Posts

Showing posts from July 5, 2020

સુરહ અન્-નિસા 43

PART:-272          (Quran-Section)      (4)સુરહ અન્-નિસા           આયત નં.:-43 ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ يٰۤـاَيُّهَا الَّذِيۡنَ اٰمَنُوۡا لَا تَقۡرَبُوا الصَّلٰوةَ وَاَنۡـتُمۡ سُكَارٰى حَتّٰى تَعۡلَمُوۡا مَا تَقُوۡلُوۡنَ وَلَا جُنُبًا اِلَّا عَابِرِىۡ سَبِيۡلٍ حَتّٰى تَغۡتَسِلُوۡا‌ ؕ وَاِنۡ كُنۡتُمۡ مَّرۡضٰۤى اَوۡ عَلٰى سَفَرٍ اَوۡ جَآءَ اَحَدٌ مِّنۡكُمۡ مِّنَ الۡغَآئِطِ اَوۡ لٰمَسۡتُمُ النِّسَآءَ فَلَمۡ تَجِدُوۡا مَآءً فَتَيَمَّمُوۡا صَعِيۡدًا طَيِّبًا فَامۡسَحُوۡا بِوُجُوۡهِكُمۡ وَاَيۡدِيۡكُمۡ‌ ؕ اِنَّ اللّٰهَ كَانَ عَفُوًّا غَفُوۡرًا(43) 43).અય ઈમાનવાળાઓ! જો તમે નશામાં ધૂત હોવ તો નમાઝની નજીક ન જાઓ. જયાં સુધી કે પોતાની વાત સમજવા ન લાગો, અને અપવિત્રતાની હાલતમાં જ્યાં સુધી સ્નાન ન કરી લો. હાં, જો રસ્તા પર ચાલતો પસાર થઈ જનાર હોય તો અલગ વાત છે, અને જો તમે બીમાર હોવ, અથવા સફરમાં હોવ અથવા તમારામાંથી કોઈ શૌચક્રિયાથી આવ્યો હોય અથવા તમે સ્ત્રીઓ સાથે

સુરહ અન્-નિસા 40,41,42

PART:-271          (Quran-Section)      (4)સુરહ અન્-નિસા           આયત નં.:-40,41,42 ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اِنَّ اللّٰهَ لَا يَظۡلِمُ مِثۡقَالَ ذَرَّةٍ‌ ۚ وَاِنۡ تَكُ حَسَنَةً يُّضٰعِفۡهَا وَيُؤۡتِ مِنۡ لَّدُنۡهُ اَجۡرًا عَظِيۡمًا(40) 40).બેશક, અલ્લાહ (તઆલા) રજભાર બરાબર જુલમ નથી કરતો, અને જો નેકી હોય તો તેને બમણી કરી દે છે, અને ખાસ રીતે પોતાની પાસેથી ઘણો મોટો બદલો આપે છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ فَكَيۡـفَ اِذَا جِئۡـنَا مِنۡ كُلِّ اُمَّةٍ ۭ بِشَهِيۡدٍ وَّجِئۡـنَا بِكَ عَلٰى هٰٓؤُلَاۤءِ شَهِيۡدًا(41) 41).તો શું હાલ થશે જે સમયે દરેક સમુદાયમાંથી એક ગવાહ અમે લાવીશું અને તમને તે લોકો પર ગવાહ બનાવીને લાવીશું. તફસીર(સમજુતી):- દરેક સમુદાયના પયગંબર અલ્લાહના દરબારમાં ગવાહી આપશે, “હે અલ્લાહ! અમે તો તારો સંદેશ અમારી કોમ સુધી પહોંચાડી દીધો હતો. હવે તેઓએ ન માન્યો તો તેમાં અમારી શું ભૂલ છે?” પછી તેના પર નબી કરીમ (ﷺ) ગવાહી આપશે, હે અલ્લાહ! આ બધા સાચું કહે છે.” આપ (ﷺ ) આ ગવાહી તે કુરઆન વડે આપશે જે આપની પર ઉતારવામાં આવ્યું,અને તેમાં પહેલાના નબીઓ અને તેમની કોમોની ઘટનાઓ જરૂરીયાત મુજ

સુરહ અન્-નિસા 37,38,39

PART:-270          (Quran-Section)      (4)સુરહ અન્-નિસા           આયત નં.:-37,38,39 ☘☘☘☘☘☘☘☘☘☘☘                         اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اۨلَّذِيۡنَ يَـبۡخَلُوۡنَ وَيَاۡمُرُوۡنَ النَّاسَ بِالۡبُخۡلِ وَيَكۡتُمُوۡنَ مَاۤ اٰتٰٮهُمُ اللّٰهُ مِنۡ فَضۡلِهٖ‌ ؕ وَ اَعۡتَدۡنَا لِلۡكٰفِرِيۡنَ عَذَابًا مُّهِيۡنًا‌(37) 37).જે લોકો (પોતે) કંજૂસી કરે છે અને બીજાઓને પણ કંજૂસી કરવાનું કહે છે, અને અલ્લાહ (તઆલા) એ જે પોતાની મહેરબાનીથી તેમને આપી રાખ્યું છે તેને છુપાવે છે, અમે આવા અપકારી(નાશુક્રા) લોકો માટે અપમાનિત કરનાર અઝાબ તૈયાર કરી રાખ્યો છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَالَّذِيۡنَ يُنۡفِقُوۡنَ اَمۡوَالَهُمۡ رِئَآءَ النَّاسِ وَلَا يُؤۡمِنُوۡنَ بِاللّٰهِ وَلَا بِالۡيَوۡمِ الۡاٰخِرِ‌ؕ وَمَنۡ يَّكُنِ الشَّيۡطٰنُ لَهٗ قَرِيۡنًا فَسَآءَ قَرِيۡنًا(38) 38).અને જે લોકો પોતાનો માલ લોકોને દેખાડવા માટે ખર્ચ કરે છે અને અલ્લાહ (તઆલા) પર અને કયામતના દિવસ પર ઈમાન નથી રાખતા, અને જેનો સોબતી સાથી શયતાન