Posts

Showing posts from January 2, 2020

સુરહ બકરહ 157,158

PART:-92          (Quran-Section)       (2)સુરહ બકરહ          આયત નં.:-157,158 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اُولٰٓئِكَ عَلَيۡهِمۡ صَلَوٰتٌ مِّنۡ رَّبِّهِمۡ وَرَحۡمَةٌ‌  وَاُولٰٓئِكَ هُمُ الۡمُهۡتَدُوۡنَ (157) 157).આ જ છે જેમના ઉપર તેમના રબની કૃપા અને મહેરબાની છે અને આ જ લોકો સાચા રસ્તા પર છે ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِنَّ الصَّفَا وَالۡمَرۡوَةَ مِنۡ شَعَآئِرِ اللّٰهِۚ فَمَنۡ حَجَّ الۡبَيۡتَ اَوِ اعۡتَمَرَ فَلَا جُنَاحَ عَلَيۡهِ اَنۡ يَّطَّوَّفَ بِهِمَا ؕ وَمَنۡ تَطَوَّعَ خَيۡرًا ۙ فَاِنَّ اللّٰهَ شَاكِرٌ عَلِيۡمٌ (158) 158).બેશક, સફા (પહાડ) અને મરવાહ (પહાડ) અલ્લાહ (તઆલા)ની નિશાનીઓમાંથી છે. એટલા માટે અલ્લાહના ઘરના હજ અને ઉમરાહ કરનાર પર તેનો તવાફ કરી લેવામાં કોઈ વાંધો નથી. પોતાની ખુશીથી ભલાઈ કરનારનું અલ્લાહ સન્માન કરે છે અને તેમને સારી રીતે જાણનાર છે. તફસીર(સમજુતી):- અહીં હજના કામથી આશય (જેવા કે અરફાતમાં રોકાણ, સઈ કરવું (સફા-મરવાહ પહાડ વચ્ચે ચક્કર માર

સુરહ બકરહ 155,156

PART:-91          (Quran-Section)       (2)સુરહ બકરહ          આયત નં.:-155,156 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَلَـنَبۡلُوَنَّكُمۡ بِشَىۡءٍ مِّنَ الۡخَـوۡفِ وَالۡجُـوۡعِ وَنَقۡصٍ مِّنَ الۡاَمۡوَالِ وَالۡاَنۡفُسِ وَالثَّمَرٰتِؕ وَبَشِّرِ الصّٰبِرِيۡنَۙ (155) 155).અને અમે કોઈને કોઈ રીતે તમારી પરીક્ષા જરૂર લઈશું, દુશ્મનોના ડરથી, ભૂખ અને તરસથી, માલ અને જાનથી, ફળોની કમીથી, અને તે સબ્ર કરવાવાળાઓને ખુશખબર આપી દો. તફસીર(સમજુતી):- અલ્લાહ(તઆલા) પોતાના બંદાઓ ની સુખ અને દુઃખ બન્ને પરિસ્થિતિમાં પરીક્ષા લે છે સુખમાં અલ્લાહ નો શુક્ર કરે, અને દુઃખમાં  સબ્ર કરે ☘☘☘☘☘☘☘☘☘☘☘ الَّذِيۡنَ اِذَآ اَصَابَتۡهُمۡ مُّصِيۡبَةٌ  ۙ قَالُوۡٓا اِنَّا لِلّٰهِ وَاِنَّـآ اِلَيۡهِ رٰجِعُوۡنَؕ (156) 156).તેમને જ્યારે પણ કોઈ મુસીબત આવે છે તો કહે છે કે, અમે તો પોતે અલ્લાહ (તઆલા) માટે છીએ અને અમે તેના તરફ પાછા ફરનારા છીએ. તફસીર(સમજુતી):- હવે બયાન છેકે જે સબ્ર કરવાવાળા