સુરહ અલ્ અન્-આમ 4,5,6
PART:-394 ~~~~~~~~~~~~~ આજની આયાતના વિષય ~~~~~~~~~~~~~~ અલ્લાહની નિશાનીઓનો ઈનકાર ======================= પારા નંબર:- 07 (6)સુરહ અલ્ અન્-આમ આયત નં.:- 4,5,6 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ وَمَا تَاۡتِيۡهِمۡ مِّنۡ اٰيَةٍ مِّنۡ اٰيٰتِ رَبِّهِمۡ اِلَّا كَانُوۡا عَنۡهَا مُعۡرِضِيۡنَ(4) (4). અને તેમના પાસે કોઈ નિશાની તેમના રબની નિશાનીઓમાંથી નથી આવતી પરંતુ તેઓ તેનાથી મોઢું ફેરવે છે. ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ فَقَدۡ كَذَّبُوۡا بِالۡحَـقِّ لَـمَّا جَآءَهُمۡؕ فَسَوۡفَ يَاۡتِيۡهِمۡ اَنۢۡـبٰٓـؤُا مَا كَانُوۡا بِهٖ يَسۡتَهۡزِءُوۡنَ(5) (5). તેમણે તે સાચી કિતાબને પણ જૂઠી બતાવી જયારે તે તેમના પાસે પહોંચી, તો જલ્દીથી તેમને ખબર મળી જશે, તે વસ્તુની જેનો તે લોકો મજાક ઉડાવતા હતા. ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ اَلَمۡ يَرَوۡا كَمۡ اَهۡلَـكۡنَا مِنۡ قَبۡلِهِمۡ مِّنۡ قَرۡنٍ مَّكَّنّٰهُمۡ فِى الۡاَرۡضِ مَا لَمۡ نُمَك