Posts

Showing posts from January 11, 2020

સુરહ બકરહ 173,174

              PART:-100          (Quran-Section)       (2)સુરહ બકરહ          આયત નં.:-173,174 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِنَّمَا حَرَّمَ عَلَيۡکُمُ الۡمَيۡتَةَ وَالدَّمَ وَلَحۡمَ الۡخِنۡزِيۡرِ وَمَآ اُهِلَّ بِهٖ لِغَيۡرِ اللّٰهِ‌ۚ فَمَنِ اضۡطُرَّ غَيۡرَ بَاغٍ وَّلَا عَادٍ فَلَاۤ اِثۡمَ عَلَيۡهِ‌ؕ اِنَّ اللّٰهَ غَفُوۡرٌ رَّحِيۡمٌ (173) 173).તમારા પર મુરદાર અને લોહી (વહી ગયેલું), સુવ્વર નુ માંસ અને તે દરેક વસ્તુ જેના પર અલ્લાહના નામ  સિવાય બીજાઓના નામ પોકારવામા આવે હરામ છે પરંતુ જેઓ મજબુર થઈ જાય અને તેઓ સીમાનુ ઉલ્લંઘન કરનાર અને જાલિમ ન હોય, તેઓને તેને ખાવામાં કોઈ ગુનોહ નથી, અલ્લાહ (તઆલા) માફ કરવાવાળો મહેરબાન છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِنَّ الَّذِيۡنَ يَكۡتُمُوۡنَ مَآ اَنۡزَلَ اللّٰهُ مِنَ الۡکِتٰبِ وَ يَشۡتَرُوۡنَ بِهٖ ثَمَنًا قَلِيۡلًا ۙ اُولٰٓئِكَ مَا يَاۡكُلُوۡنَ فِىۡ بُطُوۡنِهِمۡ اِلَّا النَّارَ وَلَا يُکَلِّمُهُمُ اللّٰهُ يَوۡمَ الۡقِيٰمَةِ وَلَا يُزَکِّيۡهِمۡ ۖۚ وَلَهُمۡ

સુરહ બકરહ 171,172

           PART:-99          (Quran-Section)       (2)સુરહ બકરહ          આયત નં.:-171,172 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَمَثَلُ الَّذِيۡنَ کَفَرُوۡا كَمَثَلِ الَّذِىۡ يَنۡعِقُ بِمَا لَا يَسۡمَعُ اِلَّا دُعَآءً وَّنِدَآءً ؕ صُمٌّۢ بُكۡمٌ عُمۡـىٌ فَهُمۡ لَا يَعۡقِلُوۡنَ (171) 171).અને કાફિરો તે જાનવરો જેવા છે જે પોતાના ચરવાહાની ફક્ત પોકાર અને અવાજ ને જ સાભળે છે (સમજતા નથી) તેઓ બહેરા,મૂગા અને આધળા છે, તેમને અકલ નથી. તફસીર(સમજુતી):- આ કાફિરોનું દૅષ્ટાત, જેમણે પોતાના બાપ-દાદાઓના અનુસરણમાં પોતાની અકલ અને ઈલ્મને છોડી દીધું છે. એ જાનવરો જેવું છે જેમને ચરવાહો બોલાવે છે અને પોકારે છે તો એ જાનવર અવાજ તો સાંભળે છે પરંતુ નથી સમજતા કે કેમ તેમને બોલાવે અને પોકારે છે? તેવી જ રીતે આ તાબેદારો પણ બહેરા છે કે સત્યની અવાજ નથી સાંભળતા, મુંગા છે કે સાચી વાત મોઢાથી નથી કાઢતા, આંધળા છે કે સત્ય નથી જોઈ શકતા અને અક્લથી ખાલી છે કે સત્યની દાવત અને એકેશ્વરવાદ (તોહિદ) અને સુન્નતની દાવતને સમજવાન