Posts

Showing posts from September 13, 2020

સુરહ અલ્ માઈદહ 15,16

PART:-342            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~      મુહમ્મદ (ﷺ ) નું નબી બનીને આવવું                                          =======================                      પારા નંબર:- 06             (5)સુરહ અલ્ માઈદહ             આયત નં.:- 15,16 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ يٰۤـاَهۡلَ الۡكِتٰبِ قَدۡ جَآءَكُمۡ رَسُوۡلُـنَا يُبَيِّنُ لَـكُمۡ كَثِيۡرًا مِّمَّا كُنۡتُمۡ تُخۡفُوۡنَ مِنَ الۡكِتٰبِ وَيَعۡفُوۡا عَنۡ كَثِيۡرٍ‌  ؕ قَدۡ جَآءَكُمۡ مِّنَ اللّٰهِ نُوۡرٌ وَّكِتٰبٌ مُّبِيۡنٌ(15) (15). અય કિતાબવાળાઓ! તમારી પાસે અમારા રસૂલ (મોહંમદ (ﷺ)) આવી ગયા છે એવી ઘણી વાતો બતાવી રહ્યા છે જે કિતાબ (તૌરાત અને ઈન્જલ)ની વાતો તમે છૂપાવી રહ્યા હતા અને ઘણી વાતોને છોડી રહ્યા હતા, તમારા પાસે અલ્લાહ તરફથી નૂર અને સ્પષ્ટ કિતાબ(પવિત્ર કુરઆન) આવી ચૂકી છે. તફસીર(સમજુતી):- એટલે કે તેઓએ તૌરાત અને ઈન્જીલમાં જે બદલાવ અને ફેરફાર કર્યા તેને ઉજાગર ક