Posts

Showing posts from November 2, 2020

સુરહ અલ્ માઈદહ 117,118

 PART:-391            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~        ઈસા(અ.સ.) એ ઈસાઈઓને એક      અલ્લાહની ઈબાદત કરવાનું જ કહેલું                         =======================                           પારા નંબર:- 07            (5)સુરહ અલ્ માઈદહ             આયત નં.:- 117,118 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ مَا قُلۡتُ لَهُمۡ اِلَّا مَاۤ اَمَرۡتَنِىۡ بِهٖۤ اَنِ اعۡبُدُوا اللّٰهَ رَبِّىۡ وَرَبَّكُمۡ‌ۚ وَكُنۡتُ عَلَيۡهِمۡ شَهِيۡدًا مَّا دُمۡتُ فِيۡهِمۡ‌ۚ فَلَمَّا تَوَفَّيۡتَنِىۡ كُنۡتَ اَنۡتَ الرَّقِيۡبَ عَلَيۡهِمۡ‌ؕ وَاَنۡتَ عَلٰى كُلِّ شَىۡءٍ شَهِيۡدٌ‏(117) (117). મેં તેમને ફક્ત એ જ કહ્યું જેનો તે મને હુકમ આપ્યો કે પોતાના રબ અને મારા રબ અલ્લાહની બંદગી કરો, અને જયાં સુધી હું તેમનામાં રહ્યો તેમના પર ગવાહ રહ્યો અને જ્યારે તે મને ઉઠાવી લીધો તો તું જ તેમનો સંરક્ષક હતો અને તે દરેક વસ્તુ પર ગવાહ છે. તફસીર(સમજુતી):- ઈસા (અ.સ.) એ તૌહીદ અને એક અલ્લાહની ઈબાદત ની દાવત આપ