Posts

Showing posts from November 30, 2020

સુરહ અલ્ અન્-આમ 66,67,68

 PART:-415            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~           ઈસ્લામના વિરોધીઓનો બૉયકાટ                     જરૂરી છે                                            =======================                           પારા નંબર:- 07             (6)સુરહ અલ્ અન્-આમ             આયત નં.:-66,67,68 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ وَكَذَّبَ بِهٖ قَوۡمُكَ وَهُوَ الۡحَـقُّ‌ ؕ قُلْ لَّسۡتُ عَلَيۡكُمۡ بِوَكِيۡلٍؕ(66) (66). અને તમારી કૌમે તેને જૂઠાડી દીધું જયારે કે તે સત્ય છે. તમે કહી દો, “હું તમારા ઉપર નિરીક્ષક નથી.” તફસીર(સમજુતી):- શબ્દ (بِهٖ) થી મુરાદ કુરઆન અથવા અઝાબ (ફત્હુલ કદીર) એટલે કે "મને તે કામ પર લગાવી દેવામાં નથી આવ્યો કે હું તમને હિદાયત ના માર્ગ પર લાવીને જ છોડુ પરંતુ મારુ કામ ફક્ત દઅવત અને તબલીગનુ છે."  فمن شاء فلیومن ومن شاء فلیکفر (الکھف) (સુરહ કહફ-૨૯) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ لِكُلِّ نَبَاٍ مُّسۡتَقَرٌّ‌ وَّسَوۡفَ تَعۡلَمُوۡنَ(67) (67). દ

સુરહ અલ્ અન્-આમ 63,64,65

 PART:-414            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~     મુસીબતોથી બચાવવાવાળો અલ્લાહ જ છે                                            =======================                           પારા નંબર:- 07             (6)સુરહ અલ્ અન્-આમ            આયત નં.:-63,64,65 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ قُلۡ مَنۡ يُّنَجِّيۡكُمۡ مِّنۡ ظُلُمٰتِ الۡبَرِّ وَالۡبَحۡرِ تَدۡعُوۡنَهٗ تَضَرُّعًا وَّخُفۡيَةً ۚ لَئِنۡ اَنۡجٰٮنَا مِنۡ هٰذِهٖ لَـنَكُوۡنَنَّ مِنَ الشّٰكِرِيۡنَ‏(63) (63). તમે કહી દો કે, “રણ અને સમુદ્રના અંધકારમાંથી તમને કોણ બચાવે છે?” જ્યારે તેને નરમી અને ધીમેથી પોકારો છો કે, “જો અમને તેનાથી આઝાદ કરી દીધા તો અમે જરૂર તારા શુક્રગુજાર થઈશું.” ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ قُلِ اللّٰهُ يُنَجِّيۡكُمۡ مِّنۡهَا وَمِنۡ كُلِّ كَرۡبٍ ثُمَّ اَنۡـتُمۡ تُشۡرِكُوۡنَ‏(64) (64). તમે પોતે કહો કે, “આનાથી અને દરેક મુસીબતથી તમને અલ્લાહ જ બચાવે છે, પછી પણ તમે શિર્ક કરો છો." ☘️☘

સુરહ અલ્ અન્-આમ 61,62

 PART:-413            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~      અલ્લાહે જુદા-જુદા કામ માટે ફરિશ્તાઓ                  તૈનાત કરેલાં છે                             =======================                           પારા નંબર:- 07             (6)સુરહ અલ્ અન્-આમ             આયત નં.:-61,62 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ وَهُوَ الۡقَاهِرُ فَوۡقَ عِبَادِهٖ‌ وَيُرۡسِلُ عَلَيۡكُمۡ حَفَظَةً ؕ حَتّٰٓى اِذَا جَآءَ اَحَدَكُمُ الۡمَوۡتُ تَوَفَّتۡهُ رُسُلُـنَا وَهُمۡ لَا يُفَرِّطُوۡنَ(61) (61). તે પોતાના બંદાઓ ઉપર સંપૂર્ણ કાબુ ધરાવે છે અને તમારા ઉપર દેખરેખ રાખનાર (ફરિશ્તાઓ) મોકલે છે, ત્યાં સુધી કે તમારામાંથી કોઈના મૃત્યુ (નો સમય) આવી જાય તો અમારા ફરિશ્તા તેનો જીવ કાઢી લે છે અને તેઓ જરા પણ સુસ્તી કરતા નથી. તફસીર(સમજુતી):- શબ્દ (وَيُرۡسِلُ) બહુવચનમાં છે એટલે કે એક ફરિશ્તો નહીં પરંતુ એકથી વધારે હશે. ثُمَّ رُدُّوۡۤا اِلَى اللّٰهِ مَوۡلٰٮهُمُ الۡحَـقِّ‌ؕ اَلَا لَهُ ا

સુરહ અલ્ અન્-આમ 59,60

 PART:-412            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~           મૌત અને જીવન ફક્ત અલ્લાહના                  હાથમાં જ છે                           =======================                           પારા નંબર:- 07             (6)સુરહ અલ્ અન્-આમ             આયત નં.:-59,60 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ وَعِنۡدَهٗ مَفَاتِحُ الۡغَيۡبِ لَا يَعۡلَمُهَاۤ اِلَّا هُوَ‌ؕ وَيَعۡلَمُ مَا فِى الۡبَرِّ وَالۡبَحۡرِ‌ؕ وَمَا تَسۡقُطُ مِنۡ وَّرَقَةٍ اِلَّا يَعۡلَمُهَا وَلَا حَبَّةٍ فِىۡ ظُلُمٰتِ الۡاَرۡضِ وَلَا رَطۡبٍ وَّلَا يَابِسٍ اِلَّا فِىۡ كِتٰبٍ مُّبِيۡنٍ(59) (59). અને તેની (અલ્લાહની) પાસે ગૈબની ચાવીઓ છે જેને ફક્ત તે જ જાણે છે, અને જે કંઈ ધરતી અને સમુદ્રમાં છે તે બધાને જાણે છે અને જે પાંદડું પડે છે તેને પણ જાણે છે અને ધરતીના અંધકારમાં કોઈ પણ દાણો નથી પડતો અને ન કોઈ ભીની અને સુકી વસ્તુ પડે છે, પરંતુ આ બધુ સ્પષ્ટ કિતાબમાં છે. તફસીર(સમજુતી):- "કિતાબ મુબ