Posts

Showing posts from December 3, 2020

સુરહ અલ્ અન્-આમ 76,77,78,79

 PART:-419            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~      ઈબ્રાહીમ અલયહ સલામે પોતાના રબને                   ઓળખી લીધા                                            =======================                           પારા નંબર:- 07             (6)સુરહ અલ્ અન્-આમ             આયત નં.:-76,77,78,79 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ فَلَمَّا جَنَّ عَلَيۡهِ الَّيۡلُ رَاٰ كَوۡكَبًا ‌ۚ قَالَ هٰذَا رَبِّىۡ‌ ۚ فَلَمَّاۤ اَفَلَ قَالَ لَاۤ اُحِبُّ الۡاٰفِلِيۡنَ(76) (76). પછી જયારે તેના પર રાત્રિનો અંધકાર છવાઈ ગયો તો એક તારાને જોયો, કહ્યું કે, “આ મારો રબ છે.” પછી જયારે તે આથમી ગયો તો કહ્યું કે “હું આથમી જનારાઓને મોહબ્બત નથી કરતો.” ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ فَلَمَّا رَاَالۡقَمَرَ بَازِغًا قَالَ هٰذَا رَبِّىۡ ‌ۚ فَلَمَّاۤ اَفَلَ قَالَ لَئِنۡ لَّمۡ يَهۡدِنِىۡ رَبِّىۡ لَاَ كُوۡنَنَّ مِنَ الۡقَوۡمِ الضَّآ لِّيۡنَ(77) (77). પછી જ્યારે ચંદ્રને ચમકતો જોયો તો કહ્યું કે, “આ મ

સુરહ અલ્ અન્-આમ 74,75

 PART:-418            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~       ઈબ્રાહીમ અલયહ સલામે પોતાના ઘરથી              શરૂ કરી ઈસ્લામની દાવત                                             =======================                           પારા નંબર:- 07             (6)સુરહ અલ્ અન્-આમ             આયત નં.:-74,75 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ وَاِذۡ قَالَ اِبۡرٰهِيۡمُ لِاَبِيۡهِ اٰزَرَ اَتَتَّخِذُ اَصۡنَامًا اٰلِهَةً ‌ ۚ اِنِّىۡۤ اَرٰٮكَ وَقَوۡمَكَ فِىۡ ضَلٰلٍ مُّبِيۡنٍ(74) (74). અને યાદ કરો જ્યારે ઈબ્રાહીમે પોતાના પિતા આજર ને કહ્યું "શું તમે મૂર્તિઓને મા'બૂદ બનાવી રહ્યા છો? હું તમને અને તમારી કોમને સ્પષ્ટ ગુમરાહીમાં જોઈ રહ્યો છું." તફસીર(સમજુતી):- ઈતિહાસકારો હજરત ઈબ્રાહીમના પિતાના બે નામો બતાવે છે આ નામ આજર અને તારુખ છે, શક્ય છે કે બીજુ નામ લકબ (ઉપાધિ) હોય. કેટલાક કહે છે આજર તેમના કાકાનું નામ હતું પરંતુ એ સાચું નથી, એટલા માટે કે કુરઆને આજરની ચર્ચ

સુરહ અલ્ અન્-આમ 71,72,73

 PART:-417            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~        મુર્તિપૂજા  ન નફો પહોંચાડી શકે કે                   ન નુકસાન                                                =======================                           પારા નંબર:- 07             (6)સુરહ અલ્ અન્-આમ             આયત નં.:-71,72,73 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ قُلۡ اَنَدۡعُوۡا مِنۡ دُوۡنِ اللّٰهِ مَا لَا يَنۡفَعُنَا وَلَا يَضُرُّنَا وَنُرَدُّ عَلٰٓى اَعۡقَابِنَا بَعۡدَ اِذۡ هَدٰٮنَا اللّٰهُ كَالَّذِى اسۡتَهۡوَتۡهُ الشَّيٰطِيۡنُ فِى الۡاَرۡضِ حَيۡرَانَ ۖ لَـهٗۤ اَصۡحٰبٌ يَّدۡعُوۡنَهٗۤ اِلَى الۡهُدَى ائۡتِنَا ‌ؕ قُلۡ اِنَّ هُدَى اللّٰهِ هُوَ الۡهُدٰى‌ؕ وَاُمِرۡنَا لِنُسۡلِمَ لِرَبِّ الۡعٰلَمِيۡنَۙ(71) (71). તમે કહો કે, “શું અમે અલ્લાહના સિવાય તેમને પોકારીએ જે અમને ન નફો પહોંચાડે કે ન નુકસાન પહોંચાડે? અને અલ્લાહની હિદાયત મળ્યા પછી ઉલટા પગે પાછા ફેરવી દેવામાં આવે? જેમ કે શયતાને બહે