Posts

Showing posts from August, 2020

સુરહ અન્-નિસા 166,167,168

PART:-329                    ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~            કુરઆન મજીદ અલ્લાહ નું                     કલામ છે                     =======================                        પારા નંબર:- 06             (4)સુરહ અન્-નિસા          આયત નં.:-166,167,168 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ لٰـكِنِ اللّٰهُ يَشۡهَدُ بِمَاۤ اَنۡزَلَ اِلَيۡكَ‌ اَنۡزَلَهٗ بِعِلۡمِهٖ‌ ۚ وَالۡمَلٰٓئِكَةُ يَشۡهَدُوۡنَ‌ ؕ وَكَفٰى بِاللّٰهِ شَهِيۡدًا(166) (166).જે કંઈ તમારા તરફ ઉતાર્યું છે, તેના બારામાં અલ્લાહ (તઆલા) પોતે ગવાહી આપે છે કે તેને પોતાના ઈલ્મથી ઉતાર્યું છે, અને ફરિશ્તાઓ પણ ગવાહી આપે છે અને અલ્લાહ (તઆલા)ની ગવાહી પૂરતી છે. તફસીર (સમજુતી):- એટલે કે નબી(સ.અ.વ)ની રિસાલત અને તેમના પર જે નાઝિલ કરવામાં આવ્યું છે તેની ગવાહી અલ્લાહ ખુદ આપે છે, અને આપ (સ.અ.વ) પર જે ઈલ્મ (કુરઆન) નાઝિલ થયું છે તે ખાસ છે ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِنَّ الَّذِيۡنَ كَفَرُوۡا

સુરહ અન્-નિસા 164,165

PART:-328                  ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~          રસૂલો ખુશખબર આપનાર              અને ખબરદાર કરનાર છે                               =======================                      પારા નંબર:- 06             (4)સુરહ અન્-નિસા          આયત નં.:-164,165 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَرُسُلًا قَدۡ قَصَصۡنٰهُمۡ عَلَيۡكَ مِنۡ قَبۡلُ وَرُسُلًا لَّمۡ نَقۡصُصۡهُمۡ عَلَيۡكَ‌ ؕ وَكَلَّمَ اللّٰهُ مُوۡسٰى تَكۡلِيۡمًا(164) (164).અને તમારા પહેલાના ઘણા રસૂલોના કિસ્સાઓ અમે તમને વર્ણન કર્યા છે, અને ઘણા રસૂલોના નથી પણ કર્યા, અને મૂસાથી અલ્લાહે સીધી વાત કરી. તફસીર(સમજુતી):- જે રસૂલોના નામ અને તેમના કિસ્સાઓ કુરઆનમાં આવ્યા છે તેમની સંખ્યા 25 છે. (I) આદમ, (2) ઈદરીસ, (3) નૂહ, (4) હૂદ, (5) સ્વાલેહ, (6) ઈબ્રાહીમ, (7) લૂત, (8) ઈસ્માઈલ, (9) ઈસહાક, (10) યાકૂબ, (11).યુસુફ, (12) અય્યુબ, (13) સુએબ, (14) મૂસા, (15) હારૂન, (16) યુનુસ,

સુરહ અન્-નિસા 162,163

PART:-327          ~~~~~~~~~~~~~        આજની આયાતના વિષય        ~~~~~~~~~~~~~~           મજબુત ઈલ્મવાળાઓ            અને ઈમાનવાળાઓ                       =======================               પારા નંબર:- 06       (4)સુરહ અન્-નિસા          આયત નં.:-162,163 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘ لٰـكِنِ الرّٰسِخُوۡنَ فِى الۡعِلۡمِ مِنۡهُمۡ وَالۡمُؤۡمِنُوۡنَ يُـؤۡمِنُوۡنَ بِمَاۤ اُنۡزِلَ اِلَيۡكَ وَمَاۤ اُنۡزِلَ مِنۡ قَبۡلِكَ‌ وَالۡمُقِيۡمِيۡنَ الصَّلٰوةَ‌ وَالۡمُؤۡتُوۡنَ الزَّكٰوةَ وَ الۡمُؤۡمِنُوۡنَ بِاللّٰهِ وَالۡيَوۡمِ الۡاٰخِرِ ؕ اُولٰٓئِكَ سَنُؤۡتِيۡهِمۡ اَجۡرًا عَظِيۡمًا(162) (162).પરંતુ તેમનામાં જેઓ સંપૂર્ણ અને મજબૂત ઈલ્મવાળાઓ છે, અને ઈમાનવાળાઓ છે જેઓ તેના પર ઈમાન લાવે છે, જે તમારા તરફ ઉતારવામાં આવ્યું, અને જે તમારાથી પહેલા ઉતારવામાં આવ્યું અને નમાઝને કાયમ કરવાવાળા છે, ઝકાત આપવાવાળા છે, અલ્લાહ પર અને કયામતના દિવસ પર ઈમાન રાખવાવાળા છે, આવા લોકોને અમે ઘણો મોટો બદલો આપી

સુરહ અન્-નિસા 160,161

PART:-326          આજની આયાતના વિષય       ~~~~~~~~~~~~~~   અલ્લાહની નાફરમાની તેની નેઅમતો થી મેહરુમ થવાનું કારણ                       ~~~~~~~~~~~~~~                   પારા નંબર:- 06       (4)સુરહ અન્-નિસા          આયત નં.:-160,161 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘️☘️ فَبِظُلۡمٍ مِّنَ الَّذِيۡنَ هَادُوۡا حَرَّمۡنَا عَلَيۡهِمۡ طَيِّبٰتٍ اُحِلَّتۡ لَهُمۡ وَبِصَدِّهِمۡ عَنۡ سَبِيۡلِ اللّٰهِ كَثِيۡرًا(160) (160).યહૂદિઓના જુલમના કારણે અમે તેમના પર હલાલ વસ્તુઓ હરામ કરી દીધી અને તેમના અલ્લાહના માર્ગથી વધારે (લોકો)ને રોકવાના કારણે. ☘☘☘☘☘☘☘☘☘☘☘️☘️ وَّاَخۡذِهِمُ الرِّبٰوا وَقَدۡ نُهُوۡا عَنۡهُ وَاَكۡلِـهِمۡ اَمۡوَالَ النَّاسِ بِالۡبَاطِلِ‌ ؕ وَاَعۡتَدۡنَـا لِلۡـكٰفِرِيۡنَ مِنۡهُمۡ عَذَابًا اَ لِيۡمًا(161) (161). અને તેમના વ્યાજ લેવાના કારણે જેનાથી તેમને રોકી દેવામાં આવ્યા હતા, અને લોકોનો માલ નાહક લેવાથી, અને અમે તેમનામાંથી કાફિરોના માટે પીડાકારી અઝાબ તૈયાર કર્યો છે.

સુરહ અન્-નિસા 157,158,159

PART:-325          આજની આયાતના વિષય       ~~~~~~~~~~~~~~   ઈસા(અ.સ.) ને આસમાન પર ઉઠાવી લેવામાં આવે છે.             એક ભવિષ્યવાળી                       ~~~~~~~~~~~~~~                   પારા નંબર:- 06       (4)સુરહ અન્-નિસા          આયત નં.:-157,158,159 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَّقَوۡلِهِمۡ اِنَّا قَتَلۡنَا الۡمَسِيۡحَ عِيۡسَى ابۡنَ مَرۡيَمَ رَسُوۡلَ اللّٰهِ‌ ۚ وَمَا قَتَلُوۡهُ وَمَا صَلَبُوۡهُ وَلٰـكِنۡ شُبِّهَ لَهُمۡ‌ ؕ وَاِنَّ الَّذِيۡنَ اخۡتَلَـفُوۡا فِيۡهِ لَفِىۡ شَكٍّ مِّنۡهُ‌ ؕ مَا لَهُمۡ بِهٖ مِنۡ عِلۡمٍ اِلَّا اتِّبَاعَ الظَّنِّ‌ ۚ وَمَا قَتَلُوۡهُ يَقِيۡنًا (157) (157). અને તેમના એ કહેવાના કારણે કે અમે મસીહ, મરયમના પુત્ર ઈસા, અલ્લાહના રસૂલને કતલ કરી દીધા, જો કે ન તો તેઓએ કતલ કર્યો ન તેઓએ ફાંસી આપી પરંતુ તેમના માટે મામલો શંકાસ્પદ બનાવી દેવામાં આવ્યો યકીન કરો કે ઈસાના બારામાં મતભેદ કરનારાઓ તેમના બારામાં શંકામાં છે. તેઓને તેનું કોઈ ઈલ્મ નથી સિવાય અટકળો

સુરહ અન્-નિસા 155,156

PART:-324          આજની આયાતના વિષય       ~~~~~~~~~~~~~~      યહુદીઓના‌ દીલો પર મહોર મારી દેવામાં આવી છે                       ~~~~~~~~~~~~~~                   પારા નંબર:- 06       (4)સુરહ અન્-નિસા          આયત નં.:-155,156 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ فَبِمَا نَقۡضِهِمۡ مِّيۡثَاقَهُمۡ وَكُفۡرِهِمۡ بِاٰيٰتِ اللّٰهِ وَقَتۡلِهِمُ الۡاَنۡۢبِيَآءَ بِغَيۡرِ حَقٍّ وَّقَوۡلِهِمۡ قُلُوۡبُنَا غُلۡفٌ ؕ بَلۡ طَبَعَ اللّٰهُ عَلَيۡهَا بِكُفۡرِهِمۡ فَلَا يُؤۡمِنُوۡنَ اِلَّا قَلِيۡلًا(155) (155). આવું તેમના વચનભંગ કરવા અને અલ્લાહની આયતોનો ઈન્કાર કરવા અને વગર કારણે રસૂલોને કતલ કરવા અને તેમના તે કથનના કારણે થયું કે અમારા દિલ સુરક્ષિત છે. (નહિં) અલ્લાહે તેમના કુફ્રના કારણે તેમના દિલો પર મહોર મારી દીધી છે, એટલા માટે થોડાક જ ઈમાન ધરાવે છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَّبِكُفۡرِهِمۡ وَقَوۡلِهمِۡ عَلٰى مَرۡيَمَ بُهۡتَانًـا عَظِيۡمًا(156) (156). અને તેમના કુફ્રના કારણે અને મરયમ ઉપર તહોમત લ

સુરહ અન્-નિસા 153,154

PART:-323          આજની આયાતના વિષય       ~~~~~~~~~~~~~~      યહુદીઓ ની બેહુદા માંગણીઓ                       ~~~~~~~~~~~~~~                   પારા નંબર:- 06       (4)સુરહ અન્-નિસા          આયત નં.:-153,154 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ يَسۡـئَـلُكَ اَهۡلُ الۡـكِتٰبِ اَنۡ تُنَزِّلَ عَلَيۡهِمۡ كِتٰبًا مِّنَ السَّمَآءِ‌ فَقَدۡ سَاَ لُوۡا مُوۡسٰٓى اَكۡبَرَ مِنۡ ذٰ لِكَ فَقَالُوۡۤا اَرِنَا اللّٰهَ جَهۡرَةً فَاَخَذَتۡهُمُ الصّٰعِقَةُ بِظُلۡمِهِمۡ‌‌ ۚ ثُمَّ اتَّخَذُوا الۡعِجۡلَ مِنۡۢ بَعۡدِ مَا جَآءَتۡهُمُ الۡبَيِّنٰتُ فَعَفَوۡنَا عَنۡ ذٰ لِكَ‌‌‌‌ ۚ وَاٰتَيۡنَا مُوۡسٰى سُلۡطٰنًا مُّبِيۡنًا(153) (153). તમારાથી કિતાબવાળાઓ એવો પ્રશ્ન કરે છે કે તમે તેમના પર આકાશમાંથી કોઈ કિતાબ ઉતારો, તો તેઓએ મૂસા પાસે આનાથી મોટી માંગણી કરી હતી અને કહ્યું હતું કે અમને સ્પષ્ટ રીતે અલ્લાહને દેખાડો, પછી તેમને વીજળીએ ઘેરી લીધા તેમના જુલમના કારણે, ત્યારબાદ તેમણે સ્પષ્ટ નિશાનીઓ આવી ગયા પછી વાછરડ

સુરહ અન્-નિસા 150,151,152

PART:-322          આજની આયાતના વિષય       ~~~~~~~~~~~~~~      અમ્બિયા અને રસૂલો પર ઈમાન   લાવવુ વાજીબ(ફર્ઝ) છે                       ~~~~~~~~~~~~~~                   પારા નંબર:- 06       (4)સુરહ અન્-નિસા          આયત નં.:-150,151,152 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِنَّ الَّذِيۡنَ يَكۡفُرُوۡنَ بِاللّٰهِ وَرُسُلِهٖ وَيُرِيۡدُوۡنَ اَنۡ يُّفَرِّقُوۡا بَيۡنَ اللّٰهِ وَرُسُلِهٖ وَيَقُوۡلُوۡنَ نُؤۡمِنُ بِبَعۡضٍ وَّنَكۡفُرُ بِبَعۡضٍۙ وَّيُرِيۡدُوۡنَ اَنۡ يَّتَّخِذُوۡا بَيۡنَ ذٰ لِكَ سَبِيۡلًا(150) (150).જે લોકો અલ્લાહ અને તેના રસૂલો પર ઈમાન નથી રાખતા અને ઈચ્છે છે કે અલ્લાહ અને તેના રસૂલની વચ્ચે જુદાઈ કરે અને કહે છે કે અમે કોઈને માનીએ છીએ અને કોઈને નથી માનતા અને (કુફ્ર તથા ઈમાન) વચ્ચે માર્ગ બનાવવા ઈચ્છે છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ اُولٰٓئِكَ هُمُ الۡـكٰفِرُوۡنَ حَقًّا‌ ۚ وَ اَعۡتَدۡنَا لِلۡكٰفِرِيۡنَ عَذَابًا مُّهِيۡنًا(151) (151).યકીન કરો, કે આ બધા લોકો અસલ કાફિરો છે, અને ક

સુરહ અન્-નિસા 148,149

PART:-321         આજની આયાતના વિષય       ~~~~~~~~~~~~~~ બુરાઈઓ ફેલાવવી ખરાબ કામ છે       ~~~~~~~~~~~~~~            પારા નંબર:- 06       (4)સુરહ અન્-નિસા          આયત નં.:-148,149 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ لَا يُحِبُّ اللّٰهُ الۡجَــهۡرَ بِالسُّوۡٓءِ مِنَ الۡقَوۡلِ اِلَّا مَنۡ ظُلِمَ‌ؕ وَكَانَ اللّٰهُ سَمِيۡعًا عَلِيۡمًا‏(148) (148).અલ્લાહ બુરાઈ ની સાથે ઊંચી આવાઝ થી મુહબ્બત નથી કરતો પરંતુ મજલૂમ ને (જેના સાથે અન્યાય કરવામાં આવ્યો હોય) તેની પરવાનગી છે અને અલ્લાહ સાંભળનાર અને જાણનાર છે. તફસીર (સમજુતી):- શરિઅતે હુકમ આપ્યો છે કે કોઈ ની બુરાઈ જુઓ તો તેની ચર્ચા જાહેરમાં ન કરો પરંતુ તેને એકલતામાં લઈ જઈને સમજાવો,એવી જ રીતે ખુલેઆમ બુરાઈ કરવુ સખત નાપસંદ કરવામાં આવે છે, બુરાઈ હરગીઝ નાપસંદ છે એ પછી પરદા ની અંદર પર કેમ ન હોય અને સરેઆમ બુરાઈ કરવી સૌથી મોટો જુલ્મ છે. પરંતુ જો જે જાલિમ બીજાઓ ઉપર જુલ્મ જ કરતો હોય તો તેના જુલમને જાહેર કરી શકો છો કારણકે તેના થી ફાયદો એ કે અન્ય લોકો

સુરહ અન્-નિસા 146,147

PART:-320                પારા નંબર:- 05       (4)સુરહ અન્-નિસા          આયત નં.:-146,147         ☘☘☘☘☘☘☘☘☘☘☘                         اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِلَّا الَّذِيۡنَ تَابُوۡا وَاَصۡلَحُوۡا وَاعۡتَصَمُوۡا بِاللّٰهِ وَاَخۡلَصُوۡا دِيۡنَهُمۡ لِلّٰهِ فَاُولٰٓئِكَ مَعَ الۡمُؤۡمِنِيۡنَ‌ ؕ وَسَوۡفَ يُـؤۡتِ اللّٰهُ الۡمُؤۡمِنِيۡنَ اَجۡرًا عَظِيۡمًا‏(146) (146). હાં જો માફી માંગી લે અને સુધાર કરી લે અને અલ્લાહ (તઆલા) પર વિશ્વાસ કરે અને સાચી રીતે અલ્લાહના માટે જ ધર્મના કામ કરે, તો આવા લોકો ઈમાનવાળાઓની સાથે છે અલ્લાહ (તઆલા) ઈમાનવાળાઓને ધણો મોટો બજલો આપશે. તફસીર (સમજુતી):- એટલે કે મુનાફિકોમાથી જે આ ચાર વાતોનું સાચા દિલથી પાલન કરશે તે જહન્નમમાં જવાને બદલે જન્નતમાં ઈમાનવાળાઓના સાથે હશે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ مَا يَفۡعَلُ اللّٰهُ بِعَذَابِكُمۡ اِنۡ شَكَرۡتُمۡ وَاٰمَنۡتُمۡ‌ ؕ وَكَانَ اللّٰهُ شَاكِرًا عَلِيۡمًا(147) (147). અલ્લાહ (તઆલા) તમને સજા આપીને શું કરશે, જો તમે શુક્રગ

સુરહ અન્-નિસા 144,145

PART:-319                પારા નંબર:- 05       (4)સુરહ અન્-નિસા          આયત નં.:-144,145         ☘☘☘☘☘☘☘☘☘☘☘                            આજની આયાતના વિષય     ~~~~~~~~~~~~~~         કાફિરોને દોસ્ત ન બનાવો મુનાફિકોનો હસરત ભર્યો અન્જામ    ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ يٰۤـاَيُّهَا الَّذِيۡنَ اٰمَنُوۡا لَا تَتَّخِذُوا الۡكٰفِرِيۡنَ اَوۡلِيَآءَ مِنۡ دُوۡنِ الۡمُؤۡمِنِيۡنَ‌ؕ اَ تُرِيۡدُوۡنَ اَنۡ تَجۡعَلُوۡا لِلّٰهِ عَلَيۡكُمۡ سُلۡطٰنًا مُّبِيۡنًا(144) (144).અય ઈમાનવાળાઓ! ઈમાનવાળાઓને છોડીને કાફિરોને દોસ્ત ન બનાવો, શું તમે એવું ઈચ્છો છો કે પોતાની ઉપર અલ્લાહ (તઆલા)ની સ્પષ્ટ દલીલ કાયમ કરી લો? તફસીર (સમજુતી):- એટલે કે અલ્લાહે કાફિરો સાથે દોસ્તી કરવાની ના પાડી છે છતાંય તમે દોસ્તી કરો તો અલ્લાહ તમને સજા આપે તેની દલીલ આપો છો. ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِنَّ الۡمُنٰفِقِيۡنَ فِى الدَّرۡكِ الۡاَسۡفَلِ مِنَ النَّارِ‌ ۚ وَلَنۡ تَجِدَ لَهُمۡ نَصِيۡرًا(145) (145).મુનાફિકો તો

સુરહ અન્-નિસા 142,143

PART:-318                પારા નંબર:- 05       (4)સુરહ અન્-નિસા          આયત નં.:-142,143         ☘☘☘☘☘☘☘☘☘☘☘                            આજની આયાતના વિષય     ~~~~~~~~~~~~~~      મુનાફિકોની ચાલ  અને ફરેબ ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِنَّ الۡمُنٰفِقِيۡنَ يُخٰدِعُوۡنَ اللّٰهَ وَهُوَ خَادِعُوْهُمۡ‌ ۚ وَاِذَا قَامُوۡۤا اِلَى الصَّلٰوةِ قَامُوۡا كُسَالٰى ۙ يُرَآءُوۡنَ النَّاسَ وَلَا يَذۡكُرُوۡنَ اللّٰهَ اِلَّا قَلِيۡلًا(142) (142). બેશક મુનાફિકો અલ્લાહ (તઆલા)થી છેતરપિંડી કરી રહ્યા છે, અને તે તેમને તેમની છેતરપિંડીનો બદલો આપવાવાળો છે, અને જ્યારે નમાઝ માટે ઊભા થાય છે, તો ઘણી સુસ્તીની હાલતમાં ઊભા થાય છે, ફક્ત લોકોને દેખાડે છે અને અલ્લાહનો ઝિક્ર ઘણો ઓછો કરે છે. તફસીર(સમજુતી):- નમાઝ ઈસ્લામનો ખાસ અરમાન છે અને સૌથી મોટો અમલ છે અને તેમાં પણ તેઓ આળસ અને સુસ્તીનો દેખાવ કરતા હતા. કેમ કે તેમના દિલ ઈમાન અને અલ્લાહનો ડર તથા પવિત્રતાથી વંચિત હતા. આ જ કારણ હતું કે ઈશા અને ફજ

સુરહ અન્-નિસા 141

PART:-317                પારા નંબર:- 05       (4)સુરહ અન્-નિસા          આયત નં.:-141         ☘☘☘☘☘☘☘☘☘☘☘                            આજની આયાતના વિષય     ~~~~~~~~~~~~~~        મુનાફિકો નો હાલ ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ الَّذِيۡنَ يَتَرَ بَّصُوۡنَ بِكُمۡ‌ ۚ فَاِنۡ كَانَ لَـكُمۡ فَتۡحٌ مِّنَ اللّٰهِ قَالُـوۡۤا اَلَمۡ نَـكُنۡ مَّعَكُمۡ ‌ ۖ وَاِنۡ كَانَ لِلۡكٰفِرِيۡنَ نَصِيۡبٌۙ قَالُـوۡۤا اَلَمۡ نَسۡتَحۡوِذۡ عَلَيۡكُمۡ وَنَمۡنَعۡكُمۡ مِّنَ الۡمُؤۡمِنِيۡنَ‌ ؕ فَاللّٰهُ يَحۡكُمُ بَيۡنَكُمۡ يَوۡمَ الۡقِيٰمَةِ ‌ؕ وَلَنۡ يَّجۡعَلَ اللّٰهُ لِلۡكٰفِرِيۡنَ عَلَى الۡمُؤۡمِنِيۡنَ سَبِيۡلًا(141) 141).જેઓ તમારા બારામાં રાહ જોઈ રહ્યા છે, પછી જો તમારી જીત અલ્લાહ તરફથી હોય તો તેઓ કહે છે કે શું અમે તમારી સાથે ન હતા? અને જો કાફિરોને થોડી ઘણી સફળતા મળે છે તો કહે છે શું અમે તમને ઘેરી લીધા ન હતા અને મુસલમાનોથી બચાવ્યા ન હતા? તો કયામતના દિવસે અલ્લાહ જ તમારી વચ્ચે ફેંસલો કરશે અને અલ્લા

સુરહ અન્-નિસા 139,140

PART:-316                પારા નંબર:- 05       (4)સુરહ અન્-નિસા          આયત નં.:-139,140         ☘☘☘☘☘☘☘☘☘☘☘                            આજની આયાતના વિષય     ~~~~~~~~~~~~~~        કાફિરોને દોસ્ત ન બનાવો  ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ الَّذِيۡنَ يَتَّخِذُوۡنَ الۡـكٰفِرِيۡنَ اَوۡلِيَآءَ مِنۡ دُوۡنِ الۡمُؤۡمِنِيۡنَ‌ ؕ اَيَبۡتَغُوۡنَ عِنۡدَهُمُ الۡعِزَّةَ فَاِنَّ الۡعِزَّةَ لِلّٰهِ جَمِيۡعًا(139) (139).જે મુસલમાનોને છોડીને કાફિરોને દોસ્ત બનાવે છે શું તેઓ તેમની પાસે ઈજ્જત શોધી રહ્યા છે ? (તો યાદ રહે કે) તમામ ઈજ્જત અલ્લાહના અધિકારમાં છે. તફસીર (સમજુતી):- એટલે કે ઈજ્જત કાફિરો સાથે મુહબ્બત રાખવાથી નહીં મળે, કારણકે આ તો અલ્લાહના ઈખ્તિયાર મા છે અને તે પોતાના ફરમાબરદારોને જ આપે છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَقَدۡ نَزَّلَ عَلَيۡكُمۡ فِى الۡـكِتٰبِ اَنۡ اِذَا سَمِعۡتُمۡ اٰيٰتِ اللّٰهِ يُكۡفَرُ بِهَا وَيُسۡتَهۡزَاُبِهَا فَلَا تَقۡعُدُوۡا مَعَهُمۡ حَتّٰى يَخُوۡضُوۡا فِىۡ حَدِ

સુરહ અન્-નિસા 137,138

PART:-315                પારા નંબર:- 05       (4)સુરહ અન્-નિસા          આયત નં.:-137,138         ☘☘☘☘☘☘☘☘☘☘☘                            આજની આયાતના વિષય     ~~~~~~~~~~~~~~        ઈસ્લામથી ફરી જવાની સજા  ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِنَّ الَّذِيۡنَ اٰمَنُوۡا ثُمَّ كَفَرُوۡا ثُمَّ اٰمَنُوۡا ثُمَّ كَفَرُوۡا ثُمَّ ازۡدَادُوۡا كُفۡرًا لَّمۡ يَكُنِ اللّٰهُ لِيَـغۡفِرَ لَهُمۡ وَلَا لِيَـهۡدِيَهُمۡ سَبِيۡلًا(137) 137).બેશક તે લોકો જેઓ ઈમાન લાવ્યા પછી ઈન્કાર કર્યો, ફરી ઈમાન લાવ્યા ફરી ઈન્કાર કર્યો અને ઈન્કાર કરવામાં વધી ગયા, અલ્લાહ હકીકતમાં તેમને માફ નહિં કરે અને ન સીધો માર્ગ દેખાડશે. તફસીર (સમજુતી):- અમુક મુફ્ફસિરિન કહે છે કે આ આયત યહુદીઓ વિષે છે જેઓ એ મુસા(અ.સ) પર ઈમાન લાવીને પછી ઈન્કાર કર્યો પછી ઈસા(અ.સ) પર ઈમાન લાવીને ઈન્કાર કર્યો અને તેઓએ મુહંમદ (સ.અ.વ) નો પર ઈન્કાર કર્યો જ્યારે અમુક મુફ્ફસિરિન નુ કહેવુ છે કે આ આયત મુનાફિકો વિષે છે જેઓ મુસલમાનોની મહેફીલ

સુરહ અન્-નિસા 135,136

PART:-314                પારા નંબર:- 05       (4)સુરહ અન્-નિસા          આયત નં.:-135,136         ☘☘☘☘☘☘☘☘☘☘☘                            આજની આયાતના વિષય     ~~~~~~~~~~~~~~           ઈન્સાફ ને અપનાવો ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ يٰۤـاَيُّهَا الَّذِيۡنَ اٰمَنُوۡا كُوۡنُوۡا قَوَّامِيۡنَ بِالۡقِسۡطِ شُهَدَآءَ لِلّٰهِ وَلَوۡ عَلٰٓى اَنۡفُسِكُمۡ اَوِ الۡوَالِدَيۡنِ وَالۡاَقۡرَبِيۡنَ‌ ؕ اِنۡ يَّكُنۡ غَنِيًّا اَوۡ فَقِيۡرًا فَاللّٰهُ اَوۡلٰى بِهِمَا‌ فَلَا تَتَّبِعُوا الۡهَوٰٓى اَنۡ تَعۡدِلُوۡا ‌ۚ وَاِنۡ تَلۡوٗۤا اَوۡ تُعۡرِضُوۡا فَاِنَّ اللّٰهَ كَانَ بِمَا تَعۡمَلُوۡنَ خَبِيۡرًا‏(135) 135).અય ઈમાનવાળાઓ! ન્યાય પર મજબૂત રહેનારા અને અલ્લાહ માટે સાચી ગવાહી આપનારા બની જાઓ, ભલે તે તમારા પોતાના અને માતાપિતાના અને રિશ્તેદારો' ના વિરુદ્ધ હોય, જો તે વ્યક્તિ ધનવાન હોય તો અથવા ગરીબ હોય તો તે બંને કરતા અલ્લાહનો સંબંધ વધારે છે, એટલા માટે ન્યાય કરવામાં મનમાની ન કરો અને જો ખોટ

સુરહ અન્-નિસા 133,134

PART:-313                પારા નંબર:- 05       (4)સુરહ અન્-નિસા          આયત નં.:-133,134         ☘☘☘☘☘☘☘☘☘☘☘                            આજની આયાતના વિષય     ~~~~~~~~~~~~~~       તમારા બદલે બીજાને લઈ આવે ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِنۡ يَّشَاۡ يُذۡهِبۡكُمۡ اَيُّهَا النَّاسُ وَيَاۡتِ بِاٰخَرِيۡنَ‌ؕ وَكَانَ اللّٰهُ عَلٰى ذٰلِكَ قَدِيۡرًا‏(133) 133).હે લોકો! જો તે ઈચ્છે તો તમને બધાને લઈ જાય અને બીજાને લઈ આવે, અને અલ્લાહ આના પર સંપૂર્ણ કુદરત ધરાવનાર છે. તફસીર (સમજુતી):- અહીં અલ્લાહની કુદરતનો ઈઝહાર કરવામાં આવ્યો છે અલ્લાહને તમારી કોઈ જરૂર નથી જો તમે તેના અહકામ નુ પાલન નહીં કરો તો તમને હટાવીને તમારા બદલામાં બીજાને પણ લાવી શકે છે જેવું કે "સુરહ મુહમ્મદ" મા આયત નંબર ૩૮ માં કહેવામાં આવે છે (وَاِنۡ تَتَوَلَّوۡا يَسۡتَـبۡدِلۡ قَوۡمًا غَيۡرَكُمۡ ۙ ثُمَّ لَا يَكُوۡنُوۡۤا اَمۡثَالَـكُم) ("અને જો તમે ફરી જશો તો એ તમારી જગ્યા પર બીજાને લાવી દેશે અન

સુરહ અન્-નિસા 131,132

PART:-312                પારા નંબર:- 05       (4)સુરહ અન્-નિસા          આયત નં.:-131,132         ☘☘☘☘☘☘☘☘☘☘☘                            આજની આયાતના વિષય     ~~~~~~~~~~~~~~    અલ્લાહ કામ બનાવવા માટે પૂરતો છે ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَلِلّٰهِ مَا فِى السَّمٰوٰتِ وَمَا فِى الۡاَرۡضِ ‌ؕ وَلَـقَدۡ وَصَّيۡنَا الَّذِيۡنَ اُوۡتُوا الۡكِتٰبَ مِنۡ قَبۡلِكُمۡ وَاِيَّاكُمۡ اَنِ اتَّقُوا اللّٰهَ‌ ؕ وَاِنۡ تَكۡفُرُوۡا فَاِنَّ لِلّٰهِ مَا فِى السَّمٰوٰتِ وَمَا فِى الۡاَرۡضِ‌ؕ وَكَانَ اللّٰهُ غَنِيًّا حَمِيۡدًا‏(131) 131).અને આકાશો અને ધરતીમાં જે કંઈ છે તે બધું અલ્લાહનું જ છે અને અમે તમારાથી પહેલાના લોકો જેમને કિતાબ આપવામાં આવી, તેઓને અને તમોને એ જ હુકમ આપવામાં આવ્યો કે અલ્લાહથી ડરો અને જો તમે ન માનો તો બેશક જે કંઈ આકાશો અને ધરતીમાં છે બધું અલ્લાહનું જ છે અને અલ્લાહ બેનિયાઝ, તમામ પ્રશંસાનો અધિકારી છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَلِلّٰهِ مَا فِى السَّمٰوٰتِ وَمَا فِى الۡاَرۡضِ ‌ؕ

સુરહ અન્-નિસા 129,130

PART:-311                પારા નંબર:- 05       (4)સુરહ અન્-નિસા          આયત નં.:-129,130         ☘☘☘☘☘☘☘☘☘☘☘                            આજની આયાતના વિષય     ~~~~~~~~~~~~~~       અન્યાય થી બચો ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَلَنۡ تَسۡتَطِيۡعُوۡۤا اَنۡ تَعۡدِلُوۡا بَيۡنَ النِّسَآءِ وَلَوۡ حَرَصۡتُمۡ‌ فَلَا تَمِيۡلُوۡا كُلَّ الۡمَيۡلِ فَتَذَرُوۡهَا كَالۡمُعَلَّقَةِ‌ ؕ وَاِنۡ تُصۡلِحُوۡا وَتَتَّقُوۡا فَاِنَّ اللّٰهَ كَانَ غَفُوۡرًا رَّحِيۡمًا(129) 129).અને તમે પત્નિઓ વચ્ચે ક્યારેય ન્યાય કરી શકો નહિં, ભલેને તેની ઈચ્છા રાખો, એટલા માટે તમે(એકની તરફ) પૂરી રીતે ન ઝૂકી જાઓ કે બીજીને અધ્ધર લટકતી છોડી દો, અને જો તમે સુધાર કરી લો અને(અન્યાયથી) બચો તો બેશક અલ્લાહ દરગુજર કરનાર, મહેરબાન છે. તફસીર (સમજુતી):- " ક્યારેય ન્યાય કરી શકો નહિં, (ભલેને તેની ઈચ્છા રાખો,)" થી મુરાદ દિલી મુહબ્બત છે એટલે કે એક કરતાં વધારે પત્નીઓ હોય તો તમે તમારી ફિતરત પ્રમાણે એક ને જ દિલ

સુરહ અન્-નિસા 128

PART:-310               પારા નંબર:- 05       (4)સુરહ અન્-નિસા          આયત નં.:-128         ☘☘☘☘☘☘☘☘☘☘☘                           આજની આયાતના વિષય     ~~~~~~~~~~~~~~    પરસ્પર સુલેહ કરવાની સલાહ ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَاِنِ امۡرَاَةٌ خَافَتۡ مِنۡۢ بَعۡلِهَا نُشُوۡزًا اَوۡ اِعۡرَاضًا فَلَا جُنَاحَ عَلَيۡهِمَاۤ اَنۡ يُّصۡلِحَا بَيۡنَهُمَا صُلۡحًا‌ ؕ وَالصُّلۡحُ خَيۡرٌ‌ ؕ وَاُحۡضِرَتِ الۡاَنۡفُسُ الشُّحَّ‌ ؕ وَاِنۡ تُحۡسِنُوۡا وَتَتَّقُوۡا فَاِنَّ اللّٰهَ كَانَ بِمَا تَعۡمَلُوۡنَ خَبِيۡرًا(128) 128).અને જો કોઈ સ્ત્રીને પોતાના પતિના દુર્વ્યવહાર  અને ઉપેક્ષાનો ડર હોય તો બંનેએ પરસ્પર સુલેહ કરી લેવામાં કોઈ બૂરાઈ નથી' અને સુલેહ બહેતર છે, અને લાલચ દરેકના મનમાં સામેલ કરી દેવામાં આવી છે, અને જો તમે અહેસાન કરો અને તકવો અપનાવો તો અલ્લાહ તમારા કરતૂતોથી વાકેફ છે. તફસીર(સમજૂતી):- પતિ જો કોઈ કારણસર પોતાની પત્નીને પસંદ ન કરે અને તેનાથી દૂરી અને ઉપેક્ષા અને ઈન્કાર રોજનો અમલ

સુરહ અન્-નિસા 127

PART:-309               પારા નંબર:- 05       (4)સુરહ અન્-નિસા          આયત નં.:-127         ☘☘☘☘☘☘☘☘☘☘☘                           આજની આયાતના વિષય     ~~~~~~~~~~~~~~    યતીમ સ્ત્રીઓ વિશે કેટલીક હિદાયતો ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَيَسۡتَفۡتُوۡنَكَ فِى النِّسَآءِ ‌ؕ قُلِ اللّٰهُ يُفۡتِيۡكُمۡ فِيۡهِنَّ ۙ وَمَا يُتۡلٰى عَلَيۡكُمۡ فِى الۡكِتٰبِ فِىۡ يَتٰمَى النِّسَآءِ الّٰتِىۡ لَا تُؤۡتُوۡنَهُنَّ مَا كُتِبَ لَهُنَّ وَتَرۡغَبُوۡنَ اَنۡ تَـنۡكِحُوۡهُنَّ وَالۡمُسۡتَضۡعَفِيۡنَ مِنَ الۡوِلۡدَانِ ۙ وَاَنۡ تَقُوۡمُوۡا لِلۡيَتٰمٰى بِالۡقِسۡطِ‌ ؕ وَمَا تَفۡعَلُوۡا مِنۡ خَيۡرٍ فَاِنَّ اللّٰهَ كَانَ بِهٖ عَلِيۡمًا(127) 127).તેઓ સ્ત્રીઓના વિષે તમને પ્રશ્ન કરે છે તમે કહી દો કે અલ્લાહ પોતે તમને તેમના વિષે હુકમ આપે છે અને જે કંઈ કિતાબ (કુરઆન)માં તમારી સામે પઢવામાં આવે છે, તે અનાથ સ્ત્રીઓના વિષે જેમને તમે તેમનો અધિકાર નથી આપતા, અને તેમનાથી નિકાહ કરવા ઈચ્છો છો, અને કમજોર બાળકોના વિષે

સુરહ અન્-નિસા 123,124,125,126

PART:-308                પારા નંબર:- 05       (4)સુરહ અન્-નિસા          આયત નં.:-123,124,                  125,126         ☘☘☘☘☘☘☘☘☘☘☘                            આજની આયાતના વિષય     ~~~~~~~~~~~~~~    સૌથી મોટી ફઝીલત ઈસ્લામ છે ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ لَـيۡسَ بِاَمَانِيِّكُمۡ وَلَاۤ اَمَانِىِّ اَهۡلِ الۡـكِتٰبِ‌ؕ مَنۡ يَّعۡمَلۡ سُوۡٓءًا يُّجۡزَ بِهٖۙ وَ لَا يَجِدۡ لَهٗ مِنۡ دُوۡنِ اللّٰهِ وَلِيًّا وَّلَا نَصِيۡرًا(123) 123).તમારી તમન્નાઓ અને કિતાબવાળાઓની તમન્નાઓથી કશું થવાનું નથી, જે ખોટું કરશે તેની સજા પામશે અને અલ્લાહના સિવાય પોતાનો કોઈ દોસ્ત અને મદદગાર નહિં પામે. તફસીર(સમજુતી):- જેવી રીતે કે અહલે કિતાબ પોતાના વિષે મોટી ખુશફહેમી મા પડેલા હતાં જેને અલ્લાહએ ખુશફહેમી માંથી ગલતફહેમી બદલી નાખીને કહે છે કે તમન્નાઓ અને આરઝુઓથી કશું થવાનું નથી, "તમારી તમન્નાઓ" થી મુરાદ મુસલમાનોને કહેવામાં આવે છે કે જેના જેવા નામ-એ-આમાલ  હશે તેને તેવું મળશ

સુરહ અન્-નિસા 120,121,122

PART:-307               પારા નંબર:- 05       (4)સુરહ અન્-નિસા          આયત નં.:-120,121,122       ☘☘☘☘☘☘☘☘☘☘☘                           આજની આયાતના વિષય     ~~~~~~~~~~~~~~ શયતાનના જુઠ્ઠા વાયદા અને અલ્લાહનો સાચો વાયદો ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ يَعِدُهُمۡ وَيُمَنِّيۡهِمۡ‌ ؕ وَمَا يَعِدُهُمُ الشَّيۡـطٰنُ اِلَّا غُرُوۡرًا‏(120) 120).તે તેમનાથી (જુબાની) વાયદો કરતો રહેશે અને લીલાછમ બગીચા બતાવતો રહેશે (પરંતુ યાદ રાખો) શયતાનના જે વચનો તેમના સાથે છે તે પૂરી રીતે ધોખો છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ اُولٰٓئِكَ مَاۡوٰٮهُمۡ جَهَـنَّمُ وَلَا يَجِدُوۡنَ عَنۡهَا مَحِيۡصًا(121) 121).આ તે લોકો છે જેમનું ઠેકાણું જહન્નમ છે, જ્યાંથી તેઓને છૂટકારો નહિ મળે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَالَّذِيۡنَ اٰمَنُوۡا وَعَمِلُوا الصّٰلِحٰتِ سَنُدۡخِلُهُمۡ جَنّٰتٍ تَجۡرِىۡ مِنۡ تَحۡتِهَا الۡاَنۡهٰرُ خٰلِدِيۡنَ فِيۡهَاۤ اَبَدًا‌ ؕ وَعۡدَ اللّٰهِ حَقًّا‌ ؕ وَمَنۡ اَصۡدَقُ مِنَ اللّٰهِ قِيۡلًا(122) 122).અને જેઓ ઈમાન લાવે અન

સુરહ અન્-નિસા 117,118,119

PART:-306                પારા નંબર:- 05       (4)સુરહ અન્-નિસા          આયત નં.:-117,118,119         ☘☘☘☘☘☘☘☘☘☘☘                            આજની આયાતના વિષય     ~~~~~~~~~~~~~~ શિર્ક સૌથી મોટો જુર્મ છે શયતાનની દોસ્તી ખુલ્લું નુકસાન ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِنۡ يَّدۡعُوۡنَ مِنۡ دُوۡنِهٖۤ اِلَّاۤ اِنٰـثًـا‌ ۚ وَاِنۡ يَّدۡعُوۡنَ اِلَّا شَيۡـطٰنًا مَّرِيۡدًا(117) 117).તેઓ તો અલ્લાહ (તઆલા)ને છોડીને ફક્ત દેવીઓને પોકારે છે અને હકીકતમાં તેઓ દુષ્ટ શયતાનને પોકારે છે. તફસીર (સમજુતી):- (ઈનાસ)=(સ્ત્રીઓ)થી આશય મૂર્તિઓ છે, જેમના નામ સ્ત્રીલિંગમાંથી હતા. જેમ કે  (લાત),(ઉજજા),(મનાત) અને (નાઈલહ) વગેરે. અથવા તેનાથી આશય ફરિશ્તાઓ છે કેમકે અરબના મૂર્તિપૂજકો ફરિશ્તાઓને અલ્લાહની પુત્રીઓ સમજતા હતા અને તેમની બંદગી કરતા હતા. મૂર્તિ, ફરિશ્તાઓ અને બીજા લોકોની બંદગી હકીકતમાં શયતાનની બંદગી છે. કેમકે શયતાન જ મનુષ્યને અલ્લાહના દરવાજાથી ભટકાવીને બીજાઓના દરબારમાં અને ચોખટ પર ઝુક

સુરહ અન્-નિસા 115,116

PART:-305               પારા નંબર:- 05       (4)સુરહ અન્-નિસા          આયત નં.:-115,116         ☘☘☘☘☘☘☘☘☘☘☘                           આજની આયાતના વિષય     ~~~~~~~~~~~~~~  રસુલ(ﷺ) નુ અનુસરણ ન‌ કરવું તે ઈસ્લામમાંથી નીકળી જવા જેવું છે શિર્ક સૌથી મોટો જુર્મ છે ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَمَنۡ يُّشَاقِقِ الرَّسُوۡلَ مِنۡۢ بَعۡدِ مَا تَبَيَّنَ لَـهُ الۡهُدٰى وَ يَـتَّبِعۡ غَيۡرَ سَبِيۡلِ الۡمُؤۡمِنِيۡنَ نُوَلِّهٖ مَا تَوَلّٰى وَنُصۡلِهٖ جَهَـنَّمَ‌ ؕ وَسَآءَتۡ مَصِيۡرًا (115) 115).અને જે કોઈ સત્ય માર્ગને સ્પષ્ટ થઈ ગયા પછી રસૂલ (ﷺ)નો વિરોધ કરશે અને મુસલમાનોના માર્ગ સિવાય બીજા કોઈ માર્ગની શોધ કરશે, અમે તેને તેની તરફ ફેરવી દઈશું જેની તરફ તે ફરતો હોય, પછી અમે તેને જહન્નમમાં ઝોંકીશું અને તે ઘણી ખરાબ જગ્યા છે. તફસીર (સમજુતી):- હિદાયત સ્પષ્ટ થઈ ગયા પછી રસૂલ (ﷺ)ના વિરુધ્ધ અને મુસલમાનોના રસ્તાને છોડી બીજા રસ્તાનું અનુસરણ કરવું ઈસ્લામમાંથી નીકળી જવા જેવું છે. જેના પર અહિંય

સુરહ અન્-નિસા 113,114

PART:-304                પારા નંબર:- 05       (4)સુરહ અન્-નિસા          આયત નં.:-113,114         ☘☘☘☘☘☘☘☘☘☘☘                            આજની આયાતના વિષય     ~~~~~~~~~~~~~~ અલ્લાહની મહેરબાની  નેક કામ કરો તો અલ્લાહની મરજી પ્રાપ્ત કરવા માટે કરો ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَلَوۡلَا فَضۡلُ اللّٰهِ عَلَيۡكَ وَرَحۡمَتُهٗ لَهَمَّتۡ طَّآئِفَةٌ مِّنۡهُمۡ اَنۡ يُّضِلُّوۡكَ ؕ وَمَا يُضِلُّوۡنَ اِلَّاۤ اَنۡفُسَهُمۡ‌ وَمَا يَضُرُّوۡنَكَ مِنۡ شَىۡءٍ ‌ؕ وَاَنۡزَلَ اللّٰهُ عَلَيۡكَ الۡكِتٰبَ وَالۡحِكۡمَةَ وَعَلَّمَكَ مَا لَمۡ تَكُنۡ تَعۡلَمُ‌ؕ وَكَانَ فَضۡلُ اللّٰهِ عَلَيۡكَ عَظِيۡمًا(113) 113).અને જો તમારા પર અલ્લાહની મહેરબાની અને ૨હમત ન હોત તો તેમના એક જૂથે તમને ગુમરાહ કરવાની સાઝિશ કરી લીધી હતી, પરંતુ તેઓ પોતાને ગુમરાહ કરતા રહ્યા અને તેઓ તમને કોઈ નુકસાન પહોંચાડી શકતા નથી અને અલ્લાહે તમારા પર કિતાબ અને ઈલ્મ ઉતાર્યું છે અને તમે જેને જાણતા ન હતા તેનું ઈલ્મ આપ્યું છે અને તમ

સુરહ અન્-નિસા 110,111,112

PART:-303                પારા નંબર:- 05       (4)સુરહ અન્-નિસા         આયત નં.:-110,111,112         ☘☘☘☘☘☘☘☘☘☘☘                            આજની આયાતના વિષય     ~~~~~~~~~~~~~~   કોઈ કોઈનો બોજ નહીં ઉપાડે    નિર્દોષ પર આરોપ લગાવવો સૌથી મોટો અપરાધ ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَ مَنۡ يَّعۡمَلۡ سُوۡٓءًا اَوۡ يَظۡلِمۡ نَفۡسَهٗ ثُمَّ يَسۡتَغۡفِرِ اللّٰهَ يَجِدِ اللّٰهَ غَفُوۡرًا رَّحِيۡمًا(110) 110).અને જે પણ કોઈ બુરાઈ કરે અથવા પોતે પોતાના પર જુલમ કરે, પછી અલ્લાહથી માફી માંગે તો અલ્લાહને દરગુજર કરનાર મહેરબાન પામશે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَمَنۡ يَّكۡسِبۡ اِثۡمًا فَاِنَّمَا يَكۡسِبُهٗ عَلٰى نَفۡسِهٖ‌ؕ وَكَانَ اللّٰهُ عَلِيۡمًا حَكِيۡمًا(111) 111).અને જે કોઈ  ગુનાહ કરે છે તેનો બોજ તેના પર છે, અને અલ્લાહ જાણવાવાળો અને હિકમતવાળો છે. તફસીર (સમજુતી):- આ વિષયમાં બીજી આયતમાં અલ્લાહ ફરમાવે છે. “કોઈ બોજ ઉઠાવવાવાળો કોઈ બીજાનો બોજ નહિ ઉઠાવે” (સૂરઃ બની ઈસરાઈલ-15) એટલે કે ક

સુરહ અન્-નિસા 105,106,107,108,109

PART:-302               પારા નંબર:- 05       (4)સુરહ અન્-નિસા          આયત નં.:-105,106            107,108,109                      ☘☘☘☘☘☘☘☘☘☘☘                            આજની આયાતના વિષય     ~~~~~~~~~~~~~~       આ કિતાબ સત્યની સાથે‌ ઉતારે લી છે.     ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِنَّاۤ اَنۡزَلۡنَاۤ اِلَيۡكَ الۡكِتٰبَ بِالۡحَـقِّ لِتَحۡكُمَ بَيۡنَ النَّاسِ بِمَاۤ اَرٰٮكَ اللّٰهُ‌ ؕ وَلَا تَكُنۡ لِّـلۡخَآئِنِيۡنَ خَصِيۡمًا(105) 105).બેશક અમે તમારા તરફ સત્યની સાથે કિતાબ ઉતારી છે, જેથી તમે લોકો વચ્ચે તેના હિસાબથી ફેંસલો કરો જેનાથી અલ્લાહ (તઆલા)એ તમને વાકેફ કર્યા, અને ખયાનત કરનારાઓના હિમાયતી ન બનો. ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَّاسۡتَغۡفِرِ اللّٰهَ‌ ؕ اِنَّ اللّٰهَ كَانَ غَفُوۡرًا رَّحِيۡمًا‌(106) 106).અને અલ્લાહ (તઆલા)થી માફી માંગો, બેશક અલ્લાહ (તઆલા) દરગુજર કરનાર મહેરબાન છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَلَا تُجَادِلۡ عَنِ الَّذِيۡنَ يَخۡتَانُوۡنَ اَنۡفُسَهُمۡ‌ ؕ اِنَّ اللّٰهَ

સુરહ અન્-નિસા 103,104

PART:-301                પારા નંબર:- 05       (4)સુરહ અન્-નિસા          આયત નં.:-103,104                      ☘☘☘☘☘☘☘☘☘☘☘                            આજની આયાતના વિષય     ~~~~~~~~~~~~~~       અલ્લાહના ઝિક્રની અહમિયત     ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ فَاِذَا قَضَيۡتُمُ الصَّلٰوةَ فَاذۡكُرُوا اللّٰهَ قِيَامًا وَّقُعُوۡدًا وَّعَلٰى جُنُوۡبِكُمۡ ۚؕ فَاِذَا اطۡمَاۡنَنۡتُمۡ فَاَقِيۡمُوا الصَّلٰوةَ‌ ۚ اِنَّ الصَّلٰوةَ كَانَتۡ عَلَى الۡمُؤۡمِنِيۡنَ كِتٰبًا مَّوۡقُوۡتًا(103) 103).પછી જયારે તમે નમાઝ પઢી લો તો ઊભા રહીને, બેસીને અને સૂતાં સૂતાં અલ્લાહ (તઆલા)નો ઝિક્ર કરતા રહો અને શાંતિ પ્રાપ્ત થાય તો નમાઝ કાયમ કરો, બેશક નમાઝ મુસલમાનો પર નિશ્ચિત અને નિર્ધારિત સમય પર ફર્ઝ(અનિવાર્ય) કરવામાં આવી છે. તફસીર (સમજુતી):- અહીં આશય ડરની નમાઝ છે. તેમાં જો કે સહૂલત આપવામાં આવી છે, એટલા માટે તેને પૂરી કરવાનું કહેવામાં આવી રહ્યું છે કે ઊભા રહીને, બેસીને અને સૂતાં સૂતાં અલ્લાહનું સ્મર

સુરહ અન્-નિસા 102

PART:-300               પારા નંબર:- 05       (4)સુરહ અન્-નિસા          આયત નં.:-102                     ☘☘☘☘☘☘☘☘☘☘☘                           આજની આયાતના વિષય     ~~~~~~~~~~~~~~           ખૌફ ની નમાઝ      ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَاِذَا كُنۡتَ فِيۡهِمۡ فَاَقَمۡتَ لَهُمُ الصَّلٰوةَ فَلۡتَقُمۡ طَآئِفَةٌ مِّنۡهُمۡ مَّعَكَ وَلۡيَاۡخُذُوۡۤا اَسۡلِحَتَهُمۡ فَاِذَا سَجَدُوۡا فَلۡيَكُوۡنُوۡا مِنۡ وَّرَآئِكُمۡ ۖ وَلۡتَاۡتِ طَآئِفَةٌ اُخۡرٰى لَمۡ يُصَلُّوۡا فَلۡيُصَلُّوۡا مَعَكَ وَلۡيَاۡخُذُوۡا حِذۡرَهُمۡ وَاَسۡلِحَتَهُمۡ‌ ۚ وَدَّ الَّذِيۡنَ كَفَرُوۡا لَوۡ تَغۡفُلُوۡنَ عَنۡ اَسۡلِحَتِكُمۡ وَاَمۡتِعَتِكُمۡ فَيَمِيۡلُوۡنَ عَلَيۡكُمۡ مَّيۡلَةً وَّاحِدَةً‌ ؕ وَلَا جُنَاحَ عَلَيۡكُمۡ اِنۡ كَانَ بِكُمۡ اَ ذًى مِّنۡ مَّطَرٍ اَوۡ كُنۡـتُمۡ مَّرۡضٰۤى اَنۡ تَضَعُوۡۤا اَسۡلِحَتَكُمۡ‌ ۚ وَ خُذُوۡا حِذۡرَكُمۡ‌ ؕ اِنَّ اللّٰهَ اَعَدَّ لِلۡكٰفِرِيۡنَ عَذَابًا مُّهِيۡنًا(102) 102).અને જ્યા

સુરહ અન્-નિસા 101

PART:-299                પારા નંબર:- 05       (4)સુરહ અન્-નિસા          *આયત નં.:-101                      ☘☘☘☘☘☘☘☘☘☘☘                            આજની આયાતના વિષય     ~~~~~~~~~~~~~~      સફર ની હાલત માં ઈબા દત મા ઈજાજત અને કમી     ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَاِذَا ضَرَبۡتُمۡ فِى الۡاَرۡضِ فَلَيۡسَ عَلَيۡكُمۡ جُنَاحٌ اَنۡ تَقۡصُرُوۡا مِنَ الصَّلٰوةِ ‌ۖ اِنۡ خِفۡتُمۡ اَنۡ يَّفۡتِنَكُمُ الَّذِيۡنَ كَفَرُوۡا‌ ؕ اِنَّ الۡـكٰفِرِيۡنَ كَانُوۡا لَـكُمۡ عَدُوًّا مُّبِيۡنًا‏(101) 101).અને જ્યારે ધરતી પર મુસાફરી કરો તો તમારા પર નમાઝ કસર કરવામાં (ચાર રકઅતની નમાઝ બે રકઅત પઢવામાં) કોઈ બૂરાઈ નથી, જો તમને એવો ડર હોય કે કાફિરો તમને તકલીફ આપશે , બેશક કાફિરો તમારા ખુલ્લા દુશ્મન છે. તફસીર (સમજુતી):- આમાં મુસાફરીમાં નમાઝ કસર કરવા (ચાર રકઅતવાળી નમાઝને બે રકઅત જ પઢવી)ની ઈજજત આપવામાં આવી રહી છે. “જો તમને ડર હોય” પ્રભાવી સ્થિતિના આધારે છે કેમકે તે સમયે સમગ્ર અરબ યુધ્ધનું મ