Posts

Showing posts from December 27, 2019

સુરહ બકરહ:- 145,146

PART:-86          (Quran-Section)       (2)સુરહ બકરહ          આયત નં.:-145,146 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَلَئِنۡ اَ تَيۡتَ الَّذِيۡنَ اُوۡتُوا الۡكِتٰبَ بِكُلِّ اٰيَةٍ مَّا تَبِعُوۡا قِبۡلَتَكَ‌ۚ وَمَآ اَنۡتَ بِتَابِعٍ قِبۡلَتَهُمۡ‌ۚ وَمَا بَعۡضُهُمۡ بِتَابِعٍ قِبۡلَةَ بَعۡضٍؕ وَلَئِنِ اتَّبَعۡتَ اَهۡوَآءَهُمۡ مِّنۡۢ بَعۡدِ مَا جَآءَكَ مِنَ الۡعِلۡمِ‌ۙ اِنَّكَ اِذًا لَّمِنَ الظّٰلِمِيۡنَ‌ۘ (145) 145).અને તમે જો કિતાબવાળાઓને બધા પુરાવા રજૂ કરી દો, પછી પણ તેઓ તમારા કિબ્લાનું અનુસરણ કરશે નહિં, અને ન તમે તેમના કિબ્લાને માનશો, ન તેઓ આપસમાં એકબીજાના કિબ્લાને માનશે, જો તમે એના સિવાય કે ઈલ્મ તમારી પાસે આવી ગયુ પછી પણ તેમની ઈચ્છાઓ પૂરી કરવા માટે અનુસરણ કરવા લાગ્યા તો બેશક તમે પણ જાલિમ થઈ જશો.' તફસીર(સમજુતી):- આ ચેતવણી પહેલા પણ પસાર થઈ ગઈ, હેતુ ઉમ્મતને હોશિયાર કરવાનો છે કે કુરઆન અને હદીસના ઈલ્મ છતા બિદઅતીઓની પાછળ લાગી જવુ જુલમ અને ગુમરાહી છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَلَّذِيۡن

સુરહ બકરહ 144

PART:-85          (Quran-Section)       (2)સુરહ બકરહ          આયત નં.:-144 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ قَدۡ نَرٰى تَقَلُّبَ وَجۡهِكَ فِى السَّمَآءِ‌‌ۚ فَلَـنُوَلِّيَنَّكَ قِبۡلَةً تَرۡضٰٮهَا‌ ۚ فَوَلِّ وَجۡهَكَ شَطۡرَ الۡمَسۡجِدِ الۡحَـرَامِؕ وَحَيۡثُ مَا كُنۡتُمۡ فَوَلُّوۡا وُجُوۡهَكُمۡ شَطۡرَهٗ ‌ؕ وَاِنَّ الَّذِيۡنَ اُوۡتُوا الۡكِتٰبَ لَيَـعۡلَمُوۡنَ اَنَّهُ الۡحَـقُّ مِنۡ رَّبِّهِمۡ‌ؕ وَمَا اللّٰهُ بِغَافِلٍ عَمَّا يَعۡمَلُوۡنَ (144) 144).અમે તમારૂ મોઢું આકાશની તરફ વારંવાર ઉઠતા જોઈ રહ્યા છીએ, હવે અમે તમને તે કિબ્લાની તરફ ફેરવી દઈશું, જેનાથી તમે ખુશ થઈ જશો, તમે પોતાનું મોઢું મસ્જિદે હરામ (કાઅબા) તરફ ફેરવી લો અને તમે ગમે ત્યાં હોવ તમારૂ મોઢું એના તરફ ફેરવી દો.કિતાબવાળાઓને આ વાત અલ્લાહના તરફથી સત્ય હોવાનું સાચુ ઈલ્મ છે. અને અલ્લાહ (તઆલા) એ કાર્યોથી બેખબર નથી જેને તેઓ કરે છે. તફસીર(સમજુતી):- કિતાબવાળાઓની અલગ અને ખાસ કિતાબોમા ખાન-એ-કાઅબહ છેલ્લા નબી નો કિબ્લો હશે તેના

સુરહ બકરહ 143

           PART:-84          (Quran-Section)       (2)સુરહ બકરહ          આયત નં.:-143 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَكَذٰلِكَ جَعَلۡنٰكُمۡ اُمَّةً وَّسَطًا لِّتَکُوۡنُوۡا شُهَدَآءَ عَلَى النَّاسِ وَيَكُوۡنَ الرَّسُوۡلُ عَلَيۡكُمۡ شَهِيۡدًا ؕ وَمَا جَعَلۡنَا الۡقِبۡلَةَ الَّتِىۡ كُنۡتَ عَلَيۡهَآ اِلَّا لِنَعۡلَمَ مَنۡ يَّتَّبِعُ الرَّسُوۡلَ مِمَّنۡ يَّنۡقَلِبُ عَلٰى عَقِبَيۡهِ ‌ؕ وَاِنۡ كَانَتۡ لَكَبِيۡرَةً اِلَّا عَلَى الَّذِيۡنَ هَدَى اللّٰهُ ؕ وَمَا كَانَ اللّٰهُ لِيُضِيْعَ اِيۡمَانَكُمۡ‌ ؕ اِنَّ اللّٰهَ بِالنَّاسِ لَرَءُوۡفٌ رَّحِيۡمٌ (143) 143).અને અમે આ રીતે તમને વચ્ચેની ઉમ્મત બનાવી છે. જેથી તમે લોકો પર ગવાહ થઈ જાઓ અને રસૂલ (ﷺ)તમારા પર ગવાહ થઈ જાય અને જે કિબ્લા પર તમે પહેલેથી હતા, તેને અમે એટલા માટે મુકરર કર્યો કે અમે જાણી લઈએ કે રસૂલના સાચા તાબેદાર કોણ-કોણ છે. અને કોણ છે જે પોતાની એડિયો પર ફરી જાય છે, જો કે આ કામ કઠિન છે, પરંતુ જેને અલ્લાહે હિદાયત આપી છે (એમના પર ક

સુરહ બકરહ 142

☘☘☘☘☘☘☘☘☘☘☘                PART:-83          (Quran-Section)       (2)સુરહ બકરહ          આયત નં.:-142 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ سَيَقُوۡلُ السُّفَهَآءُ مِنَ النَّاسِ مَا وَلّٰٮهُمۡ عَنۡ قِبۡلَتِهِمُ الَّتِىۡ كَانُوۡا عَلَيۡهَا ‌ؕ قُل لِّلّٰهِ الۡمَشۡرِقُ وَالۡمَغۡرِبُ ؕ يَهۡدِىۡ مَنۡ يَّشَآءُ اِلٰى صِراطٍ مُّسۡتَقِيۡمٍ142) 142).નજીકમાં જ બેવકૂફ લોકો કહેશે કે જે કિબ્લા (જે દિશા તરફ મોઢુ કરીને નમાઝ પઢવામાં આવે છે) પર તેઓ હતા તેનાથી તેમને કઈ વસ્તુએ ફેરવી દીધા? (આપ) કહી દો કે પૂર્વ અને પશ્ચિમનો માલિક અલ્લાહ (તઆલા) છે તે જેને ઈચ્છે સીધો રસ્તો દેખાડે છે. તફસીર(સમજુતી):- શરૂઆતમાં નમાઝ પઢવાની દિશા બૈતુલ્લાહ તરફ હતી અને આપ(ﷺ) કાબાઅ તરફ વળવાની ઇચ્છા રાખતા હતા, જે કિબલા ઇબ્રાહિમ છે. તે માટે દુઆ કરતાં પછી આકાશ તરફ જોતાં હતાં. છેવટે, અલ્લાહએ કાબાઅ તરફ  મોઢું રાખીને નમાઝ પઢવાનો આદેશ આપ્યો, નમાઝ અલ્લાહની ઇબાદત છે અને ઈબાદત માટે જે આદેશ આપવામાં આવે, ઈબાદત કરનારને તેનુ પાલન કરવ