوۡا مِنۡكُمۡ يَوۡمَ الۡتَقَى الۡجَمۡعٰنِۙ اِنَّمَا اسۡتَزَلَّهُمُ الشَّيۡطٰنُ بِبَعۡضِ مَا كَسَبُوۡا ‌ۚ وَلَقَدۡ عَفَا اللّٰهُ عَنۡهُمۡ‌ؕ اِنَّ اللّٰهَ غَفُوۡرٌ حَلِيۡمٌ(155) 155).તમારામાંથી જે લોકોએ તે દિવસે પીઠ બતાવી જે દિવસે બંને જૂથોમાં મુકાબલો થયો હતો, આ લોકો પોતાના કેટલાક કર્મોના કારણે શયતાનના બહેકાવામાં આવી ગયા, પરંતુ યકીન કરો કે અલ્લાહ (તઆલા)એ તેમને માફ કરી દીધા, અલ્લાહ (તઆલા) માફ કરનાર અને સહનશીલ છે. તફસીર(સમજુતી):- ઓહદના યુદ્ધમાં જે લોકો પીઠ બતાવીને ભાગેલા તેમની અંદરુની કમજોરી ના લીધે શયતાન તેમને બહકાવવામા કામયાબ થઈ ગયો આમ છતાં અલ્લાહએ તેમને આ આયતમા તેમની આ કરતૂતના બદલામાં માફીનુ એલાન કરી દીધું ☘☘☘☘☘☘☘☘☘☘☘ يٰۤـاَيُّهَا الَّذِيۡنَ اٰمَنُوۡا لَا تَكُوۡنُوۡا كَ

સુરહ આલે ઈમરાન 154

PART:-224          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-154                                            ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ ثُمَّ اَنۡزَلَ عَلَيۡكُمۡ مِّنۡۢ بَعۡدِ الۡغَمِّ اَمَنَةً نُّعَاسًا يَّغۡشٰى طَآئِفَةً مِّنۡكُمۡ‌ۙ وَطَآئِفَةٌ قَدۡ اَهَمَّتۡهُمۡ اَنۡفُسُهُمۡ يَظُنُّوۡنَ بِاللّٰهِ غَيۡرَ الۡحَـقِّ ظَنَّ الۡجَـاهِلِيَّةِ‌ؕ يَقُوۡلُوۡنَ هَلۡ لَّنَا مِنَ الۡاَمۡرِ مِنۡ شَىۡءٍ‌ؕ قُلۡ اِنَّ الۡاَمۡرَ كُلَّهٗ لِلّٰهِ‌ؕ يُخۡفُوۡنَ فِىۡۤ اَنۡفُسِهِمۡ مَّا لَا يُبۡدُوۡنَ لَكَ‌ؕ يَقُوۡلُوۡنَ لَوۡ كَانَ لَنَا مِنَ الۡاَمۡرِ شَىۡءٌ مَّا قُتِلۡنَا هٰهُنَا ‌ؕ قُلۡ لَّوۡ كُنۡتُمۡ فِىۡ بُيُوۡتِكُمۡ لَبَرَزَ الَّذِيۡنَ كُتِبَ عَلَيۡهِمُ الۡقَتۡلُ اِلٰى مَضَاجِعِهِمۡ‌ۚ وَلِيَبۡتَلِىَ اللّٰهُ مَا فِىۡ صُدُوۡرِكُمۡ وَلِيُمَحِّصَ مَا فِىۡ قُلُوۡبِكُمۡ‌ؕ وَاللّٰهُ عَلِيۡمٌۢ بِذَاتِ الصُّدُوۡرِ(154) 154).આ દુ:ખ પછી તમારા પર શાંતિ ઉતારી અને

સુરહ આલે ઈમરાન 153

PART:-223          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-153                                            ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِذۡ تُصۡعِدُوۡنَ وَلَا تَلۡوٗنَ عَلٰٓى اَحَدٍ وَّالرَّسُوۡلُ يَدۡعُوۡكُمۡ فِىۡۤ اُخۡرٰٮكُمۡ فَاَثَابَكُمۡ غَمًّا ۢ بِغَمٍّ لِّـكَيۡلَا تَحۡزَنُوۡا عَلٰى مَا فَاتَكُمۡ وَلَا مَاۤ اَصَابَكُمۡ‌ؕ وَاللّٰهُ خَبِيۡرٌۢ بِمَا تَعۡمَلُوۡنَ‏(153) 153).જ્યારે કે તમે ભાગતા જઈ રહ્યા હતા, કોઈની તરફ ધ્યાન સુદ્ધા કરતાં ન હતા અને અલ્લાહના રસુલ તમને પાછળથી પોકારી રહ્યા હતા, બસ તમને દુઃખ પર દુઃખ પહોંચ્યું જેથી તમે પોતાના ખોવાયેલ (વિજય) પર ગમ ન કરો અને ન તેના પર (ગમ) જે તમને પહોંચ્યું અને અલ્લાહ(તઆલા) તમારા બધા કાર્યોને જાણે છે તફસીર(સમજુતી):- એટલે કે આ દુઃખ પર દુ:ખ એટલા માટે આપવામાં આવ્યું કે જેથી તમારામાં દુઃખ સહન કરવાની તાકાત અને મજબૂત ઇરાદાઓ અને હિંમત પેદા થાય, જ્યારે આ તાકાત અને હિંમત પેદા થઈ જાય છે ત્યારે માણસને