Posts

Showing posts from April, 2020

સુરહ આલે ઈમરાન 122,123,124

PART:-210          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-122,123                              124  ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِذۡ هَمَّتۡ طَّآئِفَتٰنِ مِنۡكُمۡ اَنۡ تَفۡشَلَا ۙ وَاللّٰهُ وَلِيُّهُمَا‌ ؕ وَعَلَى اللّٰهِ فَلۡيَتَوَكَّلِ الۡمُؤۡمِنُوۡنَ(122) 122).જ્યારે તમારા બે જૂથોએ હિંમત ખોઈ નાખી તેમનો દોસ્ત અલ્લાહ છે અને અલ્લાહ ઉપર જ ઈમાનવાળાઓએ ભરોસો રાખવો જોઈએ તફસીર(સમજુતી):- બે જૂથો એટલે ઔસ અને ખજરજના બે કબીલા હતાં. તેમનો દોસ્ત અલ્લાહ છે એટલે અલ્લાહે તેમની મદદ કરી અને તેમની કમજોરી દૂર કરીને તેમને હિમ્મત આપી. ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَلَقَدۡ نَصَرَكُمُ اللّٰهُ بِبَدۡرٍ وَّاَنۡـتُمۡ اَذِلَّةٌ  ۚ فَاتَّقُوا اللّٰهَ لَعَلَّكُمۡ تَشۡكُرُوۡنَ(123) અને અલ્લાહે બદ્રના યુદ્ધમાં તમારી તે સમયે મદદ કરી જ્યારે તમે કમજોર હાલતમાં હતા એટલા માટે અલ્લાહથી ડરો જેથી શુક્રગુજાર (કૃતજ્ઞ) બનો. તફસીર(સમજુતી):- કમજોર હાલતથી મુરાદ સંખ્યા અને સામાનની

સુરહ આલે ઈમરાન:-120,121

PART:-209          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-120,121  ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِنۡ تَمۡسَسۡكُمۡ حَسَنَةٌ تَسُؤۡهُمۡ وَاِنۡ تُصِبۡكُمۡ سَيِّئَةٌ يَّفۡرَحُوۡا بِهَا ‌ۚ وَاِنۡ تَصۡبِرُوۡا وَتَتَّقُوۡا لَا يَضُرُّكُمۡ كَيۡدُهُمۡ شَيۡــئًا ؕ اِنَّ اللّٰهَ بِمَا يَعۡمَلُوۡنَ مُحِيۡطٌ(120) 120).તમને જો ભલાઈ મળે તો તો મળે તો તો તેમને ખરાબ લાગે છે, (હા) જો બુરાઈ પહોંચે તો ખુશ થાય છે, જો તમે સબ્ર કરો અને પરહેઝગારી કરો તો તેમની યુક્તિઓ તમને નુકસાન નહિ પહોંચાડે. અલ્લાહ (તઆલા) એ તેમના કાર્યોને ઘેરી લીધેલ છે. તફસીર(સમજુતી):- અહી મુનાફિકીનની અદાવત નુ ઝિક્ર થાય છે જ્યારે મુસલમાનોને ભલાઈ કે ખુશહાલી આવે તો તેમને  દુઃખ અને જલન થાય છે અને જ્યારે મુસલમાનો તંગદસ્તીમાં સપડાય અથવા દુશ્મન ગાલિબ આવે(જેવું કે જંગે ઓહદમાં થયુ) તો ખુશ થઈ જાય છે. પછી ભલા શું તેઓ દોસ્તીને લાયક છે ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَاِذۡ غَدَوۡتَ مِنۡ اَهۡلِكَ تُبَوِّئُ الۡمُؤۡمِ

સુરહ આલે ઈમરાન:-118,119

PART:-208          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-118,119  ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ يٰۤـاَيُّهَا الَّذِيۡنَ اٰمَنُوۡا لَا تَتَّخِذُوۡا بِطَانَةً مِّنۡ دُوۡنِكُمۡ لَا يَاۡلُوۡنَكُمۡ خَبَالًا ؕ وَدُّوۡا مَا عَنِتُّمۡ‌ۚ قَدۡ بَدَتِ الۡبَغۡضَآءُ مِنۡ اَفۡوَاهِهِمۡ  ۖۚ وَمَا تُخۡفِىۡ صُدُوۡرُهُمۡ اَكۡبَرُ‌ؕ قَدۡ بَيَّنَّا لَـكُمُ الۡاٰيٰتِ‌ اِنۡ كُنۡتُمۡ تَعۡقِلُوۡنَ(118) 118).અય ઈમાનવાળાઓ! તમે પોતાના ખાસ મિત્રો ઈમાનવાળાઓ સિવાય બીજા કોઈને ન બનાવો, (તમે નથી જોતા બીજા લોકો તો) તમારા વિનાશમાં કોઈ કસર નથી રાખતા, તેઓ તો ઈચ્છે છે કે તમે દુ:ખમાં પડો,તેમની દુશ્મની તો પોતે તેમના મોઢાંથી પણ સ્પષ્ટ થઈ ગઈ છે અને તેઓ જે તેમના હૃદયમાં છુપાવી રહ્યા છે તે ઘણું વધારે છે, અમે તમારા માટે આયતોનું વર્ણન કરી દીધું, તમે અકલમંદ છો (તો ફિકર કરો). તફસીર(સમજુતી):- આ આયત મદીનાના અન્સારી બે કબીલા ઔસ અને ખજરજ વિષે છે તેઓની દોસ્તી પુરાના જમાનાથી યહુદી

સુરહ આલે ઈમરાન:-116,117

PART:-207          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-116,117  ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِنَّ الَّذِيۡنَ كَفَرُوۡا لَنۡ تُغۡنِىَ عَنۡهُمۡ اَمۡوَالُهُمۡ وَلَاۤ اَوۡلَادُهُمۡ مِّنَ اللّٰهِ شَيۡــئًا  ؕ وَاُولٰٓئِكَ اَصۡحٰبُ النَّارِ‌ۚ هُمۡ فِيۡهَا خٰلِدُوۡنَ(116) 116).બેશક કાફિરોને તેમનો માલ અને તેમની સંતાન અલ્લાહને ત્યાં કશું કામમાં આવશે નહિં, તેઓ તો જહન્નમી (નર્કવાસી) છે જેમાં તેઓ હંમેશા રહેશે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ مَثَلُ مَا يُنۡفِقُوۡنَ فِىۡ هٰذِهِ الۡحَيٰوةِ الدُّنۡيَا كَمَثَلِ رِيۡحٍ فِيۡهَا صِرٌّ اَصَابَتۡ حَرۡثَ قَوۡمٍ ظَلَمُوۡۤا اَنۡفُسَهُمۡ فَاَهۡلَكَتۡهُ ‌ؕ وَمَا ظَلَمَهُمُ اللّٰهُ وَلٰـكِنۡ اَنۡفُسَهُمۡ يَظۡلِمُوۡنَ(117) 117).તેઓ જે કંઈ આ દુનિયાના જીવનમાં ખર્ચ કરે છે તે એવી હવાના સમાન છે જેમાં હિમ હોય, જે કોઈ જાલીમ કોમના ખેતર પરથી પસાર થઈ તેનો નાશ કરી દે,અલ્લાહે તેમની ઉપર જુલમ નથી કર્યું પરંતુ તેઓ પોતે પોતાની ઉપર જુલમ

સુરહ આલે ઈમરાન 114,115,

PART:-206          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-114,115, ☘☘☘☘☘☘☘☘☘☘☘                         اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ يُؤۡمِنُوۡنَ بِاللّٰهِ وَالۡيَوۡمِ الۡاٰخِرِ وَ يَاۡمُرُوۡنَ بِالۡمَعۡرُوۡفِ وَيَنۡهَوۡنَ عَنِ الۡمُنۡكَرِ وَيُسَارِعُوۡنَ فِىۡ الۡخَيۡرٰتِ ؕ وَاُولٰٓئِكَ مِنَ الصّٰلِحِيۡنَ(114) 114).તેઓ અલ્લાહ અને કયામત પર ઈમાન રાખે છે, ભલાઈનો આદેશ આપે છે અને બૂરાઈઓથી રોકે છે,અને ભલાઈના કામોમાં જલ્દી કરે છે, તેઓ નેક લોકોમાંથી છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَمَا يَفۡعَلُوۡا مِنۡ خَيۡرٍ فَلَنۡ يُّكۡفَرُوۡهُ ‌ؕ وَاللّٰهُ عَلِيۡمٌۢ بِالۡمُتَّقِيۡنَ(115) 115).અને તેઓ જે કંઈ પણ ભલાઈ કરે તેનો અનાદર નહિં કરવામાં આવે અને અલ્લાહ (તઆલા)પરહેઝગારોને સારી રીતે જાણે છે.

સુરહ આલે ઈમરાન:- 112,113,

PART:-205         (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-112,113,  ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ ضُرِبَتۡ عَلَيۡهِمُ الذِّلَّةُ اَيۡنَ مَا ثُقِفُوۡۤا اِلَّا بِحَبۡلٍ مِّنَ اللّٰهِ وَحَبۡلٍ مِّنَ النَّاسِ وَبَآءُوۡ بِغَضَبٍ مِّنَ اللّٰهِ وَضُرِبَتۡ عَلَيۡهِمُ الۡمَسۡكَنَةُ  ؕ ذٰ لِكَ بِاَنَّهُمۡ كَانُوۡا يَكۡفُرُوۡنَ بِاٰيٰتِ اللّٰهِ وَيَقۡتُلُوۡنَ الۡاَنۡۢبِيَآءَ بِغَيۡرِ حَقٍّ‌ؕ ذٰ لِكَ بِمَا عَصَوۡا وَّكَانُوۡا يَعۡتَدُوۡنَ(112) 112).તેઓ દરેક જગ્યા પર જલીલ છે, એ વાત અલગ છે કે અલ્લાહ (તઆલા)ની અથવા લોકોની પનાહમાં હોય, તેઓ અલ્લાહ (તઆલા)ના પ્રકોપના હકદાર થઈ ગયા, અને તેમના ઉપર ગરીબી થોપી દેવામાં આવી. આ એટલા માટે કે આ લોકો અલ્લાહની આયતોને માનતા ન હતા અને કારણ વગર નબીઓને કતલ કરતા હતા, આ બદલો તેમની નાફરમાનીઓ અને હદથી વધી જવાનો છે. તફસીર(સમજુતી):- તેઓ એટલે યહુદીઓ દરેક જગ્યાએથી જલીલ થયા, અલ્લાહ અથવા લોકોની પનાહ થી મુરાદ ઈસ્લામ કબુલ કરી લે

સુરહ આલે ઈમરાન 110,111

PART:-204          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-110,111 ☘☘☘☘☘☘☘☘☘☘☘                         اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ كُنۡتُمۡ خَيۡرَ اُمَّةٍ اُخۡرِجَتۡ لِلنَّاسِ تَاۡمُرُوۡنَ بِالۡمَعۡرُوۡفِ وَتَنۡهَوۡنَ عَنِ الۡمُنۡكَرِ وَتُؤۡمِنُوۡنَ بِاللّٰهِ‌ؕ وَلَوۡ اٰمَنَ اَهۡلُ الۡكِتٰبِ لَڪَانَ خَيۡرًا لَّهُمۡ‌ؕ مِنۡهُمُ الۡمُؤۡمِنُوۡنَ وَاَكۡثَرُهُمُ الۡفٰسِقُوۡنَ‏(110) 110).તમે બધાથી સારી ઉમ્મત છો જે લોકો માટે પેદા કરવામાં આવી છે કે તમે નેક કામોનો હુકમ આપો છો અને બુરા કામોથી રોકો છો, અને અલ્લાહ (તઆલા) પર ઈમાન રાખો છો. જો કિતાબવાળા ઈમાન લાવતા તો તેમના માટે બહેતર હતું, તેમનામાં ઈમાનવાળાઓ પણ છે, પરંતુ વધારે પડતા લોકો ફાસિક છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ لَنۡ يَّضُرُّوۡكُمۡ اِلَّاۤ اَذًى‌ؕ وَاِنۡ يُّقَاتِلُوۡكُمۡ يُوَلُّوۡكُمُ الۡاَدۡبَارَ ثُمَّ لَا يُنۡصَرُوۡنَ(111) 111).આ લોકો તમને સતામણીના સિવાય બીજું કશું વધારે નુકશાન નથી પહોંચાડી શકતા અને જો તમારાથી લડાઈ થ

સુરહ આલે ઈમરાન 107,108,,109

PART:-203          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-107,108,                                   109                       ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَاَمَّا الَّذِيۡنَ ابۡيَـضَّتۡ وُجُوۡهُهُمۡ فَفِىۡ رَحۡمَةِ اللّٰهِ ؕ هُمۡ فِيۡهَا خٰلِدُوۡنَ(107) 107).અને સફેદ ચહેરાવાળા અલ્લાહ (તઆલા)ની રહમતમાં હશે અને તેમાં હંમેશા રહેશે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ تِلۡكَ اٰيٰتُ اللّٰهِ نَـتۡلُوۡهَا عَلَيۡكَ بِالۡحَـقِّ‌ؕ وَمَا اللّٰهُ يُرِيۡدُ ظُلۡمًا لِّلۡعٰلَمِيۡنَ‏(108) 108.).અય નબી! અમે આ સાચી આયતોને તમારા પર પઢી રહ્યા છીએ અને અલ્લાહ (તઆલા)નો ઈરાદો લોકો પર જુલમ કરવાનો નથી. તફસીર(સમજુતી):- જુલમ કરવાનો નથી એટલે કે અલ્લાહ ઈન્સાફ કરવાવાળો છે કોઈની પણ સાથે કર્ણ બરાબર પણ અન્યાય નહીં થાય ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَلِلّٰهِ مَا فِى السَّمٰوٰتِ وَمَا فِى الۡاَرۡضِ‌ؕ وَاِلَى اللّٰهِ تُرۡجَعُ الۡاُمُوۡرُ (109) 109).અને જે કંઈ આકાશોમાં અને ધરતીમાં છે તે અલ્લાહ (તઆલા)ના માટે છે અને અલ્લ

સુરહ આલે ઈમરાન 105,106

PART:-202          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-105,106                        ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَلَا تَكُوۡنُوۡا كَالَّذِيۡنَ تَفَرَّقُوۡا وَاخۡتَلَفُوۡا مِنۡۢ بَعۡدِ مَا جَآءَهُمُ الۡبَيِّنٰتُ‌ؕ وَاُولٰٓئِكَ لَهُمۡ عَذَابٌ عَظِيۡمٌۙ(105) 105).અને તમે તે લોકોના જેવા ન થઈ જતા જેઓ પોતાના પાસે સ્પષ્ટ દલીલ આવી જવા છતાં પણ મતભેદમાં પડી ગયા, તેમના માટે સખત અઝાબ છે. તફસીર(સમજુતી):- (તે લોકોના જેવા) એટલે અહીં યહૂદીઓ છે જેમની પાસે સ્પષ્ટ દલીલ હોવા છતાં ય જૂથોમાં વહેચાયેલા હતાં,અને તેઓ એકબીજાને કાફિર કહેતાં. હદીષમાં છે કે યહુદીઓ 71 જૂથોમાં ઈસાઈઓ 72 જૂથોમાં અને નબી(ﷺ)કહ્યું કે મારી ઉમ્મત 73 જૂથોમાં વહેચાઈ જશે, જેમાંથી એક જૂથ સિવાય બધા જહન્નમી હશે. સહાબા (રજી.) એ પુછ્યું કે એ કોણ હશે જે નજાત પામવાવાળુ હશે? તો આપ(ﷺ)એ ફરમાવ્યું કે એ જૂથ તે હશે જે મારા અને મારા સહાબાઓના રસ્તા પર હશે. (તિરમીઝી-કિતાબુલ ઈમાન) આ હદીષથી માલુમ થાય છે

સુરહ આલે ઈમરાન 103,104

PART:-201          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-103,104                        ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَاعۡتَصِمُوۡا بِحَبۡلِ اللّٰهِ جَمِيۡعًا وَّلَا تَفَرَّقُوۡا‌ ۖ وَاذۡكُرُوۡا نِعۡمَتَ اللّٰهِ عَلَيۡكُمۡ اِذۡ كُنۡتُمۡ اَعۡدَآءً فَاَ لَّفَ بَيۡنَ قُلُوۡبِكُمۡ فَاَصۡبَحۡتُمۡ بِنِعۡمَتِهٖۤ اِخۡوَانًا ۚ وَكُنۡتُمۡ عَلٰى شَفَا حُفۡرَةٍ مِّنَ النَّارِ فَاَنۡقَذَكُمۡ مِّنۡهَا ‌ؕ كَذٰلِكَ يُبَيِّنُ اللّٰهُ لَـكُمۡ اٰيٰتِهٖ لَعَلَّكُمۡ تَهۡتَدُوۡنَ(103) 103).અને અલ્લાહ (તઆલા) ની રસ્સીને બધા ભેગા મળીને મજબૂતીથી પકડી લો, અને જૂથબંધી ન કરો,અને અલ્લાહ (તઆલા)ના તે વખતના ઉપકારને યાદ કરો જ્યારે તમે લોકો પરસ્પર એકબીજાના દુશ્મન હતા, તેણે તમારા દિલોમાં મોહબ્બત નાખી દીધી અને તમે તેની કૃપાથી ભાઈ-ભાઈ બની ગયા અને તમે આગના એક ખાડાના કિનારા સુધી પહોંચી ગયા હતા તો તેણે તમને બચાવી લીધા. અલ્લાહ (તઆલા) આ રીતે પોતાની નિશાનીઓનું વર્ણન કરે છે જેથી તમે હિદાયત પા

સુરહ આલે ઈમરાન 101,102

PART:-200          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-101,102                       ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَكَيۡفَ تَكۡفُرُوۡنَ وَاَنۡـتُمۡ تُتۡلٰى عَلَيۡكُمۡ اٰيٰتُ اللّٰهِ وَفِيۡكُمۡ رَسُوۡلُهٗ ‌ؕ وَمَنۡ يَّعۡتَصِمۡ بِاللّٰهِ فَقَدۡ هُدِىَ اِلٰى صِرَاطٍ مُّسۡتَقِيۡمٍ(101) 101).અને (એટલે કે આ સ્પષ્ટ છે) તમે કેવી રીતે કુફ્ર કરી શકો છો? જયારે કે તમારા પર અલ્લાહ (તઆલા)ની આયતો પઢવામાં આવે છે અને તમારામાં રસૂલ (ﷺ ) મોજૂદ છે, અને જે અલ્લાહ (તઆલા)ના ધર્મને મજબૂતીથી પકડી લેશે, બેશક તેને સીધો રસ્તો બતાવી દેવામાં આવ્યો છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ يٰۤـاَيُّهَا الَّذِيۡنَ اٰمَنُوۡا اتَّقُوا اللّٰهَ حَقَّ تُقٰتِهٖ وَلَا تَمُوۡتُنَّ اِلَّا وَاَنۡـتُمۡ مُّسۡلِمُوۡنَ(102) 102).અય ઈમાનવાળાઓ! અલ્લાહથી એટલું ડરો જેટલું તેનાથી ડરવું જોઈએ અને (જૂઓ) મૃત્યુ સુધી મુસલમાન જ રહેજો.

સુરહ આલે ઈમરાન 99,100

PART:-199          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-99,100                       ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ قُلۡ يٰۤـاَهۡلَ الۡكِتٰبِ لِمَ تَصُدُّوۡنَ عَنۡ سَبِيۡلِ اللّٰهِ مَنۡ اٰمَنَ تَبۡغُوۡنَهَا عِوَجًا وَّاَنۡتُمۡ شُهَدَآءُ ‌ؕ وَمَا اللّٰهُ بِغَافِلٍ عَمَّا تَعۡمَلُوۡنَ(99) 99).તે કિતાબવાળાઓને કહી દો કે તમે અલ્લાહ(તઆલા)ના માર્ગથી જેઓ ઈમાન લાવ્યા છે તેમને કેમ રોકો છો અને તેમાં બૂરાઈ શોધો છો, જયારે કે તમે પોતે ગવાહ છો? અને અલ્લાહ (તઆલા) તમારા કાર્યોથી અજાણ નથી. ☘☘☘☘☘☘☘☘☘☘☘ يٰۤـاَيُّهَا الَّذِيۡنَ اٰمَنُوۡۤا اِنۡ تُطِيۡعُوۡا فَرِيۡقًا مِّنَ الَّذِيۡنَ اُوۡتُوا الۡكِتٰبَ يَرُدُّوۡكُمۡ بَعۡدَ اِيۡمَانِكُمۡ كٰفِرِيۡنَ(100) 100).અય ઈમાનવાળાઓ! જો તમે કિતાબવાળાઓના કોઈ જૂથની વાત માનશો તો તેઓ તમારા ઈમાન લાવ્યા પછી તમને કુફ્રની તરફ ફેરવી દેશે. તફસીર(સમજુતી):- યહુદીઓના મકરો-ફરેબ અને મુસલમાનોને ગુમરાહ કરવાની કોશિશનુ ઝિક્ર કરીને અલ્લાહ મુસલમાનોને હો

સુરહ આલે ઈમરાન 97,98

PART:-198          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-97,98                       ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ فِيۡهِ اٰيٰتٌ ۢ بَيِّنٰتٌ مَّقَامُ اِبۡرٰهِيۡمَۚ  وَمَنۡ دَخَلَهٗ كَانَ اٰمِنًا ‌ؕ وَلِلّٰهِ عَلَى النَّاسِ حِجُّ الۡبَيۡتِ مَنِ اسۡتَطَاعَ اِلَيۡهِ سَبِيۡلًا ‌ؕ وَمَنۡ كَفَرَ فَاِنَّ اللّٰهَ غَنِىٌّ عَنِ الۡعٰلَمِيۡنَ(97) 97).જેમાં સ્પષ્ટ નિશાનીઓ છે, “મકામે ઈબ્રાહીમ”(એક પથ્થર છે જેના પર ખાનાએ કા'બાના નિર્માણ સમયે હજરત ઈબ્રાહીમ ઊભા રહેતા હતા) તેમાં જે આવી જાય નિર્ભય થઈ જાય છે. અલ્લાહ (તઆલા)એ તે લોકો પર જેઓ તેની તરફ માર્ગ પામી શકતા હોય, તે ઘરની હજ જરૂરી કરી દીધી છે. અને જે કોઈ કુફ્ર કરે તો અલ્લાહ (તઆલા) સમગ્ર દુનિયાથી બેનિયાઝ છે. તફસીર(સમજુતી):- "રસ્તો મેળવી શકો છો"નો અર્થ એ છે કે રસ્તાના ખર્ચનું આયોજન હોય, એટલે કે એટલો માલ હોય જેથી રસ્તાનો ખર્ચ પૂરો થઈ જાય, તેના સિવાય આયોજનથી આશય એ પણ છે કે રસ્તામાં શાંતિ હોય, અને જાન તથા માલ

સુરહ આલે ઈમરાન 94,95,96

PART:-197          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-94,95,96                       ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ فَمَنِ افۡتَرٰى عَلَى اللّٰهِ الۡكَذِبَ مِنۡۢ بَعۡدِ ذٰ لِكَ فَاُولٰٓئِكَ هُمُ الظّٰلِمُوۡنَ(94) 94).આના પછી પણ જે લોકો અલ્લાહ (તઆલા) પર જૂઠો આરોપ લગાવે તેઓ જ જાલીમ છે. તફસીર(સમજુતી):- આરોપ થી મુરાદ અલ્લાહ પર જુઠી વાતો કહેવી એટલે કે જે અલ્લાહે કહ્યું ન હોય તે કહેવું અને નામ અલ્લાહ નુ લેવું ☘☘☘☘☘☘☘☘☘☘☘ قُلۡ صَدَقَ اللّٰهُ‌ ۗ فَاتَّبِعُوۡا مِلَّةَ اِبۡرٰهِيۡمَ حَنِيۡفًا ؕ وَمَا كَانَ مِنَ الۡمُشۡرِكِيۡنَ(95) 95).કહી દો કે અલ્લાહ (તઆલા) સત્ય છે, તમે બધા ઇબ્રાહીમની પદ્ધતિનું એકાગ્ર થઈ અનુસરણ કરો, જે મૂર્તિપૂજક ન હતા. ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِنَّ اَوَّلَ بَيۡتٍ وُّضِعَ لِلنَّاسِ لَـلَّذِىۡ بِبَكَّةَ مُبٰرَكًا وَّهُدًى لِّلۡعٰلَمِيۡنَ‌‌ۚ(96) 96).બેશક અલ્લાહ (તઆલા)નું પ્રથમ ઘર જે લોકો માટે બનાવવામાં આવ્યું, તે એ જ છે જે મકામાં છે જે સમગ્ર દુનિય

સુરહ આલે ઈમરાન 92,93

PART:-196          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-92,93                       ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ لَنۡ تَنَالُوا الۡبِرَّ حَتّٰى تُنۡفِقُوۡا مِمَّا تُحِبُّوۡنَ ؕ وَمَا تُنۡفِقُوۡا مِنۡ شَىۡءٍ فَاِنَّ اللّٰهَ بِهٖ عَلِيۡمٌ(92) 92).જયાં સુધી તમે પોતાના  પસંદગીના માલમાંથી અલ્લાહ (તઆલા)ના માર્ગમાં ખર્ચ નહિ કરો, કદી પણ તમે ભલાઈને પહોંચી શકતા નથી અને જે કંઈ તમે ખર્ચ કરો છો તેને અલ્લાહ (તઆલા) સારી રીતે જાણે છે.  ☘☘☘☘☘☘☘☘☘☘☘ كُلُّ الطَّعَامِ كَانَ حِلًّا لِّبَنِىۡۤ اِسۡرَآءِيۡلَ اِلَّا مَا حَرَّمَ اِسۡرَآءِيۡلُ عَلٰى نَفۡسِهٖ مِنۡ قَبۡلِ اَنۡ تُنَزَّلَ التَّوۡرٰٮةُ ‌ؕ قُلۡ فَاۡتُوۡا بِالتَّوۡرٰٮةِ فَاتۡلُوۡهَاۤ اِنۡ كُنۡتُمۡ صٰدِقِيۡنَ(93) 93).તૌરાત ઉતરવાના પહેલાથી (હજરત) યાકૂબ  (علیہ السلام) એ જે વસ્તુઓને પોતાના ઉપ૨ હરામ કરી લીધી હતી તે સિવાયની બધી ખાદ્ય વસ્તુઓ ઈસરાઈલની સંતાન માટે હલાલ હતી. તમે કહી દો કે જો તમે સાચા હોવ તો તૌરાત લઈ આવો અ

સુરહ આલે ઈમરાન 90,91

PART:-195          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-90,91                       ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِنَّ الَّذِيۡنَ كَفَرُوۡا بَعۡدَ اِيۡمَانِهِمۡ ثُمَّ ازۡدَادُوۡا كُفۡرًا لَّنۡ تُقۡبَلَ تَوۡبَتُهُمۡ‌ۚ وَاُولٰٓئِكَ هُمُ الضَّآ لُّوۡنَ(90) 90).બેશક જે લોકો પોતાના ઈમાન પછી કુફ્ર કરે પછી કુફ્રમાં વધી જાય તેમની તૌબા કદી પણ કબૂલ કરવામાં નહિં આવે અને આવા લોકો ગુમરાહ છે. તફસીર(સમજુતી):- આ આયતમાં તેમની સજાનું વર્ણન થઈ રહ્યું છે, પરંતુ જે મુર્તદ થયાના પછી પણ માફી ન માંગે અને ઈન્કારની હાલતમાં મરી જાય. આનાથી મતલબ તે માફી છે જે મોતના સમયે માંગવામાં આવે, પરંતુ માફીનો દરવાજો દરેક માણસ માટે દરેક સમયે ખુલ્લો જ છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِنَّ الَّذِيۡنَ كَفَرُوۡا وَمَاتُوۡا وَهُمۡ كُفَّارٌ فَلَنۡ يُّقۡبَلَ مِنۡ اَحَدِهِمۡ مِّلۡءُ الۡاَرۡضِ ذَهَبًا وَّلَوِ افۡتَدٰى بِهٖ ؕ اُولٰٓئِكَ لَـهُمۡ عَذَابٌ اَلِـيۡمٌۙ وَّمَا لَـهُمۡ مِّــنۡ نّٰصِــرِيۡنَ(91) 91).બે

સુરહ આલે ઈમરાન 87,88,89

PART:-194          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-87,88,89                       ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اُولٰٓئِكَ جَزَآؤُهُمۡ اَنَّ عَلَيۡهِمۡ لَعۡنَةَ اللّٰهِ وَالۡمَلٰٓئِكَةِ وَالنَّاسِ اَجۡمَعِيۡنَۙ‏(87) 87).તેમની સજા એ છે કે તેમના પર અલ્લાહ(તઆલા)ની ફિટકાર છે અને ફરિશ્તાઓની અને તમામ લોકોની. ☘☘☘☘☘☘☘☘☘☘☘ خٰلِدِيۡنَ فِيۡهَا ‌ۚ لَا يُخَفَّفُ عَنۡهُمُ الۡعَذَابُ وَلَا هُمۡ يُنۡظَرُوۡنَۙ(88) 88).તેઓ હંમેશા તેમાં રહેશે ન તેમની સજામાં ઘટાડો કરવામાં આવશે અને ન છૂટ આપવામાં આવશે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِلَّا الَّذِيۡنَ تَابُوۡا مِنۡۢ بَعۡدِ ذٰ لِكَ وَاَصۡلَحُوۡا  فَاِنَّ اللّٰهَ غَفُوۡرٌ رَّحِيۡمٌ(89) 89).પરંતુ જે લોકો તેના પછી તૌબા અને સુધાર કરી લે તો બેશક અલ્લાહ માફ કરનાર અને મહેરબાન છે. તફસીર(સમજુતી):- અન્સારમાંથી એક મુસલમાન ધર્મભ્રષ્ટ થઈ ગયો અને મૂર્તિપૂજકો સાથે મળી ગયો પરંતુ તરત જ તેને પછતાવો થયો અને તેણે લોકો વડે રસૂલ (ﷺ) સુધી ખબર પહોંચા

સુરહ આલે ઈમરાન 85,86

PART:-193          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-85,86                       ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَمَنۡ يَّبۡتَغِ غَيۡرَ الۡاِسۡلَامِ دِيۡنًا فَلَنۡ يُّقۡبَلَ مِنۡهُ‌ ۚ وَهُوَ فِى الۡاٰخِرَةِ مِنَ الۡخٰسِرِيۡنَ(85) 85).અને જે (વ્યક્તિ) ઈસ્લામના સિવાય કોઈ બીજા ધર્મની શોધ કરે તેનો ધર્મ સ્વીકારવામાં નહિ આવે અને તે આખિરતમાં નુકશાન ઉઠાવનારાઓમાંથી હશે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ كَيۡفَ يَهۡدِى اللّٰهُ قَوۡمًا كَفَرُوۡا بَعۡدَ اِيۡمَانِهِمۡ وَشَهِدُوۡۤا اَنَّ الرَّسُوۡلَ حَقٌّ وَّجَآءَهُمُ الۡبَيِّنٰتُ‌ؕ وَاللّٰهُ لَا يَهۡدِى الۡقَوۡمَ الظّٰلِمِيۡنَ(86) 86).અલ્લાહ (તઆલા) કેવી રીતે તે લોકોને હિદાયત આપશે જેઓ પોતાના ઈમાન લાવવા, રસૂલની સચ્ચાઈ જાણવાની ગવાહી આપવા અને પોતાની પાસે સ્પષ્ટ નિશાની આવી ગયા પછી પણ કાફિર થઈ જાય.અલ્લાહ (તઆલા) આવા જાલીમોને સીધો રસ્તો દેખાડતો નથી.

સુરહ આલે ઈમરાન 83,84

PART:-192          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-83,84                       ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَفَغَيۡرَ دِيۡنِ اللّٰهِ يَبۡغُوۡنَ وَلَهٗۤ اَسۡلَمَ مَنۡ فِى السَّمٰوٰتِ وَالۡاَرۡضِ طَوۡعًا وَّكَرۡهًا وَّاِلَيۡهِ يُرۡجَعُوۡنَ(83) 83).શું તેઓ અલ્લાહ (તઆલા)ના ધર્મ સિવાય કોઈ બીજા ધર્મની શોધમાં છે? જયારે કે બધા આકાશોવાળા અને ધરતીવાળા અલ્લાહ (તઆલા)ના ફરમાબરદાર છે, ખુશીથી હોય તો અને નાખુશીથી હોય તો, બધાને તેના તરફ પાછા ફેરવવામાં આવશે. તફસીર(સમજુતી):- જ્યારે ધરતી અને આકાશની કોઈ વસ્તુ અલ્લાહ તઆલાની કુદરત અને તાકાતની બહાર નથી ચાહે ખુશીથી અથવા નાખુશીથી, તો તમે તેની સામે માથુ ઝુકાવવાથી (અથવા ઈસ્લામ કબૂલ કરવાથી) ક્યાં ભાગી રહ્યા છો? આગળની આયતમાં ઈમાન લાવવાની રીત બતાવીને ફરી કહેવામાં આવી રહ્યું છે કે દરેક નબીએ દરેક આસમાની કિતાબ પર કોઈ પણ પ્રકારના મતભેદ વગર ઈમાન લાવવું જરૂરી છે. પછી કહેવામાં આવી રહ્યું છે કે ઈસ્લામ ધર્મ સિવાય બીજો ધર્મ કબૂલ થશે

સુરહ આલે ઈમરાન 81,82

PART:-191          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-81,82                       ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَاِذۡ اَخَذَ اللّٰهُ مِيۡثَاقَ النَّبِيّٖنَ لَمَاۤ اٰتَيۡتُكُمۡ مِّنۡ كِتٰبٍ وَّحِكۡمَةٍ ثُمَّ جَآءَكُمۡ رَسُوۡلٌ مُّصَدِّقٌ لِّمَا مَعَكُمۡ لَـتُؤۡمِنُنَّ بِهٖ وَلَـتَـنۡصُرُنَّهٗ ‌ؕ قَالَ ءَاَقۡرَرۡتُمۡ وَاَخَذۡتُمۡ عَلٰى ذٰ لِكُمۡ اِصۡرِىۡ‌ؕ قَالُوۡۤا اَقۡرَرۡنَا ‌ؕ قَالَ فَاشۡهَدُوۡا وَاَنَا مَعَكُمۡ مِّنَ الشّٰهِدِيۡنَ(81) 81).અને જયારે અલ્લાહ (તઆલા)એ નબીઓથી વચન લીધું કે જે કંઈ હું તમને કિતાબ અને હિકમત આપું,પછી તમારા પાસે તે રસૂલ આવે જે તમારા પાસેની વસ્તુને સાચી બતાવે તો તમારા માટે તેના પર ઈમાન લાવવું અને તેની મદદ કરવી જરૂરી છે. ફરમાવ્યું કે તમે આને કબૂલ કરો છો અને તેના પર મારી જવાબદારી લો છો ? બધાએ કહ્યું, અમને કબૂલ છે, ફરમાવ્યું તો ગવાહ રહો અને હું પોતે તમારા સાથે ગવાહ છું. ☘☘☘☘☘☘☘☘☘☘☘ فَمَنۡ تَوَلّٰى بَعۡدَ ذٰ لِكَ فَاُولٰٓئِكَ ه

સુરહ આલે ઈમરાન 79,80

PART:-190          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-79,80                       ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ مَا كَانَ لِبَشَرٍ اَنۡ يُّؤۡتِيَهُ اللّٰهُ الۡكِتٰبَ وَالۡحُكۡمَ وَالنُّبُوَّةَ ثُمَّ يَقُوۡلَ لِلنَّاسِ كُوۡنُوۡا عِبَادًا لِّىۡ مِنۡ دُوۡنِ اللّٰهِ وَلٰـكِنۡ كُوۡنُوۡا رَبَّانِيّٖنَ بِمَا كُنۡتُمۡ تُعَلِّمُوۡنَ الۡكِتٰبَ وَبِمَا كُنۡتُمۡ تَدۡرُسُوۡنَۙ‏(79) 79).કોઈ એવો મનુષ્ય જેને અલ્લાહ (તઆલા) કિતાબ, હિકમત અને નબૂવત પ્રદાન કરે, તે જાઈઝ નથી કે પછી પણ લોકોને કહે કે અલ્લાહ (તઆલા)ને છોડીને મારા બંદા બની જાવ. પરંતુ એ તો કહેશે કે તમે બધા રબ ના બની જાઓ,' તમને કિતાબ શિખવવા અને તમને પઢાવવાને કારણે. તફસીર(સમજુતી):-  આ ઈસાઈયોના વિષે કેહવામાં આવી રહ્યું છે કે તેઓએ હજરત ઈસાને માઅબૂદ બનાવી દીધા છે ભલેને તે એક મનુષ્ય હતા, જેમને કિતાબ, હિકમત અને નબૂવતથી નવાજવામાં આવ્યા હતા. અને કોઈ વ્યક્તિ એવો દાવો નથી કરી શકતુ કે અલ્લાહને છોડી મારા પુજારી અથવા ભક્ત

સુરહ આલે ઈમરાન 77,78

PART:-189          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-77,78                       ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِنَّ الَّذِيۡنَ يَشۡتَرُوۡنَ بِعَهۡدِ اللّٰهِ وَاَيۡمَانِهِمۡ ثَمَنًا قَلِيۡلًا اُولٰٓئِكَ لَا خَلَاقَ لَهُمۡ فِى الۡاٰخِرَةِ وَلَا يُكَلِّمُهُمُ اللّٰهُ وَلَا يَنۡظُرُ اِلَيۡهِمۡ يَوۡمَ الۡقِيٰمَةِ وَلَا يُزَكِّيۡهِمۡ ۖ وَلَهُمۡ عَذَابٌ اَ لِيۡمٌ(77) 77).બેશક જે અલ્લાહ (તઆલા)ના વચનો અને પોતાની કસમોને થોડી કિંમતમાં વેચી નાખે છે, તેમના માટે આખિરતમાં કોઈ હિસ્સો નથી, અલ્લાહ (તઆલા) ન તો તેમનાથી વાતચીત કરશે, ન કયામતના દિવસે તેમના તરફ જોશે, ન તેમને પવિત્ર કરશે અને તેમના માટે ઘણો મોટો અઝાબ છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَاِنَّ مِنۡهُمۡ لَـفَرِيۡقًا يَّلۡوٗنَ اَلۡسِنَتَهُمۡ بِالۡكِتٰبِ لِتَحۡسَبُوۡهُ مِنَ الۡكِتٰبِ‌ وَمَا هُوَ مِنَ الۡكِتٰبِۚ وَيَقُوۡلُوۡنَ هُوَ مِنۡ عِنۡدِ اللّٰهِ وَمَا هُوَ مِنۡ عِنۡدِ اللّٰهِ‌ۚ وَيَقُوۡلُوۡنَ عَلَى اللّٰهِ الۡكَذِبَ وَ هُمۡ

સુરહ આલે ઈમરાન 75,76

PART:-188          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-75,76                       ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم* અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَمِنۡ اَهۡلِ الۡكِتٰبِ مَنۡ اِنۡ تَاۡمَنۡهُ بِقِنۡطَارٍ يُّؤَدِّهٖۤ اِلَيۡكَ‌ۚ وَمِنۡهُمۡ مَّنۡ اِنۡ تَاۡمَنۡهُ بِدِيۡنَارٍ لَّا يُؤَدِّهٖۤ اِلَيۡكَ اِلَّا مَا دُمۡتَ عَلَيۡهِ قَآئِمًا ‌ؕ ذٰ لِكَ بِاَنَّهُمۡ قَالُوۡا لَيۡسَ عَلَيۡنَا فِىۡ الۡاُمِّيّٖنَ سَبِيۡلٌۚ وَيَقُوۡلُوۡنَ عَلَى اللّٰهِ الۡكَذِبَ وَ هُمۡ يَعۡلَمُوۡنَ(75) 75).અને કેટલાક કિતાબવાળાઓ એવા પણ છે કે તમે તેમને ખજાનાઓના અમાનતદાર બનાવી દો તો પણ તમને પરત કરી દેશે, અને તેમનામાંથી કેટલાક એવા પણ છે જો તમે તેમને એક દીનાર પણ અમાનત તરીકે આપો તો તમને પરત નહિ કરે, હા! એ વાત અલગ છે કે તમે તેમના માથા પર સવાર થઈ જાઓ, આ એટલા માટે કે તેઓએ કહી રાખ્યું છે કે અમારા પર આ અભણોના હકનો કોઈ ગુનોહ નથી, આ લોકો જાણવા છતા પણ અલ્લાહ પર જૂઠ બોલે છે, તફસીર(સમજુતી):- અભણો થી મુરાદ મુશરિક લોકો યહૂદીઓએ એવી

સુરહ આલે ઈમરાન 73,74

PART:-187          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-73,74                       ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَلَا تُؤۡمِنُوۡۤا اِلَّا لِمَنۡ تَبِعَ دِيۡنَكُمۡؕ قُلۡ اِنَّ الۡهُدٰى هُدَى اللّٰهِۙ اَنۡ يُّؤۡتٰٓى اَحَدٌ مِّثۡلَ مَاۤ اُوۡتِيۡتُمۡ اَوۡ يُحَآجُّوۡكُمۡ عِنۡدَ رَبِّكُمۡ‌ؕ قُلۡ اِنَّ الۡفَضۡلَ بِيَدِ اللّٰهِۚ يُؤۡتِيۡهِ مَنۡ يَّشَآءُ ‌ؕ وَاللّٰهُ وَاسِعٌ عَلِيۡمٌ(73) 73).અને તમારા ધર્મ પર ચાલવાવાળાઓના સિવાય બીજા કોઈના ઉપર વિશ્વાસ ન કરો, તમે કહી દો, બેશક હિદાયત તો અલ્લાહની જ હિદાયત છે (અને એ પણ કહે છે કે આ વાત પર પણ યકીન ન કરો) કે કોઈને તેના પર જેવું આપવામાં આવે જેવું તમને આપવામાં આવ્યું, અથવા એ કે તમારાથી તમારા રબ પાસે ઝઘડો કરશે,તમે કહી દો કે ફઝલ (મહેરબાની) તો અલ્લાહ (તઆલા)ના હાથમાં છે, તે જેને ઈચ્છે તેને આપે, અલ્લાહ (તઆલા) ખૂબ મોટો અને જાણવાવાળો છે. તફસીર(સમજુતી):- તેઓ(યહૂદી) અંદરો-અંદર એકબીજાને કહેતા ભલે ઈસ્લામ લાવ્યાં પણ યહૂદી સિવાય

સુરહ આલે ઈમરાન 71,72

PART:-186          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-71,72                       ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ يٰۤـاَهۡلَ الۡكِتٰبِ لِمَ تَلۡبِسُوۡنَ الۡحَـقَّ بِالۡبَاطِلِ وَتَكۡتُمُوۡنَ الۡحَـقَّ وَاَنۡـتُمۡ تَعۡلَمُوۡنَ(71) 71).અય કિતાબવાળાઓ!          જાણવા છતાં પણ સત્ય અને અસત્યને કેમ ભેળવી દો છો, અને સચ્ચાઈને કેમ છુપાવી રહ્યા છો? ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَقَالَتۡ طَّآئِفَةٌ مِّنۡ اَهۡلِ الۡكِتٰبِ اٰمِنُوۡا بِالَّذِىۡۤ اُنۡزِلَ عَلَى الَّذِيۡنَ اٰمَنُوۡا وَجۡهَ النَّهَارِ وَاكۡفُرُوۡۤا اٰخِرَهٗ لَعَلَّهُمۡ يَرۡجِعُوۡنَ‌‌ۚ‌(72) 72).અને કિતાબવાળાઓના એક જૂથે કહ્યું કે જે કંઈ પણ ઈમાનવાળાઓ પર ઉતારવામાં આવ્યું છે તેના પર દિવસ ચઢે તો ઈમાન લાઓ અને સાંજના સમયે ઈન્કાર કરી દો જેથી આ લોકો પણ ફરી જાય. તફસીર(સમજુતી):- આ પણ યહુદીઓની એક ચાલસાજી અને મક્કારી હતી કે ભોળા મુસલમાનોને પોતાની જાળમાં ફસાવવાની. જયારે યહૂદી મુસ્લિમ બનીને પાછા ઈસ્લામ થી ફરી જાય એટલે ભોળીયા મુસ

સુરહ આલે ઈમરાન 69,70

PART:-185          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-69,70                       ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَدَّتۡ طَّآئِفَةٌ مِّنۡ اَهۡلِ الۡكِتٰبِ لَوۡ يُضِلُّوۡنَكُمؕۡ وَمَا يُضِلُّوۡنَ اِلَّاۤ اَنۡفُسَهُمۡ وَمَا يَشۡعُرُوۡنَ(69) 69).કિતાબવાળાઓનું એક જૂથ ઈચ્છે છે કે તમને ભટકાવી દે, હકીકતમાં તેઓ પોતે પોતાની જાતને ભટકાવી રહ્યા છે, અને સમજતા નથી. તફસીર(સમજુતી):- આ યહૂદીયોના ઈર્ષા અને જલનનું સ્પષ્ટીકરણ છે જે તેઓ ઈમાનવાળાઓથી રાખતા હતા અને આ ઈર્ષાના કારણે મુસલમાનોને ભટકાવવાની કોશિશ કરતા હતા, અલ્લાહ તઆલાએ ફરમાવ્યું કે આ રીતે તેઓ પોતે અજાણતામાં પોતાની જાતને ભટકાવી રહ્યા છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ يٰۤـاَهۡلَ الۡكِتٰبِ لِمَ تَكۡفُرُوۡنَ بِاٰيٰتِ اللّٰهِ وَاَنۡـتُمۡ تَشۡهَدُوۡنَ(70) 70).અય કિતાબવાળાઓ! તમે પોતે ગવાહ હોવા છતાં પણ અલ્લાહની આયતોને કેમ નથી માનતા.

સુરહ આલે ઈમરાન 67,68

PART:-184          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-67,68                       ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ مَا كَانَ اِبۡرٰهِيۡمُ يَهُوۡدِيًّا وَّلَا نَصۡرَانِيًّا وَّ لٰكِنۡ كَانَ حَنِيۡفًا مُّسۡلِمًاؕ وَمَا كَانَ مِنَ الۡمُشۡرِكِيۡنَ(67) 67).ઈબ્રાહીમ ન તો યહૂદી હતા ન તો ઈસાઈ, પરંતુ તે પૂરી રીતે ફક્ત મુસલમાન હતા, તે મૂર્તિપૂજક પણ ન હતા તફસીર(સમજુતી):- શબ્દ(حَنِيۡفًا مُّسۡلِمًا )નો અર્થ (નર્યા મુસલમાન) એટલે કે શિર્કથી નફરત કરનાર અને ફક્ત એક અલ્લાહની બંદગી કરનાર ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِنَّ اَوۡلَى النَّاسِ بِاِبۡرٰهِيۡمَ لَـلَّذِيۡنَ اتَّبَعُوۡهُ وَهٰذَا النَّبِىُّ وَالَّذِيۡنَ اٰمَنُوۡا ‌ؕ وَاللّٰهُ وَلِىُّ الۡمُؤۡمِنِيۡنَ(68) 68).બધા લોકોમાંથી વધારે ઈબ્રાહીમની નજીદીક તે લોકો છે જેમણે તેમનું કહેવાનું માન્યું અને આ નબી અને જે લોકો ઈમાન લાવ્યા, ઈમાનવાળાઓનો સંરક્ષક અને મદદગાર અલ્લાહ છે. તફસીર(સમજુતી):- અકાઈદ અને આમાલ ના લિહાઝથી હઝરત ઈબ્રાહીમ અલયહ વસ

સુરહ આલે ઈમરાન 65,66

PART:-183          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-65,66                       ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ يٰۤـاَهۡلَ الۡكِتٰبِ لِمَ تُحَآجُّوۡنَ فِىۡۤ اِبۡرٰهِيۡمَ وَمَاۤ اُنۡزِلَتِ التَّوۡرٰٮةُ وَالۡاِنۡجِيۡلُ اِلَّا مِنۡۢ بَعۡدِهٖؕ اَفَلَا تَعۡقِلُوۡنَ(65) 65).અય કિતાબવાળાઓ! તમે ઈબ્રાહીમના વિષે કેમ ઝઘડો છો? જ્યારે કે તૌરાત અને ઈન્જીલ તો તેમના પછી ઉતારવામાં આવી, શું તમે પછી પણ નથી સમજતા? તફસીર(સમજુતી):- હજરત ઈબ્રાહીમના વિષે ઝઘડાનો અર્થ એ છે કે યહૂદી અને ઈસાઈ બંને આ દાવો કરતા હતા કે હજરત ઈબ્રાહીમ તેમના ધર્મને માનવાવાળા હતા, ભલે તૌરાત જેના પર યહૂદી યકીન કરે છે અને ઈન્જીલ જેને ઈસાઈ પવિત્ર કિતાબ માને છે બંને હજરત ઈબ્રાહીમના સેંકડો વર્ષ પછી ઉતરી, પછી હજરત ઈબ્રાહીમ યહૂદી અથવા ઈસાઈ કેવી રીતે હોઈ શકે ? કહેવાય છે કે હજરત ઈબ્રાહીમ અને હજરત મૂસા વચ્ચે એક હજાર વર્ષનો સમયગાળો છે અને હજરત મૂસા અને હજરત ઈસાની વચ્ચે બે હજાર વર્ષનો સમયગાળો હતો. (કુર્તબી) ☘☘

સુરહ આલે ઈમરાન 63,64

PART:-182          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-63,64                       ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ فَاِنۡ تَوَلَّوۡا فَاِنَّ اللّٰهَ عَلِيۡمٌۢ بِالۡمُفۡسِدِيۡنَ(63) 63).પછી પણ જો તેઓ કબૂલ ન કરે તો અલ્લાહ(તઆલા) પણ બગાડ ફેલાવનારાઓને સારી રીતે જાણનાર છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ قُلۡ يٰۤـاَهۡلَ الۡكِتٰبِ تَعَالَوۡا اِلٰى كَلِمَةٍ سَوَآءٍۢ بَيۡنَـنَا وَبَيۡنَكُمۡ اَلَّا نَـعۡبُدَ اِلَّا اللّٰهَ وَلَا نُشۡرِكَ بِهٖ شَيۡــئًا وَّلَا يَتَّخِذَ بَعۡضُنَا بَعۡضًا اَرۡبَابًا مِّنۡ دُوۡنِ اللّٰهِ‌ؕ فَاِنۡ تَوَلَّوۡا فَقُوۡلُوا اشۡهَدُوۡا بِاَنَّا مُسۡلِمُوۡنَ(64) 64)તમે કહી દો કે અય કિતાબવાળાઓ! એવી ન્યાયવાળી વાત તરફ આવો જે અમારા અને તમારામાં સમાન છે કે આપણે અલ્લાહ (તઆલા)ના સિવાય કોઈની બંદગી ન કરીએ, અને ન તેના સાથે કોઈને ભાગીદાર ઠેરવીએ, ન અલ્લાહ (તઆલા)ને છોડીને પરસ્પર એકબીજાનો રબ બનાવી લઈએ, જો તેઓ મોઢુ ફે૨વી લે તો કહી દો કે ગવાહ રહેજો કે અમે તો મુસલમાન છીએ

સુરહ આલે ઈમરાન 61,62

PART:-181          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-61,62                       ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ فَمَنۡ حَآجَّكَ فِيۡهِ مِنۡۢ بَعۡدِ مَا جَآءَكَ مِنَ الۡعِلۡمِ فَقُلۡ تَعَالَوۡا نَدۡعُ اَبۡنَآءَنَا وَاَبۡنَآءَكُمۡ وَنِسَآءَنَا وَنِسَآءَكُمۡ وَاَنۡفُسَنَا وَاَنۡفُسَكُمۡ ثُمَّ نَبۡتَهِلۡ فَنَجۡعَل لَّعۡنَتَ اللّٰهِ عَلَى الۡكٰذِبِيۡنَ(61) 61).એટલા માટે જે પણ તમારા પાસે આ ઈલ્મને આવી ગયા પછી પણ તમારાથી તેમાં ઝઘડે તો તમે કહી દો કે, “આવો, અમે અને તમે પોતપોતાના પુત્રોને, અને અમે અને તમે પોતાની પત્નીઓને, અને અમે અને તમે પોતે પોતાને બોલાવી લઈએ પછી આપણે મળીને દુઆ કરીએ અને જૂઠાઓ પર અલ્લાહની ફિટકાર મોકલીએ. તફસીર(સમજુતી):- આ મુબાહલાની આયત કહેવાય છે, મુબાહલાનો અર્થ છે કે બે જૂથોનું એકબીજા પર લાનત કરવી એટલે કે બદ્-દુઆ(શ્રાપ) આપવી, મતલબ તે છે કે જયારે બે જૂથો વચ્ચે કોઈ બાબતે ઝઘડો અને મતભેદ થઈ જાય અને વાદ-વિવાદથી તેનો અંત આવતો ન જણાય તો બંને જૂથો