સુરહ અલ્ અન્-આમ 127,128
PART:-440 ~~~~~~~~~~~~~ આજની આયાતના વિષય ~~~~~~~~~~~~~~ ગુમરાહી જહન્નમનો એક રસ્તો છે ======================= પારા નંબર:- 08 (6)સુરહ અલ્ અન્-આમ આયત નં.:-127,128 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ لَهُمۡ دَارُ السَّلٰمِ عِنۡدَ رَبِّهِمۡ وَهُوَ وَلِيُّهُمۡ بِمَا كَانُوۡا يَعۡمَلُوۡنَ(127) (127). તેમના માટે તેમના રબ પાસે સલામતીનું ઘર છે અને તે તેમના સારા કર્મોના કારણે તેમનો સંરક્ષક છે. તફસીર(સમજુતી):- એટલે કે જેવી રીતે દુનિયામાં એહલે ઈમાન કુફ્ર અને ગુમરાહી,ઝલાલત ના રસ્તાઓથી બચીને ઈમાન અને હિદાયત ના સિરાતે મુસ્તકીમ (સીધો રસ્તો) પર મજબૂત જામેલા રહે તો આખિરતમા તેમના માટે સલામતીનું ધર છે અને અલ્લાહ તઆલા તેમને તેમના સારા કર્મોના કારણે દોસ્ત અને મુહબ્બત રાખશે. ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ وَيَوۡمَ يَحۡشُرُهُمۡ جَمِيۡعًا ۚ يٰمَعۡشَرَ الۡجِنِّ قَدِ اسۡتَكۡثَرۡتُمۡ مِّنَ الۡاِنۡسِۚ وَقَ