Posts

Showing posts from April 28, 2020

સુરહ આલે ઈમરાન:-120,121

PART:-209          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-120,121  ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِنۡ تَمۡسَسۡكُمۡ حَسَنَةٌ تَسُؤۡهُمۡ وَاِنۡ تُصِبۡكُمۡ سَيِّئَةٌ يَّفۡرَحُوۡا بِهَا ‌ۚ وَاِنۡ تَصۡبِرُوۡا وَتَتَّقُوۡا لَا يَضُرُّكُمۡ كَيۡدُهُمۡ شَيۡــئًا ؕ اِنَّ اللّٰهَ بِمَا يَعۡمَلُوۡنَ مُحِيۡطٌ(120) 120).તમને જો ભલાઈ મળે તો તો મળે તો તો તેમને ખરાબ લાગે છે, (હા) જો બુરાઈ પહોંચે તો ખુશ થાય છે, જો તમે સબ્ર કરો અને પરહેઝગારી કરો તો તેમની યુક્તિઓ તમને નુકસાન નહિ પહોંચાડે. અલ્લાહ (તઆલા) એ તેમના કાર્યોને ઘેરી લીધેલ છે. તફસીર(સમજુતી):- અહી મુનાફિકીનની અદાવત નુ ઝિક્ર થાય છે જ્યારે મુસલમાનોને ભલાઈ કે ખુશહાલી આવે તો તેમને  દુઃખ અને જલન થાય છે અને જ્યારે મુસલમાનો તંગદસ્તીમાં સપડાય અથવા દુશ્મન ગાલિબ આવે(જેવું કે જંગે ઓહદમાં થયુ) તો ખુશ થઈ જાય છે. પછી ભલા શું તેઓ દોસ્તીને લાયક છે ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَاِذۡ غَدَوۡتَ مِنۡ اَهۡلِكَ تُبَوِّئُ الۡمُؤۡمِ

સુરહ આલે ઈમરાન:-118,119

PART:-208          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-118,119  ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ يٰۤـاَيُّهَا الَّذِيۡنَ اٰمَنُوۡا لَا تَتَّخِذُوۡا بِطَانَةً مِّنۡ دُوۡنِكُمۡ لَا يَاۡلُوۡنَكُمۡ خَبَالًا ؕ وَدُّوۡا مَا عَنِتُّمۡ‌ۚ قَدۡ بَدَتِ الۡبَغۡضَآءُ مِنۡ اَفۡوَاهِهِمۡ  ۖۚ وَمَا تُخۡفِىۡ صُدُوۡرُهُمۡ اَكۡبَرُ‌ؕ قَدۡ بَيَّنَّا لَـكُمُ الۡاٰيٰتِ‌ اِنۡ كُنۡتُمۡ تَعۡقِلُوۡنَ(118) 118).અય ઈમાનવાળાઓ! તમે પોતાના ખાસ મિત્રો ઈમાનવાળાઓ સિવાય બીજા કોઈને ન બનાવો, (તમે નથી જોતા બીજા લોકો તો) તમારા વિનાશમાં કોઈ કસર નથી રાખતા, તેઓ તો ઈચ્છે છે કે તમે દુ:ખમાં પડો,તેમની દુશ્મની તો પોતે તેમના મોઢાંથી પણ સ્પષ્ટ થઈ ગઈ છે અને તેઓ જે તેમના હૃદયમાં છુપાવી રહ્યા છે તે ઘણું વધારે છે, અમે તમારા માટે આયતોનું વર્ણન કરી દીધું, તમે અકલમંદ છો (તો ફિકર કરો). તફસીર(સમજુતી):- આ આયત મદીનાના અન્સારી બે કબીલા ઔસ અને ખજરજ વિષે છે તેઓની દોસ્તી પુરાના જમાનાથી યહુદી

સુરહ આલે ઈમરાન:-116,117

PART:-207          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-116,117  ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِنَّ الَّذِيۡنَ كَفَرُوۡا لَنۡ تُغۡنِىَ عَنۡهُمۡ اَمۡوَالُهُمۡ وَلَاۤ اَوۡلَادُهُمۡ مِّنَ اللّٰهِ شَيۡــئًا  ؕ وَاُولٰٓئِكَ اَصۡحٰبُ النَّارِ‌ۚ هُمۡ فِيۡهَا خٰلِدُوۡنَ(116) 116).બેશક કાફિરોને તેમનો માલ અને તેમની સંતાન અલ્લાહને ત્યાં કશું કામમાં આવશે નહિં, તેઓ તો જહન્નમી (નર્કવાસી) છે જેમાં તેઓ હંમેશા રહેશે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ مَثَلُ مَا يُنۡفِقُوۡنَ فِىۡ هٰذِهِ الۡحَيٰوةِ الدُّنۡيَا كَمَثَلِ رِيۡحٍ فِيۡهَا صِرٌّ اَصَابَتۡ حَرۡثَ قَوۡمٍ ظَلَمُوۡۤا اَنۡفُسَهُمۡ فَاَهۡلَكَتۡهُ ‌ؕ وَمَا ظَلَمَهُمُ اللّٰهُ وَلٰـكِنۡ اَنۡفُسَهُمۡ يَظۡلِمُوۡنَ(117) 117).તેઓ જે કંઈ આ દુનિયાના જીવનમાં ખર્ચ કરે છે તે એવી હવાના સમાન છે જેમાં હિમ હોય, જે કોઈ જાલીમ કોમના ખેતર પરથી પસાર થઈ તેનો નાશ કરી દે,અલ્લાહે તેમની ઉપર જુલમ નથી કર્યું પરંતુ તેઓ પોતે પોતાની ઉપર જુલમ