Posts

Showing posts from March 16, 2020

સુરહ આલે ઈમરાન 25,26

PART:-166          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-25,26                                      ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ فَكَيۡفَ اِذَا جَمَعۡنٰهُمۡ لِيَوۡمٍ لَّا رَيۡبَ فِيۡهِ وَوُفِّيَتۡ كُلُّ نَفۡسٍ مَّا كَسَبَتۡ وَهُمۡ لَا يُظۡلَمُوۡنَ(25) 25).પછી શું હાલત થશે જ્યારે તેમને અમે તે દિવસે જમા કરીશું, જેના આવવામાં કોઈ શંકા નથી, અને દરેક વ્યક્તિને પોતાની કમાણીનો બદલો આપી દેવામાં આવશે અને તેમના ઉપર જુલમ કરવામાં નહિ આવે. તફસીર(સમજુતી):- તે દિવસ એટલે કયામત ના દિવસે અને કમાણી થી મુરાદ તેણે કરેલા સારા અને ખરાબ કર્મો જે તેના મુત્યુ પછી પણ તેની સાથે જ રહેશે અને આ કર્મો નો બદલો અલ્લાહ પુરેપુરો આપશે, સહેજ પર અન્યાય નહીં કરાય. ☘☘☘☘☘☘☘☘☘☘☘ قُلِ اللّٰهُمَّ مٰلِكَ الۡمُلۡكِ تُؤۡتِى الۡمُلۡكَ مَنۡ تَشَآءُ وَتَنۡزِعُ الۡمُلۡكَ مِمَّنۡ تَشَآءُ وَتُعِزُّ مَنۡ تَشَآءُ وَتُذِلُّ مَنۡ تَشَآءُ‌ ؕ بِيَدِكَ الۡخَيۡرُ‌ؕ اِنَّكَ عَلٰى كُلِّ شَىۡءٍ قَدِيۡرٌ(26)

સુરહ આલે ઈમરાન 23,24

PART:-165          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-23,24                                      ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَلَمۡ تَرَ اِلَى الَّذِيۡنَ اُوۡتُوۡا نَصِيۡبًا مِّنَ الۡكِتٰبِ يُدۡعَوۡنَ اِلٰى كِتٰبِ اللّٰهِ لِيَحۡكُمَ بَيۡنَهُمۡ ثُمَّ يَتَوَلّٰى فَرِيۡقٌ مِّنۡهُمۡ وَهُمۡ مُّعۡرِضُوۡنَ(23) 23).શું તમે તેમને નથી જોયા, જેમને કિતાબનો એક ભાગ આપવામાં આવ્યો છે, તેઓને પોતાના પરસ્પરના નિર્ણયો માટે અલ્લાહ (તઆલા)ની કિતાબ તરફ બોલાવવામાં આવે છે, પછી પણ તેમનું એક જૂથ મોઢું ફેરવી પાછું ફરે છે. તફસીર(સમજુતી):- આ કિતાબવાળાઓથી આશય મદીનામાં રહેનારા યહૂદી છે જેમનામાં મોટાભાગના ઈસ્લામ ધર્મ સ્વીકારવાને લાયક જ ન હતા, અને ઈસ્લામ, મુસલમાનો અને નબી ( ﷺ)ના વિરુધ્ધમાં સમસ્યાઓ પેદા કરવામાં મશગુલ રહ્યા, ત્યાં સુધી કે તેમના બે જુથોને દેશ નિકાલ અને એક જુથને કતલ કરી દેવામાં આવ્યું. ☘☘☘☘☘☘☘☘☘☘☘ ذٰ لِكَ بِاَنَّهُمۡ قَالُوۡا لَنۡ تَمَسَّنَا النَّارُ اِلَّاۤ اَيَّا