Posts

Showing posts from August 26, 2020

સુરહ અન્-નિસા 155,156

PART:-324          આજની આયાતના વિષય       ~~~~~~~~~~~~~~      યહુદીઓના‌ દીલો પર મહોર મારી દેવામાં આવી છે                       ~~~~~~~~~~~~~~                   પારા નંબર:- 06       (4)સુરહ અન્-નિસા          આયત નં.:-155,156 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ فَبِمَا نَقۡضِهِمۡ مِّيۡثَاقَهُمۡ وَكُفۡرِهِمۡ بِاٰيٰتِ اللّٰهِ وَقَتۡلِهِمُ الۡاَنۡۢبِيَآءَ بِغَيۡرِ حَقٍّ وَّقَوۡلِهِمۡ قُلُوۡبُنَا غُلۡفٌ ؕ بَلۡ طَبَعَ اللّٰهُ عَلَيۡهَا بِكُفۡرِهِمۡ فَلَا يُؤۡمِنُوۡنَ اِلَّا قَلِيۡلًا(155) (155). આવું તેમના વચનભંગ કરવા અને અલ્લાહની આયતોનો ઈન્કાર કરવા અને વગર કારણે રસૂલોને કતલ કરવા અને તેમના તે કથનના કારણે થયું કે અમારા દિલ સુરક્ષિત છે. (નહિં) અલ્લાહે તેમના કુફ્રના કારણે તેમના દિલો પર મહોર મારી દીધી છે, એટલા માટે થોડાક જ ઈમાન ધરાવે છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَّبِكُفۡرِهِمۡ وَقَوۡلِهمِۡ عَلٰى مَرۡيَمَ بُهۡتَانًـا عَظِيۡمًا(156) (156). અને તેમના કુફ્રના કારણે અને મરયમ ઉપર તહોમત લ

સુરહ અન્-નિસા 153,154

PART:-323          આજની આયાતના વિષય       ~~~~~~~~~~~~~~      યહુદીઓ ની બેહુદા માંગણીઓ                       ~~~~~~~~~~~~~~                   પારા નંબર:- 06       (4)સુરહ અન્-નિસા          આયત નં.:-153,154 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ يَسۡـئَـلُكَ اَهۡلُ الۡـكِتٰبِ اَنۡ تُنَزِّلَ عَلَيۡهِمۡ كِتٰبًا مِّنَ السَّمَآءِ‌ فَقَدۡ سَاَ لُوۡا مُوۡسٰٓى اَكۡبَرَ مِنۡ ذٰ لِكَ فَقَالُوۡۤا اَرِنَا اللّٰهَ جَهۡرَةً فَاَخَذَتۡهُمُ الصّٰعِقَةُ بِظُلۡمِهِمۡ‌‌ ۚ ثُمَّ اتَّخَذُوا الۡعِجۡلَ مِنۡۢ بَعۡدِ مَا جَآءَتۡهُمُ الۡبَيِّنٰتُ فَعَفَوۡنَا عَنۡ ذٰ لِكَ‌‌‌‌ ۚ وَاٰتَيۡنَا مُوۡسٰى سُلۡطٰنًا مُّبِيۡنًا(153) (153). તમારાથી કિતાબવાળાઓ એવો પ્રશ્ન કરે છે કે તમે તેમના પર આકાશમાંથી કોઈ કિતાબ ઉતારો, તો તેઓએ મૂસા પાસે આનાથી મોટી માંગણી કરી હતી અને કહ્યું હતું કે અમને સ્પષ્ટ રીતે અલ્લાહને દેખાડો, પછી તેમને વીજળીએ ઘેરી લીધા તેમના જુલમના કારણે, ત્યારબાદ તેમણે સ્પષ્ટ નિશાનીઓ આવી ગયા પછી વાછરડ

સુરહ અન્-નિસા 150,151,152

PART:-322          આજની આયાતના વિષય       ~~~~~~~~~~~~~~      અમ્બિયા અને રસૂલો પર ઈમાન   લાવવુ વાજીબ(ફર્ઝ) છે                       ~~~~~~~~~~~~~~                   પારા નંબર:- 06       (4)સુરહ અન્-નિસા          આયત નં.:-150,151,152 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِنَّ الَّذِيۡنَ يَكۡفُرُوۡنَ بِاللّٰهِ وَرُسُلِهٖ وَيُرِيۡدُوۡنَ اَنۡ يُّفَرِّقُوۡا بَيۡنَ اللّٰهِ وَرُسُلِهٖ وَيَقُوۡلُوۡنَ نُؤۡمِنُ بِبَعۡضٍ وَّنَكۡفُرُ بِبَعۡضٍۙ وَّيُرِيۡدُوۡنَ اَنۡ يَّتَّخِذُوۡا بَيۡنَ ذٰ لِكَ سَبِيۡلًا(150) (150).જે લોકો અલ્લાહ અને તેના રસૂલો પર ઈમાન નથી રાખતા અને ઈચ્છે છે કે અલ્લાહ અને તેના રસૂલની વચ્ચે જુદાઈ કરે અને કહે છે કે અમે કોઈને માનીએ છીએ અને કોઈને નથી માનતા અને (કુફ્ર તથા ઈમાન) વચ્ચે માર્ગ બનાવવા ઈચ્છે છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ اُولٰٓئِكَ هُمُ الۡـكٰفِرُوۡنَ حَقًّا‌ ۚ وَ اَعۡتَدۡنَا لِلۡكٰفِرِيۡنَ عَذَابًا مُّهِيۡنًا(151) (151).યકીન કરો, કે આ બધા લોકો અસલ કાફિરો છે, અને ક

સુરહ અન્-નિસા 148,149

PART:-321         આજની આયાતના વિષય       ~~~~~~~~~~~~~~ બુરાઈઓ ફેલાવવી ખરાબ કામ છે       ~~~~~~~~~~~~~~            પારા નંબર:- 06       (4)સુરહ અન્-નિસા          આયત નં.:-148,149 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ لَا يُحِبُّ اللّٰهُ الۡجَــهۡرَ بِالسُّوۡٓءِ مِنَ الۡقَوۡلِ اِلَّا مَنۡ ظُلِمَ‌ؕ وَكَانَ اللّٰهُ سَمِيۡعًا عَلِيۡمًا‏(148) (148).અલ્લાહ બુરાઈ ની સાથે ઊંચી આવાઝ થી મુહબ્બત નથી કરતો પરંતુ મજલૂમ ને (જેના સાથે અન્યાય કરવામાં આવ્યો હોય) તેની પરવાનગી છે અને અલ્લાહ સાંભળનાર અને જાણનાર છે. તફસીર (સમજુતી):- શરિઅતે હુકમ આપ્યો છે કે કોઈ ની બુરાઈ જુઓ તો તેની ચર્ચા જાહેરમાં ન કરો પરંતુ તેને એકલતામાં લઈ જઈને સમજાવો,એવી જ રીતે ખુલેઆમ બુરાઈ કરવુ સખત નાપસંદ કરવામાં આવે છે, બુરાઈ હરગીઝ નાપસંદ છે એ પછી પરદા ની અંદર પર કેમ ન હોય અને સરેઆમ બુરાઈ કરવી સૌથી મોટો જુલ્મ છે. પરંતુ જો જે જાલિમ બીજાઓ ઉપર જુલ્મ જ કરતો હોય તો તેના જુલમને જાહેર કરી શકો છો કારણકે તેના થી ફાયદો એ કે અન્ય લોકો