Posts

Showing posts from March, 2020

સુરહ આલે ઈમરાન 57,58,59,60

PART:-180          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-57,58                         59,60                       ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَاَمَّا الَّذِيۡنَ اٰمَنُوۡا وَعَمِلُوا الصّٰلِحٰتِ فَيُوَفِّيۡهِمۡ اُجُوۡرَهُمۡ‌ؕ وَ اللّٰهُ لَا يُحِبُّ الظّٰلِمِيۡنَ(57) 57).પરંતુ ઈમાનવાળાઓ અને નેક કામ કરનારાઓને અલ્લાહ (તઆલા) તેમનો પૂરેપૂરો બદલો આપશે અને અલ્લાહ (તઆલા) જાલીમોને પસંદ નથી કરતો. ☘☘☘☘☘☘☘☘☘☘☘ ذٰ لِكَ نَـتۡلُوۡهُ عَلَيۡكَ مِنَ الۡاٰيٰتِ وَ الذِّكۡرِ الۡحَكِيۡمِ(58) 58).આ જેને અમે તમારા પર પઢી રહ્યા છીએ, આયતો છે અને અટલ ઉપદેશ (બુદ્ધિમત્તાવાળી શિખામણ) છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِنَّ مَثَلَ عِيۡسٰى عِنۡدَ اللّٰهِ كَمَثَلِ اٰدَمَ‌ؕ خَلَقَهٗ مِنۡ تُرَابٍ ثُمَّ قَالَ لَهٗ كُنۡ فَيَكُوۡنُ(59) 59).અલ્લાહ (તઆલા)ની નજદીક ઈસાનું દૃષ્ટાંત આદમની જેમ છે, જેને માટીથી પેદા કરીને કહી દીધું કે થઈ જા, બસ તે થઈ ગયો. ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَلۡحَـقُّ مِنۡ رَّبِّكَ فَلَا تَك

સુરહ આલે ઈમરાન 55,56

PART:-179          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-55,56                       ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِذۡ قَالَ اللّٰهُ يٰعِيۡسٰۤى اِنِّىۡ مُتَوَفِّيۡكَ وَرَافِعُكَ اِلَىَّ وَمُطَهِّرُكَ مِنَ الَّذِيۡنَ كَفَرُوۡا وَجَاعِلُ الَّذِيۡنَ اتَّبَعُوۡكَ فَوۡقَ الَّذِيۡنَ كَفَرُوۡۤا اِلٰى يَوۡمِ الۡقِيٰمَةِ ‌‌ۚ ثُمَّ اِلَىَّ مَرۡجِعُكُمۡ فَاَحۡكُمُ بَيۡنَكُمۡ فِيۡمَا كُنۡتُمۡ فِيۡهِ تَخۡتَلِفُوۡنَ(55) 55).જ્યારે અલ્લાહ (તઆલા)એ ફરમાવ્યું, હે ઈસા! હું તને પૂરી રીતે લેવાવાળો છું,' અને તને પોતાની તરફ ઉઠાવવાનો છું, અને તને કાફિરોથી પવિત્ર કરવાનો છું, અને તારા પેરોકારોને કાફિરોથી કયામતના દિવસ સુધી ઉપર રાખવાવાળો છું, પછી તમારા બધાનું પલટવું મારા તરફ જ છે, હું જ તમારા વચ્ચે તમામ મતભેદોનો ફેંસલો કરીશ. તફસીર(સમજુતી):- શબ્દ ( المتوفى) એ (توفى) થી બનેલ છે જેનું મૂળ (وفى) છે. તેનો સાચો અર્થ પૂરી રીતે લેવાનો છે. માણસના મૃત્યુ પર 'વફાત’ શબ્દ એટલા માટે બ

સુરહ આલે ઈમરાન 51,52,53,54

PART:-178          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-51,52                         53,54                                       ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِنَّ اللّٰهَ رَبِّىۡ وَرَبُّكُمۡ فَاعۡبُدُوۡهُ‌ ؕ هٰذَا صِرَاطٌ مُّسۡتَقِيۡمٌ(51) 51).યકીન કરો! કે મારો અને તમારો રબ અલ્લાહ જ છે. તમે બધા તેની બંદગી કરો, આ સીધો રસ્તો છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ فَلَمَّاۤ اَحَسَّ عِيۡسٰى مِنۡهُمُ الۡكُفۡرَ قَالَ مَنۡ اَنۡصَارِىۡۤ اِلَى اللّٰهِ‌ؕ قَالَ الۡحَـوَارِيُّوۡنَ نَحۡنُ اَنۡصَارُ اللّٰهِ‌ۚ اٰمَنَّا بِاللّٰهِ‌ۚ وَاشۡهَدۡ بِاَنَّا مُسۡلِمُوۡنَ(52) 52).પરંતુ જ્યારે (હજરત) ઈસા (علیہ السلام )એ તેમનો ઈન્કાર માલૂમ કરી લીધો તો કહેવા લાગ્યા, “અલ્લાહ(તઆલા)ના માર્ગમાં મારી મદદ કરવાવાળા કોણ કોણ છે?” હવારિયોએ જવાબ આપ્યો કે અમે અલ્લાહ(તઆલા)ના માર્ગમાં સહાયક છીએ, અમે અલ્લાહ(તઆલા) પર ઈમાન લાવ્યા અને તમે ગવાહ રહેજો કે અમે મુસલમાન છીએ. તફસીર(સમજુતી):- હવારિયો, હવારીનું બહુવચન છ

સુરહ આલે ઈમરાન 49,50

PART:-177          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-49,50                                       ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَرَسُوۡلًا اِلٰى بَنِىۡۤ اِسۡرٰٓءِيۡلَ ۙ اَنِّىۡ قَدۡ جِئۡتُكُمۡ بِاٰيَةٍ مِّنۡ رَّبِّكُمۡ ۙۚ اَنِّىۡۤ  اَخۡلُقُ لَـكُمۡ مِّنَ الطِّيۡنِ كَهَیْــئَةِ الطَّيۡرِ فَاَنۡفُخُ فِيۡهِ فَيَكُوۡنُ طَيۡرًاۢ بِاِذۡنِ اللّٰهِ‌‌ۚ وَاُبۡرِئُ الۡاَكۡمَهَ وَالۡاَبۡرَصَ وَاُحۡىِ الۡمَوۡتٰى بِاِذۡنِ اللّٰهِ‌ۚ وَ اُنَبِّئُكُمۡ بِمَا تَاۡكُلُوۡنَ وَمَا تَدَّخِرُوۡنَۙ فِىۡ بُيُوۡتِكُمۡ‌ؕ اِنَّ فِىۡ ذٰ لِكَ لَاٰيَةً لَّـكُمۡ اِنۡ كُنۡتُمۡ مُّؤۡمِنِيۡنَۚ‏(49) 49).અને તે ઈસરાઈલની સંતાનનો રસૂલ હશે કે હું તમારા પાસે તમારા રબની નિશાની લાવ્યો છું, હું તમારા માટે પક્ષીના રૂપ જેવું જ માટીનું પૂતળું બનાવું છું, પછી તેમાં ફૂંક મારૂ છું, તો તે અલ્લાહ (તઆલા)ના હુકમથી પક્ષી બની જાય છે અને હું અલ્લાહ (તઆલા)ના હુકમથી જન્મજાત આંધળા અને કુષ્ઠરોગીને સાજો કરી દઉં છું

સુરહ આલે ઈમરાન 47,48

PART:-176          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-47,48                                       ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِي અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ قَالَتۡ رَبِّ اَنّٰى يَكُوۡنُ لِىۡ وَلَدٌ وَّلَمۡ يَمۡسَسۡنِىۡ بَشَرٌ ‌ؕ قَالَ كَذٰلِكِ اللّٰهُ يَخۡلُقُ مَا يَشَآءُ‌ ؕ اِذَا قَضٰٓى اَمۡرًا فَاِنَّمَا يَقُوۡلُ لَهٗ كُنۡ فَيَكُوۡنُ(47) 47).કહેવા લાગી, “મારા રબ! મને પુત્ર કેવી રીતે થશે? જ્યારે કે મને કોઈ પુરૂષે સ્પર્શ પણ નથી કર્યો?' ફરિશ્તાઓએ કહ્યું, આ રીતે અલ્લાહ (તઆલા) જે ઈચ્છે પેદા કરે છે, જયારે પણ તે કોઈ કામ કરવા ઈચ્છે છે તો ફક્ત કહી દે છે "થઈ જા'' તો તે થઈ જાય છે. તફસીર(સમજુતી):- આ અલ્લાહ ની કુદરત છે એના માટે જરૂરી નથી કે દરેક વખતે ઝરિયો(અસ્બાબ)હોવા જરૂરી હોય, ફક્ત તેના કહેવાથી કે "થઈ જા" તો તે ફૌરન થઈ જાય છે ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَيُعَلِّمُهُ الۡكِتٰبَ وَالۡحِكۡمَةَ وَالتَّوۡرٰٮةَ وَالۡاِنۡجِيۡلَ‌ۚ(48) 48. અને અલ્લાહ (તઆલા) તેને લખવાનું અને હિકમ

સુરહ આલે ઈમરાન 45,46

PART:-175          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-45,46                                       ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِذۡ قَالَتِ الۡمَلٰٓئِكَةُ يٰمَرۡيَمُ اِنَّ اللّٰهَ يُبَشِّرُكِ بِكَلِمَةٍ مِّنۡهُ ۖ اسۡمُهُ الۡمَسِيۡحُ عِيۡسَى ابۡنُ مَرۡيَمَ وَجِيۡهًا فِى الدُّنۡيَا وَالۡاٰخِرَةِ وَمِنَ الۡمُقَرَّبِيۡنَۙ(45) 45).જ્યારે ફરિશ્તાઓએ કહ્યું અય મરયમ તને અલ્લાહ (તઆલા) પોતાના એક કલિમા ની ખુશખબર આપે છે જેનું નામ મસીહ ઈસા ઈબ્ને મરયમ છે. જે દુનિયા અને આખિરતમાં સન્માનિત છે અને તે મારા નિકટવર્તી લોકોમાંથી છે. તફસીર(સમજુતી):-  હજરત ઈસાને કલીમાં અથવા અલ્લાહનો કલમો એટલા માટે કહેવામાં આવે છે તેમની પેદાઈશ એક ચમત્કારીક રૂપમાં સામાન્ય નિયમની વિરુદ્ધ વગર પિતાએ અલ્લાહની વિશેષ તાકાત અને તેના કથન (كن) (થઈ જા)ની ઉત્પત્તિ છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَيُكَلِّمُ النَّاسَ فِى الۡمَهۡدِ وَكَهۡلًا وَّمِنَ الصّٰلِحِيۡنَ(46) 46).તે લોકોથી પારણામાં વાત કરશે અને આધેડ વયમાં

સુરહ આલે ઈમરાન 43,44

PART:-174          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-43,44                                       ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ يٰمَرۡيَمُ اقۡنُتِىۡ لِرَبِّكِ وَاسۡجُدِىۡ وَارۡكَعِىۡ مَعَ الرّٰكِعِيۡنَ(43) 43).અય મરયમ! તું પોતાના રબના હુકમોનું પાલન કર અને સિજદો કર અને રુકૂચ કરનારાઓની સાથે રુકૂએ કર. ☘☘☘☘☘☘☘☘☘☘☘ ذٰ لِكَ مِنۡ اَنۡۢـبَآءِ الۡغَيۡبِ نُوۡحِيۡهِ اِلَيۡكَ‌ؕ وَمَا كُنۡتَ لَدَيۡهِمۡ اِذۡ يُلۡقُوۡنَ اَقۡلَامَهُمۡ اَيُّهُمۡ يَكۡفُلُ مَرۡيَمَ ۖ وَمَا كُنۡتَ لَدَيۡهِمۡ اِذۡ يَخۡتَصِمُوۡنَ(44) 44).આ ગૈબની ખબરોમાંથી છે, જેને અમે તમને વહી કરી રહ્યા છે, ત્યારે તમે તે વખતે તેમના પાસે ન હતા જયારે તેઓ પોતાના કલમ નાખી રહ્યા હતા કે તેમનામાંથી મરયમની પરવરિશ કોણ કરશે? અને ન તમે તેમના ઝઘડા વખતે તેમના પાસે હતા. તફસીર(સમજુતી):- આજકાલ બિદઅતી (ધર્મમાં નવીન વાત કે નવો રિવાજ કાઢનાર) લોકોએ નબી કરીમ (ﷺ)ની માન મર્યાદામાં અતિશયોક્તિ કરી તેમને અલ્લાહ તઆલાની જેમ

સુરહ આલે ઈમરાન 41,42

PART:-173          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-41,42                                       ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ قَالَ رَبِّ اجۡعَلۡ لِّىۡۤ اٰيَةً ‌ؕ قَالَ اٰيَتُكَ اَلَّا تُكَلِّمَ النَّاسَ ثَلٰثَةَ اَيَّامٍ اِلَّا رَمۡزًا ؕ‌ وَاذۡكُرْ رَّبَّكَ كَثِيۡرًا وَّسَبِّحۡ بِالۡعَشِىِّ وَالۡاِبۡكَارِ(41) 41).કહેવા લાગ્યા, રબ! મારા માટે તેની કોઈ નિશાની બનાવી આપ, કહ્યું નિશાની એ છે કે ત્રણ દિવસ સુધી તું લોકોથી વાત નહિ કરી શકે, ફક્ત ઈશારાથી સમજાવીશ, તું પોતાના રબનો ઝિક્ર (સ્મરણ) વધારે કર અને સવારે તથા સાંજે તેની મહાનતાનું વર્ણન કર. ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَاِذۡ قَالَتِ الۡمَلٰٓئِكَةُ يٰمَرۡيَمُ اِنَّ اللّٰهَ اصۡطَفٰٮكِ وَطَهَّرَكِ وَاصۡطَفٰٮكِ عَلٰى نِسَآءِ الۡعٰلَمِيۡنَ‏(42) 42).અને જયારે ફરિશ્તાઓએ કહ્યું, અય મરયમ!અલ્લાહ (તઆલા)એ તને પસંદ કરી લીધી અને તને પવિત્ર કરી દીધી, અને દુનિયાની તમામ સ્ત્રીઓમાંથી તને ચૂંટી લીધી. તફસીર(સમજુતી):- હજરત મરયમનું આ

સુરહ આલે ઈમરાન 39,40

PART:-172          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-39,40                                       ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ فَنَادَتۡهُ الۡمَلٰٓئِكَةُ وَهُوَ قَآئِمٌ يُّصَلِّىۡ فِى الۡمِحۡرَابِۙ اَنَّ اللّٰهَ يُبَشِّرُكَ بِيَحۡيٰى مُصَدِّقًۢا بِكَلِمَةٍ مِّنَ اللّٰهِ وَسَيِّدًا وَّحَصُوۡرًا وَّنَبِيًّا مِّنَ الصّٰلِحِيۡنَ(39) 39).પછી ફરિશ્તાઓએ પોકાર્યું જયારે કે તે કમરામાં ઊભા રહી નમાઝ પઢી રહ્યા હતા કે અલ્લાહ (તઆલા) તને યાહ્યાની વાસ્તવિક ખુશખબર આપે છે. જે અલ્લાહ (તઆલા)ના કલમાનું સમર્થન કરવાવાળો,સરદાર, પરહેઝગાર અને નબી હશે નેક લોકોમાંથી. તફસીર(સમજુતી):- વગર મોસમના ફળો જોઈને હજરત ઝકરિયાના દિલમાં (પોતાનો બુઢાપો અને પોતાની પત્ની વાઝણી હોવા છતાં) એ ઉમ્મીદ પેદા થઈ કે કાશ અલ્લાહ તઆલા તેમને પણ આજ રીતે સંતાન આપે, આ કારણથી તેમના હાથ દુઆ માટે ઉઠી ગયા જેને અલ્લાહે કબૂલ પણ કરી અને આપ્યુ પણ. અલ્લાહના કલિમાના સમર્થનથી આશય હઝરત ઈસાનું સમર્થન કરશે, એટલે કે હજરત

સુરહ આલે ઈમરાન 37,38

PART:-171          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-37,38                                       ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ فَتَقَبَّلَهَا رَبُّهَا بِقَبُوۡلٍ حَسَنٍ وَّاَنۡۢبَتَهَا نَبَاتًا حَسَنًا ۙ وَّكَفَّلَهَا زَكَرِيَّا ‌ؕ كُلَّمَا دَخَلَ عَلَيۡهَا زَكَرِيَّا الۡمِحۡرَابَۙ وَجَدَ عِنۡدَهَا رِزۡقًا ‌ۚ‌ قَالَ يٰمَرۡيَمُ اَنّٰى لَـكِ هٰذَا ؕ‌ قَالَتۡ هُوَ مِنۡ عِنۡدِ اللّٰهِ‌ؕ اِنَّ اللّٰهَ يَرۡزُقُ مَنۡ يَّشَآءُ بِغَيۡرِ حِسَابٍ(37) 37).તેને તેના રબ સારી રીતે કબૂલ કર્યું અને તેનું સૌથી સારૂ પાલન-પોષણ કરાવ્યું, તેના સંરક્ષક (નિગેહબાન) ઝકરિયાને બનાવી દીધા. જ્યારે પણ ઝકરિયા તેમના ઓરડામાં જતા તો તેમની પાસે રોજી (ફળ-ફળાદી) મુકેલી જોતા હતા. તે પૂછતા કે, હે મરયમ! તમારી પાસે આ રોજી ક્યાંથી આવી? તે જવાબ આપતી આ અલ્લાહ (તઆલા)ના પાસેથી છે, બેશક અલ્લાહ (તઆલા) જેને ઈચ્છે બેશુમાર રોજી આપે છે. તફસીર(સમજુતી):- હજરત ઝકરિયા મરયમના માસા પણ હતા એટલા માટે પણ, આન

સુરહ આલે ઈમરાન 35,36

PART:-170          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-35,36                                       ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِذۡ قَالَتِ امۡرَاَتُ عِمۡرٰنَ رَبِّ اِنِّىۡ نَذَرۡتُ لَـكَ مَا فِىۡ بَطۡنِىۡ مُحَرَّرًا فَتَقَبَّلۡ مِنِّىۡ ۚ اِنَّكَ اَنۡتَ السَّمِيۡعُ الۡعَلِيۡمُ‌(35) 35).જ્યારે ઈમરાનની પત્નીએ કહ્યું કે, હે મારા પાલનહાર! મારા ગર્ભમાં જે કંઈ પણ છે તેને તારા નામથી આઝાદ કરવાની મન્નત માની લીધી તો તું તેને કબૂલ કર, બેશક તું સારી રીતે સાંભળનાર અને જાણનાર છે. તફસીર(સમજુતી):-  (તારા નામ પર આઝાદ)નો મતલબ તારી ઈબાદતગાહની ખિદમત માટે ૨જુ કરૂ છું. ☘☘☘☘☘☘☘☘☘☘☘ فَلَمَّا وَضَعَتۡهَا قَالَتۡ رَبِّ اِنِّىۡ وَضَعۡتُهَاۤ اُنۡثٰىؕ وَاللّٰهُ اَعۡلَمُ بِمَا وَضَعَتۡؕ وَ لَيۡسَ الذَّكَرُ كَالۡاُنۡثٰى‌‌ۚ وَاِنِّىۡ سَمَّيۡتُهَا مَرۡيَمَ وَاِنِّىۡۤ اُعِيۡذُهَا بِكَ وَذُرِّيَّتَهَا مِنَ الشَّيۡطٰنِ الرَّجِيۡمِ(36) 36).જ્યારે બાળકીને જન્મ આપ્યો તો કેહવા લાગી,

સુરહ આલે ઈમરાન 31,32,33,34

PART:-169          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-31,32                          33,34                                      ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ قُلۡ اِنۡ كُنۡتُمۡ تُحِبُّوۡنَ اللّٰهَ فَاتَّبِعُوۡنِىۡ يُحۡبِبۡكُمُ اللّٰهُ وَيَغۡفِرۡ لَـكُمۡ ذُنُوۡبَكُمۡؕ‌ وَاللّٰهُ غَفُوۡرٌ رَّحِيۡمٌ(31) 31).કહી દો, જો તમે અલ્લાહ (તઆલા)થી મોહબ્બત કરો છો તો મારૂ અનુસરણ કરો, અલ્લાહ (તઆલા)પોતે તમારાથી મોહબ્બત કરશે અને તમારા ગુનાહ માફ કરી દેશે અને અલ્લાહ (તઆલા) ઘણો માફ કરવાવાળો અને મહેરબાન છે. તફસીર(સમજુતી):- એટલે કે રસૂલ ( ﷺ)નું અનુસરણ કરવાથી ફક્ત તમારા ગુનાહો જ માફ કરવામાં નહિ આવે પરંતુ તમે તેના મહેબુબ બની જશો તો આ કેટલી સારી વાત છે કે અલ્લાહની સામે એક વ્યક્તિ અલ્લાહના મહેબૂબ બંદાની જગ્યા પ્રાપ્ત કરી લે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ قُلۡ اَطِيۡعُوا اللّٰهَ وَالرَّسُوۡلَ‌‌ ۚ فَاِنۡ تَوَلَّوۡا فَاِنَّ اللّٰهَ لَا يُحِبُّ الۡكٰفِرِيۡنَ(32) 32).કહી દો, કે અલ્લાહ(તઆલા) અ

સુરહ આલે ઈમરાન 29,30

PART:-168          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-29,30                                    ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ قُلۡ اِنۡ تُخۡفُوۡا مَا فِىۡ صُدُوۡرِكُمۡ اَوۡ تُبۡدُوۡهُ يَعۡلَمۡهُ اللّٰهُ‌ؕ وَيَعۡلَمُ مَا فِى السَّمٰوٰتِ وَمَا فِى الۡاَرۡضِؕ‌ وَاللّٰهُ عَلٰى كُلِّ شَىۡءٍ قَدِيۡرٌ(29) 29).કહી દો કે, ભલે તમે પોતાના દિલની વાતો છુપાવો અથવા જાહેર કરો, અલ્લાહ (તઆલા) બધાને જાણે છે,આકાશો અને ધરતીમાં જે કંઈ છે તે બધું જાણે છે,અલ્લાહ (તઆલા) દરેક વસ્તુ પર કુદરત (સંપૂર્ણ પ્રભુત્વ) ધરાવનારો છે. તફસીર(સમજુતી):- આ આયતમા મુસલમાનોને સંબોધન કરવમાં આવે છે ☘☘☘☘☘☘☘☘☘☘☘ يَوۡمَ تَجِدُ كُلُّ نَفۡسٍ مَّا عَمِلَتۡ مِنۡ خَيۡرٍ مُّحۡضَرًا ۖۚ ۛ وَّمَا عَمِلَتۡ مِنۡ سُوۡٓءٍ ۚۛ  تَوَدُّ لَوۡ اَنَّ بَيۡنَهَا وَبَيۡنَهٗۤ اَمَدًاۢ بَعِيۡدًا ‌ؕ وَيُحَذِّرُكُمُ اللّٰهُ نَفۡسَهٗ‌ؕ وَاللّٰهُ رَءُوۡفٌۢ بِالۡعِبَادِ(30) 30).જે દિવસે દરેક વ્યક્તિ પોતાની કરેલ ભલાઈ અને બ

સુરહ આલે ઈમરાન 27,28

PART:-167          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-27,28                                      ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ تُوۡلِجُ الَّيۡلَ فِى النَّهَارِ وَتُوۡلِجُ النَّهَارَ فِى الَّيۡلِ‌  ۖوَتُخۡرِجُ الۡحَـىَّ مِنَ الۡمَيِّتِ وَتُخۡرِجُ الۡمَيِّتَ مِنَ الۡحَـىِّ‌ ۖ وَتَرۡزُقُ مَنۡ تَشَآءُ بِغَيۡرِ حِسَابٍ(27) 27).તું જ રાત્રિને દિવસમાં દાખલ કરે છે અને દિવસને રાત્રિમાં દાખલ કરે છે, તું જ નિર્જીવમાંથી સજીવને પેદા કરે છે, અને સજીવમાંથી નિર્જીવને પેદા કરે છે, તુ જ છે કે જેને ઈચ્છે છે બેહિસાબ રોજી આપે છે. તફસીર(સમજુતી):- રાત્રિને દિવસમાં અને દિવસને રાત્રિમાં દાખલ કરવાનો મતલબ મોસમને બદલવાનું છે. એક મોસમમાં રાત્રિ લાંબી હોય છે તો દિવસ ટૂંકો અને બીજા મોસમમાં રાત્રિ ટૂંકી અને દિવસ લાંબો હોય છે એટલે કે ક્યારેક રાત્રિનો ભાગ દિવસમાં અને દિવસનો ભાગ રાત્રિમાં દાખલ કરી દે છે, જેનાથી રાત્રિ અને દિવસ નાના-મોટા થઈ જાય છે.  જેમ કે પહેલા વીર્ય માણસમાંથી નીક

સુરહ આલે ઈમરાન 25,26

PART:-166          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-25,26                                      ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ فَكَيۡفَ اِذَا جَمَعۡنٰهُمۡ لِيَوۡمٍ لَّا رَيۡبَ فِيۡهِ وَوُفِّيَتۡ كُلُّ نَفۡسٍ مَّا كَسَبَتۡ وَهُمۡ لَا يُظۡلَمُوۡنَ(25) 25).પછી શું હાલત થશે જ્યારે તેમને અમે તે દિવસે જમા કરીશું, જેના આવવામાં કોઈ શંકા નથી, અને દરેક વ્યક્તિને પોતાની કમાણીનો બદલો આપી દેવામાં આવશે અને તેમના ઉપર જુલમ કરવામાં નહિ આવે. તફસીર(સમજુતી):- તે દિવસ એટલે કયામત ના દિવસે અને કમાણી થી મુરાદ તેણે કરેલા સારા અને ખરાબ કર્મો જે તેના મુત્યુ પછી પણ તેની સાથે જ રહેશે અને આ કર્મો નો બદલો અલ્લાહ પુરેપુરો આપશે, સહેજ પર અન્યાય નહીં કરાય. ☘☘☘☘☘☘☘☘☘☘☘ قُلِ اللّٰهُمَّ مٰلِكَ الۡمُلۡكِ تُؤۡتِى الۡمُلۡكَ مَنۡ تَشَآءُ وَتَنۡزِعُ الۡمُلۡكَ مِمَّنۡ تَشَآءُ وَتُعِزُّ مَنۡ تَشَآءُ وَتُذِلُّ مَنۡ تَشَآءُ‌ ؕ بِيَدِكَ الۡخَيۡرُ‌ؕ اِنَّكَ عَلٰى كُلِّ شَىۡءٍ قَدِيۡرٌ(26)

સુરહ આલે ઈમરાન 23,24

PART:-165          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-23,24                                      ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَلَمۡ تَرَ اِلَى الَّذِيۡنَ اُوۡتُوۡا نَصِيۡبًا مِّنَ الۡكِتٰبِ يُدۡعَوۡنَ اِلٰى كِتٰبِ اللّٰهِ لِيَحۡكُمَ بَيۡنَهُمۡ ثُمَّ يَتَوَلّٰى فَرِيۡقٌ مِّنۡهُمۡ وَهُمۡ مُّعۡرِضُوۡنَ(23) 23).શું તમે તેમને નથી જોયા, જેમને કિતાબનો એક ભાગ આપવામાં આવ્યો છે, તેઓને પોતાના પરસ્પરના નિર્ણયો માટે અલ્લાહ (તઆલા)ની કિતાબ તરફ બોલાવવામાં આવે છે, પછી પણ તેમનું એક જૂથ મોઢું ફેરવી પાછું ફરે છે. તફસીર(સમજુતી):- આ કિતાબવાળાઓથી આશય મદીનામાં રહેનારા યહૂદી છે જેમનામાં મોટાભાગના ઈસ્લામ ધર્મ સ્વીકારવાને લાયક જ ન હતા, અને ઈસ્લામ, મુસલમાનો અને નબી ( ﷺ)ના વિરુધ્ધમાં સમસ્યાઓ પેદા કરવામાં મશગુલ રહ્યા, ત્યાં સુધી કે તેમના બે જુથોને દેશ નિકાલ અને એક જુથને કતલ કરી દેવામાં આવ્યું. ☘☘☘☘☘☘☘☘☘☘☘ ذٰ لِكَ بِاَنَّهُمۡ قَالُوۡا لَنۡ تَمَسَّنَا النَّارُ اِلَّاۤ اَيَّا

સુરહ આલે ઈમરાન 21,22

PART:-164          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-21,22                                      ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِنَّ الَّذِيۡنَ يَكۡفُرُوۡنَ بِاٰيٰتِ اللّٰهِ وَيَقۡتُلُوۡنَ النَّبِيّٖنَ بِغَيۡرِ حَقٍّۙ وَّيَقۡتُلُوۡنَ الَّذِيۡنَ يَاۡمُرُوۡنَ بِالۡقِسۡطِ مِنَ النَّاسِۙ فَبَشِّرۡهُمۡ بِعَذَابٍ اَ لِيۡمٍ(21) 21).બેશક જે લોકો અલ્લાહ (તઆલા)ની આયતોથી કુફ્ર કરે છે, અને નબીઓને નાજાઈઝ (નાહક) કતલ કરે છે અને જે લોકો ન્યાયની વાતો કરે, તેમને પણ કતલ કરે છે તો (અય નબી) તમે તેમને મોટા અઝાબથી ખબરદાર કરી દો. ☘☘☘☘☘☘☘☘☘☘☘ اُولٰٓئِكَ الَّذِيۡنَ حَبِطَتۡ اَعۡمَالُهُمۡ فِى الدُّنۡيَا وَالۡاٰخِرَةِ وَمَا لَهُمۡ مِّنۡ نّٰصِرِيۡنَ(22) 22).તેઓના (પુણ્યના) કામ દુનિયા અને આખિરતમાં બેકાર થઈ ગયા અને તેમનો કોઈ મદદગાર નથી.

સુરહ આલે ઈમરાન 19,20

PART:-163          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-19,20                                      ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِنَّ الدِّيۡنَ عِنۡدَ اللّٰهِ الۡاِسۡلَامُ ۗ وَمَا اخۡتَلَفَ الَّذِيۡنَ اُوۡتُوا الۡكِتٰبَ اِلَّا مِنۡۢ بَعۡدِ مَا جَآءَهُمُ الۡعِلۡمُ بَغۡيًا ۢ بَيۡنَهُمۡ‌ؕ وَمَنۡ يَّكۡفُرۡ بِاٰيٰتِ اللّٰهِ فَاِنَّ اللّٰهَ سَرِيۡعُ الۡحِسَابِ(19) 19).બેશક અલ્લાહની નજીદીક ધર્મ ઈસ્લામ જ છે,અને જેમને કિતાબ આપવામાં આવી તેઓએ ઈલ્મ આવી ગયા પછી પરસ્પર ઈર્ષાના કારણે મતભેદ કર્યો, અને જેઓ અલ્લાહની આયતો (પવિત્ર કુરઆન)ને ન માને તો અલ્લાહ જલ્દી હિસાબ લેશે. તફસીર(સમજુતી):-  ઈસ્લામ એ જ ધર્મ છે. જેનો પ્રચાર અને તાલીમ દરેક નબીઓ પોતાના સમયમાં આપતા રહ્યા અને હવે આ તેનું સંપૂર્ણ સ્વરૂપ છે. જેને અંતિમ રસૂલ મુહંમદ (ﷺ ) દુનિયાની સામે રજૂ કરી રહ્યા છે. જેમાં એકેશ્વરવાદ(તોહીદ), રિસાલત અને આખિરતના માટે એવી રીતે ઈમાન રાખવાનું છે જેવું આપ (ﷺ )એ બતાવ્યું છે. હવે ફક્ત

સુરહ આલે ઈમરાન 17,18

PART:-162          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-17,18                                      ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَلصّٰــبِرِيۡنَ وَالصّٰدِقِــيۡنَ وَالۡقٰنِتِــيۡنَ وَالۡمُنۡفِقِيۡنَ وَالۡمُسۡتَغۡفِرِيۡنَ بِالۡاَسۡحَارِ (17) 17).જેઓ સબ્ર કરવાવાળા અને સાચા અને ફરમાબરદાર અને અલ્લાહના માર્ગમાં માલ ખર્ચ કરવાવાળા છે અને રાત્રિના પાછલા હિસ્સામાં (મોક્ષ પ્રાપ્ત કરવાની કામના માટે) તૌબા (ક્ષમા-યાચના) કરવાવાળા છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ شَهِدَ اللّٰهُ اَنَّهٗ لَاۤ اِلٰهَ اِلَّا هُوَۙ وَالۡمَلٰٓئِكَةُ وَاُولُوا الۡعِلۡمِ قَآئِمًا ۢ بِالۡقِسۡطِ‌ؕ لَاۤ اِلٰهَ اِلَّا هُوَ الۡعَزِيۡزُ الۡحَكِيۡمُؕ (18) 18).અલ્લાહે, તેના ફરિશ્તાઓએ અને આલિમોએ ગવાહી આપી છે કે અલ્લાહના સિવાય કોઈ માઅબૂદ નથી, તે ન્યાયને કાયમ રાખવાવાળો છે, તે જ જબરદસ્ત હિકમતવાળો છે, તેના સિવાય કોઈ બંદગીને લાયક નથી. તફસીર(સમજુતી):- અહીં ગવાહી નો મતલબ બયાન કરવું અથવા આગાહ કરવું છે એટલે કે અલ્લ

સુરહ આલે ઈમરાન 15,16

PART:-161          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-15,16                                      ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ قُلۡ اَؤُنَبِّئُكُمۡ بِخَيۡرٍ مِّنۡ ذٰ لِكُمۡ‌ؕ لِلَّذِيۡنَ اتَّقَوۡا عِنۡدَ رَبِّهِمۡ جَنّٰتٌ تَجۡرِىۡ مِنۡ تَحۡتِهَا الۡاَنۡهٰرُ خٰلِدِيۡنَ فِيۡهَا وَاَزۡوَاجٌ مُّطَهَّرَةٌ وَّرِضۡوَانٌ مِّنَ اللّٰهِ‌ؕ وَاللّٰهُ بَصِيۡرٌۢ بِالۡعِبَادِ‌ۚ(15) 15).તમે કહી દો કે શું હું તમને તેનાથી બહેતર વસ્તુ બતાવું ? અલ્લાહથી ડરનારા લોકો માટે તેમના રબ પાસે જન્નત છે જેની નીચે નહેરો વહે છે, જેમાં તેઓ હંમેશા રહેશે, અને પવિત્ર પત્નીઓે અને અલ્લાહ (તઆલા)ની પ્રસન્નતા છે અને બધા બંદાઓ અલ્લાહ (તઆલા)ની નજરમાં છે. તફસીર(સમજુતી):- આ આયતમાં ઈમાનવાળાઓને બતાવવામાં આવી રહ્યું છે કે આની આગળની આયતમા વર્ણન કરવામાં આવેલી દુનિયાની વસ્તુઓમાં ખોવાઈ ન જતા, પરંતુ તેનાથી બહેતર તો તે જિંદગી અને તેની રહમત છે જે રબની પાસે છે જેના હકદાર અલ્લાહથી ડરનારાઓ છે, એટલા માટે અલ્લા

સુરહ આલે ઈમરાન 13,14

PART:-160          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-13,14                                      ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ قَدۡ كَانَ لَـكُمۡ اٰيَةٌ فِىۡ فِئَتَيۡنِ الۡتَقَتَا ؕ فِئَةٌ تُقَاتِلُ فِىۡ سَبِيۡلِ اللّٰهِ وَاُخۡرٰى كَافِرَةٌ يَّرَوۡنَهُمۡ مِّثۡلَيۡهِمۡ رَاۡىَ الۡعَيۡنِ‌ؕ وَاللّٰهُ يُؤَيِّدُ بِنَصۡرِهٖ مَنۡ يَّشَآءُ  ‌ؕ اِنَّ فِىۡ ذٰ لِكَ لَعِبۡرَةً لِّاُولِى الۡاَبۡصَارِ(13) 13).બેશક તમારા માટે (બોધપાઠની) નિશાની હતી, તે બે જમાઅતોમાં જેઓ એકબીજા સાથે લડી રહી હતી,એક જમાઅત અલ્લાહના માર્ગમાં લડી રહી હતી, અને બીજી જમાઅત કાફિરોની હતી, તેઓ તેમને પોતાની આંખોથી બમણા જોતા હતા અને અલ્લાહ (તઆલા)જેને ઈચ્છે પોતાની મદદથી મજબૂત કરી દે છે. બેશક આમાં આંખોવાળાઓ માટે મોટી નસીહત છે. તફસીર(સમજુતી):- આ આયતમા અલ્લાહ એ જંગે બદર નો નકશો આપ્યો છે જે હિજરત પછી મુસલમાનો અને મક્કા ના મુશરિકો સાથે થઈ હતી જે ઘણી મહત્વની હતી એક તો એ ઈસ્લામ ની પહેલી જંગ હતી અને બીજુ

સુરહ આલે ઈમરાન 9,10,11,12

PART:-159          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-9,10,11,12                                      ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ رَبَّنَاۤ اِنَّكَ جَامِعُ النَّاسِ لِيَوۡمٍ لَّا رَيۡبَ فِيۡهِ‌ؕ اِنَّ اللّٰهَ لَا يُخۡلِفُ الۡمِيۡعَادَ(9) 9).અય અમારા રબ! બેશક તુ લોકોને એક દિવસે જમા કરનાર છે,જેના આવવામાં કોઈ શંકા નથી, બેશક અલ્લાહ (તઆલા) વચનથી ફરી જનાર નથી. ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِنَّ الَّذِيۡنَ كَفَرُوۡا لَنۡ تُغۡنِىَ عَنۡهُمۡ اَمۡوَالُهُمۡ وَلَاۤ اَوۡلَادُهُمۡ مِّنَ اللّٰهِ شَيۡــئًا‌ ؕ وَاُولٰٓئِكَ هُمۡ وَقُوۡدُ النَّارِۙ(10) 10).કાફિરોને તેમનો માલ અને તેમની સંતાન અલ્લાહ(તઆલા)ના અઝાબોથી છોડાવવામાં કોઈ કામ નહિં આવી શકે, તેઓ તો જહન્નમનું બળતણ જ છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ كَدَاۡبِ اٰلِ فِرۡعَوۡنَۙ وَالَّذِيۡنَ مِنۡ قَبۡلِهِمۡ‌ؕ كَذَّبُوۡا بِاٰيٰتِنَا ‌ۚ فَاَخَذَهُمُ اللّٰهُ بِذُنُوۡبِهِمۡ‌ؕ وَاللّٰهُ شَدِيۡدُ الۡعِقَابِ(11) 11).જેવો કે ફિરઔનની સંતાનનો હાલ થયો અને ત

સુરહ આલે ઈમરાન 7,8

PART:-158          (Quran-Section)        (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-7,8                                       ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ هُوَ الَّذِىۡۤ اَنۡزَلَ عَلَيۡكَ الۡكِتٰبَ مِنۡهُ اٰيٰتٌ مُّحۡكَمٰتٌ هُنَّ اُمُّ الۡكِتٰبِ وَاُخَرُ مُتَشٰبِهٰتٌ‌ؕ فَاَمَّا الَّذِيۡنَ فِىۡ قُلُوۡبِهِمۡ زَيۡغٌ فَيَتَّبِعُوۡنَ مَا تَشَابَهَ مِنۡهُ ابۡتِغَآءَ الۡفِتۡنَةِ وَابۡتِغَآءَ تَاۡوِيۡلِهٖۚ وَمَا يَعۡلَمُ تَاۡوِيۡلَهٗۤ اِلَّا اللّٰهُ ؔ‌ۘ وَ الرّٰسِخُوۡنَ فِى الۡعِلۡمِ يَقُوۡلُوۡنَ اٰمَنَّا بِهٖۙ كُلٌّ مِّنۡ عِنۡدِ رَبِّنَا ‌ۚ وَمَا يَذَّكَّرُ اِلَّاۤ اُولُوا الۡاَلۡبَابِ(7) 7).તે જ અલ્લાહ (તઆલા) છે, જેણે તમારા પર કિતાબ ઉતારી, જેમાં સ્પષ્ટ અને મજબૂત(મુહકમ) આયતો છે,જે અસલ કિતાબ છે અને કેટલીક સમાન (મુતશાબેહ) આયતો છે, પછી જેમના દિલોમાં ખરાબી છે તેઓ મુતશાબેહ આયતોના પાછળ લાગી જાય છે, ફિતનો શોધવા માટે અને તેના અર્થઘટન (તાવીલ) માટે, પરંતુ તેનો સાચો અર્થ અલ્લાહ (તઆલા) સિવ

સુરહ આલે ઈમરાન 5,6

PART:-157          (Quran-Section)        (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-5,6                                       ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِنَّ اللّٰهَ لَا يَخۡفٰى عَلَيۡهِ شَىۡءٌ فِى الۡاَرۡضِ وَلَا فِى السَّمَآءِ(5) 5).બેશક અલ્લાહ (તઆલા)થી ધરતી અને આકાશની કોઈ વસ્તુ છૂપી નથી. ☘☘☘☘☘☘☘☘☘☘☘ هُوَ الَّذِىۡ يُصَوِّرُكُمۡ فِى الۡاَرۡحَامِ كَيۡفَ يَشَآءُ ‌ؕ لَاۤ اِلٰهَ اِلَّا هُوَ الۡعَزِيۡزُ الۡحَكِيۡمُ(6) 6).તે જ માતાના ગર્ભાશયમાં તમારી મુખાકૃતિ જેવી ઈચ્છે છે તેવી બનાવે છે તેના સિવાય હકીકતમાં કોઈ પણ બંદગીને લાયક નથી, તે તાકાતવાળો અને હિકમતવાળો છે. તફસીર(સમજુતી):- એટલે કે માતાના ગર્ભમાં નુત્ફામાંથી માણસની શકલ સૂરત આપે છે અને તેની કુદરત એવી છે કે દુનિયામાં કરોડો માણસો છે પરંતુ એકબીજાથી પુરેપુરી એકજવી જ શકલ સુરત મળતી નથી આવતી.

સુરહ આલે ઈમરાન 1,2,3,4

☘☘☘☘﷽☘☘☘☘☘              PART:-156          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-1,2,3,4                                      ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ અલ્લાહના નામથી શરૂ કરુ છું જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. الٓمّٓ(1) (1).અલિફ.લામ.મીમ. તફસીર(સમજુતી):- આ સુરહ મદની છે. તેની બધીજ આયતો જુદા-જુદા સમયમાં મદીનામાં જ ઉતરી અને તેનો શરૂઆતનો ભાગ એટલે કે 83 આયતો સુધી ઈસાઈઓના નજરાનના પ્રતિનિધિ મંડળ (આ શહેર હવે સઉદી અરબમાં છે)ના વિષે ઉતર્યો છે, જે 9 હિજરીમાં નબી (સ.અ.વ)ની સેવામાં હાજર થયુ હતું. ઈસાઈઓએ આવીને નબી કરીમ (સ.અ.વ) થી પોતાના ઈસાઈ અકીદા અને ઈસ્લામ વિષે વાદ-વિવાદ કર્યો જેને રદ કરી તેઓને મુબાહિલા (એક રીત છે જેના અનુસાર કસમ ખાઈને પોતાની વાત કહેવામાં આવે છે)ની દાવત પણ આપવામાં આવી. જેનું વિસ્તૃતમાં વર્ણન આગળ આવશે, આ પૃષ્ઠભૂમિમાં કુરઆન કરીમની આ આયતોનો અભ્યાસ કરવામાં આવશે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ اللّٰهُ لَاۤ اِلٰهَ اِلَّ

સુરહ બકરહ 285,286

PART:-155          (Quran-Section)        (2)સુરહ બકરહ         આયત નં.:-285,286                                        ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اٰمَنَ الرَّسُوۡلُ بِمَاۤ اُنۡزِلَ اِلَيۡهِ مِنۡ رَّبِّهٖ وَ الۡمُؤۡمِنُوۡنَ‌ؕ كُلٌّ اٰمَنَ بِاللّٰهِ وَمَلٰٓئِكَتِهٖ وَكُتُبِهٖ وَرُسُلِهٖ ۚ  لَا نُفَرِّقُ بَيۡنَ اَحَدٍ مِّنۡ رُّسُلِهٖ‌  ۚ   وَقَالُوۡا سَمِعۡنَا وَاَطَعۡنَا‌ ۖ غُفۡرَانَكَ رَبَّنَا وَاِلَيۡكَ الۡمَصِيۡرُ(285) 285).રસુલ તે વસ્તુ પર ઈમાન લાવ્યા જે તેમના તરફ અલ્લાહ (તઆલા) તરફથી ઉતારવામાં આવી અને મોમિનો પણ ઈમાન લાવ્યા. આ બધા અલ્લાહ (તઆલા) અને તેના ફરિશ્તાઓ પર અને તેની કિતાબો પર અને તેના રસૂલો પર ઈમાન લાવ્યા, તેના રસૂલોમાંથી કોઈની વચ્ચે અમે ભેદભાવ નથી કરતા,તેમણે કહ્યું કે અમે સાંભળ્યું અને ફરમાબ૨દારી કરી,અમે તારાથી માફી ચાહિએ છીએ. અય અમારા રબ! અને અમારે તારા તરફ જ પાછા ફરવાનું છે. તફસીર(સમજુતી):- આ આયતમા ફરીવાર ઈમાન વાળાની સિફતોનુ બયાન કર્યુ છે સ

સુરહ બકરહ 283,284

PART:-154          (Quran-Section)        (2)સુરહ બકરહ         આયત નં.:-283,284                                        ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَاِنۡ كُنۡتُمۡ عَلٰى سَفَرٍ وَّلَمۡ تَجِدُوۡا كَاتِبًا فَرِهٰنٌ مَّقۡبُوۡضَةٌ ‌ ؕ فَاِنۡ اَمِنَ بَعۡضُكُمۡ بَعۡضًا فَلۡيُؤَدِّ الَّذِى اؤۡتُمِنَ اَمَانَـتَهٗ وَلۡيَتَّقِ اللّٰهَ رَبَّهٗ‌ؕ وَلَا تَكۡتُمُوا الشَّهَادَةَ ‌ ؕ وَمَنۡ يَّكۡتُمۡهَا فَاِنَّهٗۤ اٰثِمٌ قَلۡبُهٗ‌ؕ وَ اللّٰهُ بِمَا تَعۡمَلُوۡنَ عَلِيۡمٌ(283) 283).અને જો તમે મુસાફરીમાં હોવ અને લખવાવાળો ન મળે તો ગિરવે પોતાની પાસે રાખી લો, અને જો પરસ્પર એકબીજા પર વિશ્વાસ હોય, તો જેને અમાનત આપવામાં આવી છે તે તેને આપી દે, અને અલ્લાહ(તઆલા)થી ડરતો રહે જે તેનો રબ છે અને સાક્ષીને ન છુપાવો અને જે તેને છુપાવે તે મનનો પાપી છે, અને જે કંઈ તમે કરો છો તેને અલ્લાહ સારી રીતે જાણે છે. તફસીર(સમજુતી):- જો એકબીજા પર ભરોસો હોય તો ગિરવે રાખ્યા વગર પણ કરજનો સોદો કરી શકો છો અમા

સુરહ બકરહ 281,282

PART:-153          (Quran-Section)       (2)સુરહ બકરહ         આયત નં.:-281,282                                        ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَاتَّقُوۡا يَوۡمًا تُرۡجَعُوۡنَ فِيۡهِ اِلَى اللّٰهِ ۖ ثُمَّ تُوَفّٰى كُلُّ نَفۡسٍ مَّا كَسَبَتۡ وَهُمۡ لَا يُظۡلَمُوۡنَ(281) 281).અને તે દિવસથી ડરો, જેમાં તમે બધા અલ્લાહ(તઆલા) તરફ પાછા ફેરવવામાં આવશો અને દરેક માણસોને તેના કર્મો મુજબ પૂરેપૂરો બદલો આપી દેવામાં આવશે અને તેમના પર જુલમ કરવામાં નહિ આવે.' ☘☘☘☘☘☘☘☘☘☘☘ يٰۤـاَيُّهَا الَّذِيۡنَ اٰمَنُوۡۤا اِذَا تَدَايَنۡتُمۡ بِدَيۡنٍ اِلٰٓى اَجَلٍ مُّسَمًّى فَاكۡتُبُوۡهُ ‌ؕ وَلۡيَكۡتُب بَّيۡنَكُمۡ كَاتِبٌۢ بِالۡعَدۡلِ‌  ۚ وَلَا يَاۡبَ كَاتِبٌ اَنۡ يَّكۡتُبَ كَمَا عَلَّمَهُ اللّٰهُ‌ فَلۡيَكۡتُبۡ ‌ۚوَلۡيُمۡلِلِ الَّذِىۡ عَلَيۡهِ الۡحَـقُّ وَلۡيَتَّقِ اللّٰهَ رَبَّهٗ وَلَا يَبۡخَسۡ مِنۡهُ شَيۡــئًا ‌ؕ فَاِنۡ كَانَ الَّذِىۡ عَلَيۡهِ الۡحَـقُّ سَفِيۡهًا اَوۡ ضَعِيۡفًا اَوۡ لَا يَسۡتَط

સુરહ બકરહ 279,280

PART:-152          (Quran-Section)        (2)સુરહ બકરહ         આયત નં.:-279,280                                       ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ فَاِنۡ لَّمۡ تَفۡعَلُوۡا فَاۡذَنُوۡا بِحَرۡبٍ مِّنَ اللّٰهِ وَرَسُوۡلِهٖ‌ۚ وَاِنۡ تُبۡتُمۡ فَلَـكُمۡ رُءُوۡسُ اَمۡوَالِكُمۡ‌ۚ لَا تَظۡلِمُوۡنَ وَلَا تُظۡلَمُوۡنَ(279) 279).જો આમ નહિં કરો તો અલ્લાહ (તઆલા) અને તેના રસૂલથી લડવા માટે તૈયાર થઈ જાઓ. અને જો માફી માંગી લો તો તમારો અસલ માલ તમારો જ છે, ન તમે જુલમ કરો અને ન તમારા પર જુલમ કરવામાં આવે. તફસીર(સમજુતી):- આ એવી કડક ચેતવણી છે કે જે કોઈ બીજા ગુનાહ કરવા પર નથી આપી, એટલા માટે હજરત અબ્બાસના પુત્ર અબ્દુલ્લાહે કહ્યું કે જે માણસ ઈસ્લામી મુલ્કમાં વ્યાજ છોડવા માટે તૈયાર ન હોય તો તે સમયના હાકિમની જવાબદારી છે કે તેને તૌબા કરાવે (કેમ કે તે અલ્લાહ અને રસૂલથી જંગનું એલાન કરી રહ્યો છે) અને ન રોકાવાની સ્થિતિમાં તેની ગર્દન ઉડાવી દે. (ઈબ્ને કસીર) તમે જો અસલ માલથી વધારે માલ વસૂલ

સુરહ બકરહ 276,277,278

PART:-151          (Quran-Section)        (2)સુરહ બકરહ         આયત નં.:-276,277                            278                                        ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ يَمۡحَقُ اللّٰهُ الرِّبٰوا وَيُرۡبِى الصَّدَقٰتِ‌ؕ وَاللّٰهُ لَا يُحِبُّ كُلَّ كَفَّارٍ اَثِيۡمٍ(276) 276).અલ્લાહ (તઆલા) વ્યાજને ઘટાડે છે અને દાનને વધારે છે, અને અલ્લાહ (તઆલા) કોઈ નાશુક્રા (અપકારી) અને કાફિરને દોસ્ત નથી બનાવતો. તફસીર(સમજુતી):- આ વ્યાજના વાસ્તવિક અને આત્મિક નુકશાનના પછી સદકાના ફાયદાનું વર્ણન છે. વ્યાજથી જોવામાં તો વૃદ્ધિ થાય છે પરંતુ તેના અસલ અર્થ મુજબ પરિણામ સ્વરૂપ વ્યાજનો માલ તેમની બરબાદી અને ખરાબીનું કારણ બને છે આ વાતનું સમર્થન હવે પશ્ચિમી દેશોના અર્થશાસ્ત્રીઓ પણ કરવા લાગ્યા છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِنَّ الَّذِيۡنَ اٰمَنُوۡا وَعَمِلُوا الصّٰلِحٰتِ وَاَقَامُوا الصَّلٰوةَ وَاٰتَوُا الزَّكٰوةَ لَهُمۡ اَجۡرُهُمۡ عِنۡدَ رَبِّهِمۡ‌ۚ وَلَا خَوۡفٌ عَلَيۡهِمۡ وَلَا هُمۡ

સુરહ બકરહ 275

PART:-150          (Quran-Section)            (2)સુરહ બકરહ         આયત નં.:-275                                       ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَلَّذِيۡنَ يَاۡكُلُوۡنَ الرِّبٰوا لَا يَقُوۡمُوۡنَ اِلَّا كَمَا يَقُوۡمُ الَّذِىۡ يَتَخَبَّطُهُ الشَّيۡطٰنُ مِنَ الۡمَسِّ‌ؕ ذٰ لِكَ بِاَنَّهُمۡ قَالُوۡۤا اِنَّمَا الۡبَيۡعُ مِثۡلُ الرِّبٰوا‌ ۘ‌ وَاَحَلَّ اللّٰهُ الۡبَيۡعَ وَحَرَّمَ الرِّبٰوا‌ ؕ فَمَنۡ جَآءَهٗ مَوۡعِظَةٌ مِّنۡ رَّبِّهٖ فَانۡتَهٰى فَلَهٗ مَا سَلَفَؕ وَاَمۡرُهٗۤ اِلَى اللّٰهِ‌ؕ وَمَنۡ عَادَ فَاُولٰٓئِكَ اَصۡحٰبُ النَّارِ‌ۚ هُمۡ فِيۡهَا خٰلِدُوۡنَ(275) 275).વ્યાજ ખાનાર લોકો ઊભા નહિ હોય, પરંતુ એવી રીત, જેવી રીતે તે ઊભો હોય છે, જેને શયતાન સ્પર્શીને પાગલ બનાવી દે છે. આ એટલા માટે કે તેઓ કહ્યા કરતા હતા કે વેપાર પણ તો વ્યાજની જેમ જ છે, જ્યારે કે અલ્લાહ (તઆલા) એ વેપારને હલાલ(વૈદ્ય) કર્યો અને વ્યાજને હરામ(અવૈદ્ય). અને જે માણસ પોતાના પાસે પહોંચેલ અલ્લાહ (તઆલા