સુરહ અલ્ માઈદહ 101,102
PART:-383 ~~~~~~~~~~~~~ આજની આયાતના વિષય ~~~~~~~~~~~~~~ આદેશ લાગું થયા પછી સવાલ ન કરો ======================= પારા નંબર:- 07 (5)સુરહ અલ્ માઈદહ આયત નં.:- 101,102 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ يٰۤـاَيُّهَا الَّذِيۡنَ اٰمَنُوۡا لَا تَسۡــئَلُوۡا عَنۡ اَشۡيَآءَ اِنۡ تُبۡدَ لَـكُمۡ تَسُؤۡكُمۡۚ وَاِنۡ تَسۡـئَـلُوۡا عَنۡهَا حِيۡنَ يُنَزَّلُ الۡقُرۡاٰنُ تُبۡدَ لَـكُمۡ ؕ عَفَا اللّٰهُ عَنۡهَا ؕ وَاللّٰهُ غَفُوۡرٌ حَلِيۡمٌ (101) (101). અય ઈમાનવાળાઓ! એવા વિષયમાં ન પુછો કે જેને જાહેર કરી દેવામાં આવે તો તમને ખોટું લાગી જાય અને જો કુરઆન ઉતરતી વખતે પૂછશો તો તમારા ઉપર જાહેર કરી દેવામાં આવશે, જે થઈ ગયુ અલ્લાહે તેને માફ કરી દીધું અને અલ્લાહ માફ કરવાવાળો સહનશીલ છે. તફસીર(સમજુતી):- આ મનાઈનો હુકમ કુરઆનના ઉતરવાના સમયે હતો, નબી (ﷺ) પણ સહાબાને વધારે સવાલ કરવાથી