Posts

Showing posts from August 25, 2020

સુરહ અન્-નિસા 146,147

PART:-320                પારા નંબર:- 05       (4)સુરહ અન્-નિસા          આયત નં.:-146,147         ☘☘☘☘☘☘☘☘☘☘☘                         اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِلَّا الَّذِيۡنَ تَابُوۡا وَاَصۡلَحُوۡا وَاعۡتَصَمُوۡا بِاللّٰهِ وَاَخۡلَصُوۡا دِيۡنَهُمۡ لِلّٰهِ فَاُولٰٓئِكَ مَعَ الۡمُؤۡمِنِيۡنَ‌ ؕ وَسَوۡفَ يُـؤۡتِ اللّٰهُ الۡمُؤۡمِنِيۡنَ اَجۡرًا عَظِيۡمًا‏(146) (146). હાં જો માફી માંગી લે અને સુધાર કરી લે અને અલ્લાહ (તઆલા) પર વિશ્વાસ કરે અને સાચી રીતે અલ્લાહના માટે જ ધર્મના કામ કરે, તો આવા લોકો ઈમાનવાળાઓની સાથે છે અલ્લાહ (તઆલા) ઈમાનવાળાઓને ધણો મોટો બજલો આપશે. તફસીર (સમજુતી):- એટલે કે મુનાફિકોમાથી જે આ ચાર વાતોનું સાચા દિલથી પાલન કરશે તે જહન્નમમાં જવાને બદલે જન્નતમાં ઈમાનવાળાઓના સાથે હશે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ مَا يَفۡعَلُ اللّٰهُ بِعَذَابِكُمۡ اِنۡ شَكَرۡتُمۡ وَاٰمَنۡتُمۡ‌ ؕ وَكَانَ اللّٰهُ شَاكِرًا عَلِيۡمًا(147) (147). અલ્લાહ (તઆલા) તમને સજા આપીને શું કરશે, જો તમે શુક્રગ