Posts

Showing posts from March 19, 2020

સુરહ આલે ઈમરાન 31,32,33,34

PART:-169          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-31,32                          33,34                                      ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ قُلۡ اِنۡ كُنۡتُمۡ تُحِبُّوۡنَ اللّٰهَ فَاتَّبِعُوۡنِىۡ يُحۡبِبۡكُمُ اللّٰهُ وَيَغۡفِرۡ لَـكُمۡ ذُنُوۡبَكُمۡؕ‌ وَاللّٰهُ غَفُوۡرٌ رَّحِيۡمٌ(31) 31).કહી દો, જો તમે અલ્લાહ (તઆલા)થી મોહબ્બત કરો છો તો મારૂ અનુસરણ કરો, અલ્લાહ (તઆલા)પોતે તમારાથી મોહબ્બત કરશે અને તમારા ગુનાહ માફ કરી દેશે અને અલ્લાહ (તઆલા) ઘણો માફ કરવાવાળો અને મહેરબાન છે. તફસીર(સમજુતી):- એટલે કે રસૂલ ( ﷺ)નું અનુસરણ કરવાથી ફક્ત તમારા ગુનાહો જ માફ કરવામાં નહિ આવે પરંતુ તમે તેના મહેબુબ બની જશો તો આ કેટલી સારી વાત છે કે અલ્લાહની સામે એક વ્યક્તિ અલ્લાહના મહેબૂબ બંદાની જગ્યા પ્રાપ્ત કરી લે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ قُلۡ اَطِيۡعُوا اللّٰهَ وَالرَّسُوۡلَ‌‌ ۚ فَاِنۡ تَوَلَّوۡا فَاِنَّ اللّٰهَ لَا يُحِبُّ الۡكٰفِرِيۡنَ(32) 32).કહી દો, કે અલ્લાહ(તઆલા) અ

સુરહ આલે ઈમરાન 29,30

PART:-168          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-29,30                                    ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ قُلۡ اِنۡ تُخۡفُوۡا مَا فِىۡ صُدُوۡرِكُمۡ اَوۡ تُبۡدُوۡهُ يَعۡلَمۡهُ اللّٰهُ‌ؕ وَيَعۡلَمُ مَا فِى السَّمٰوٰتِ وَمَا فِى الۡاَرۡضِؕ‌ وَاللّٰهُ عَلٰى كُلِّ شَىۡءٍ قَدِيۡرٌ(29) 29).કહી દો કે, ભલે તમે પોતાના દિલની વાતો છુપાવો અથવા જાહેર કરો, અલ્લાહ (તઆલા) બધાને જાણે છે,આકાશો અને ધરતીમાં જે કંઈ છે તે બધું જાણે છે,અલ્લાહ (તઆલા) દરેક વસ્તુ પર કુદરત (સંપૂર્ણ પ્રભુત્વ) ધરાવનારો છે. તફસીર(સમજુતી):- આ આયતમા મુસલમાનોને સંબોધન કરવમાં આવે છે ☘☘☘☘☘☘☘☘☘☘☘ يَوۡمَ تَجِدُ كُلُّ نَفۡسٍ مَّا عَمِلَتۡ مِنۡ خَيۡرٍ مُّحۡضَرًا ۖۚ ۛ وَّمَا عَمِلَتۡ مِنۡ سُوۡٓءٍ ۚۛ  تَوَدُّ لَوۡ اَنَّ بَيۡنَهَا وَبَيۡنَهٗۤ اَمَدًاۢ بَعِيۡدًا ‌ؕ وَيُحَذِّرُكُمُ اللّٰهُ نَفۡسَهٗ‌ؕ وَاللّٰهُ رَءُوۡفٌۢ بِالۡعِبَادِ(30) 30).જે દિવસે દરેક વ્યક્તિ પોતાની કરેલ ભલાઈ અને બ