Posts

Showing posts from August 9, 2020

સુરહ અન્-નિસા 120,121,122

PART:-307               પારા નંબર:- 05       (4)સુરહ અન્-નિસા          આયત નં.:-120,121,122       ☘☘☘☘☘☘☘☘☘☘☘                           આજની આયાતના વિષય     ~~~~~~~~~~~~~~ શયતાનના જુઠ્ઠા વાયદા અને અલ્લાહનો સાચો વાયદો ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ يَعِدُهُمۡ وَيُمَنِّيۡهِمۡ‌ ؕ وَمَا يَعِدُهُمُ الشَّيۡـطٰنُ اِلَّا غُرُوۡرًا‏(120) 120).તે તેમનાથી (જુબાની) વાયદો કરતો રહેશે અને લીલાછમ બગીચા બતાવતો રહેશે (પરંતુ યાદ રાખો) શયતાનના જે વચનો તેમના સાથે છે તે પૂરી રીતે ધોખો છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ اُولٰٓئِكَ مَاۡوٰٮهُمۡ جَهَـنَّمُ وَلَا يَجِدُوۡنَ عَنۡهَا مَحِيۡصًا(121) 121).આ તે લોકો છે જેમનું ઠેકાણું જહન્નમ છે, જ્યાંથી તેઓને છૂટકારો નહિ મળે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَالَّذِيۡنَ اٰمَنُوۡا وَعَمِلُوا الصّٰلِحٰتِ سَنُدۡخِلُهُمۡ جَنّٰتٍ تَجۡرِىۡ مِنۡ تَحۡتِهَا الۡاَنۡهٰرُ خٰلِدِيۡنَ فِيۡهَاۤ اَبَدًا‌ ؕ وَعۡدَ اللّٰهِ حَقًّا‌ ؕ وَمَنۡ اَصۡدَقُ مِنَ اللّٰهِ قِيۡلًا(122) 122).અને જેઓ ઈમાન લાવે અન

સુરહ અન્-નિસા 117,118,119

PART:-306                પારા નંબર:- 05       (4)સુરહ અન્-નિસા          આયત નં.:-117,118,119         ☘☘☘☘☘☘☘☘☘☘☘                            આજની આયાતના વિષય     ~~~~~~~~~~~~~~ શિર્ક સૌથી મોટો જુર્મ છે શયતાનની દોસ્તી ખુલ્લું નુકસાન ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِنۡ يَّدۡعُوۡنَ مِنۡ دُوۡنِهٖۤ اِلَّاۤ اِنٰـثًـا‌ ۚ وَاِنۡ يَّدۡعُوۡنَ اِلَّا شَيۡـطٰنًا مَّرِيۡدًا(117) 117).તેઓ તો અલ્લાહ (તઆલા)ને છોડીને ફક્ત દેવીઓને પોકારે છે અને હકીકતમાં તેઓ દુષ્ટ શયતાનને પોકારે છે. તફસીર (સમજુતી):- (ઈનાસ)=(સ્ત્રીઓ)થી આશય મૂર્તિઓ છે, જેમના નામ સ્ત્રીલિંગમાંથી હતા. જેમ કે  (લાત),(ઉજજા),(મનાત) અને (નાઈલહ) વગેરે. અથવા તેનાથી આશય ફરિશ્તાઓ છે કેમકે અરબના મૂર્તિપૂજકો ફરિશ્તાઓને અલ્લાહની પુત્રીઓ સમજતા હતા અને તેમની બંદગી કરતા હતા. મૂર્તિ, ફરિશ્તાઓ અને બીજા લોકોની બંદગી હકીકતમાં શયતાનની બંદગી છે. કેમકે શયતાન જ મનુષ્યને અલ્લાહના દરવાજાથી ભટકાવીને બીજાઓના દરબારમાં અને ચોખટ પર ઝુક

સુરહ અન્-નિસા 115,116

PART:-305               પારા નંબર:- 05       (4)સુરહ અન્-નિસા          આયત નં.:-115,116         ☘☘☘☘☘☘☘☘☘☘☘                           આજની આયાતના વિષય     ~~~~~~~~~~~~~~  રસુલ(ﷺ) નુ અનુસરણ ન‌ કરવું તે ઈસ્લામમાંથી નીકળી જવા જેવું છે શિર્ક સૌથી મોટો જુર્મ છે ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَمَنۡ يُّشَاقِقِ الرَّسُوۡلَ مِنۡۢ بَعۡدِ مَا تَبَيَّنَ لَـهُ الۡهُدٰى وَ يَـتَّبِعۡ غَيۡرَ سَبِيۡلِ الۡمُؤۡمِنِيۡنَ نُوَلِّهٖ مَا تَوَلّٰى وَنُصۡلِهٖ جَهَـنَّمَ‌ ؕ وَسَآءَتۡ مَصِيۡرًا (115) 115).અને જે કોઈ સત્ય માર્ગને સ્પષ્ટ થઈ ગયા પછી રસૂલ (ﷺ)નો વિરોધ કરશે અને મુસલમાનોના માર્ગ સિવાય બીજા કોઈ માર્ગની શોધ કરશે, અમે તેને તેની તરફ ફેરવી દઈશું જેની તરફ તે ફરતો હોય, પછી અમે તેને જહન્નમમાં ઝોંકીશું અને તે ઘણી ખરાબ જગ્યા છે. તફસીર (સમજુતી):- હિદાયત સ્પષ્ટ થઈ ગયા પછી રસૂલ (ﷺ)ના વિરુધ્ધ અને મુસલમાનોના રસ્તાને છોડી બીજા રસ્તાનું અનુસરણ કરવું ઈસ્લામમાંથી નીકળી જવા જેવું છે. જેના પર અહિંય

સુરહ અન્-નિસા 113,114

PART:-304                પારા નંબર:- 05       (4)સુરહ અન્-નિસા          આયત નં.:-113,114         ☘☘☘☘☘☘☘☘☘☘☘                            આજની આયાતના વિષય     ~~~~~~~~~~~~~~ અલ્લાહની મહેરબાની  નેક કામ કરો તો અલ્લાહની મરજી પ્રાપ્ત કરવા માટે કરો ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَلَوۡلَا فَضۡلُ اللّٰهِ عَلَيۡكَ وَرَحۡمَتُهٗ لَهَمَّتۡ طَّآئِفَةٌ مِّنۡهُمۡ اَنۡ يُّضِلُّوۡكَ ؕ وَمَا يُضِلُّوۡنَ اِلَّاۤ اَنۡفُسَهُمۡ‌ وَمَا يَضُرُّوۡنَكَ مِنۡ شَىۡءٍ ‌ؕ وَاَنۡزَلَ اللّٰهُ عَلَيۡكَ الۡكِتٰبَ وَالۡحِكۡمَةَ وَعَلَّمَكَ مَا لَمۡ تَكُنۡ تَعۡلَمُ‌ؕ وَكَانَ فَضۡلُ اللّٰهِ عَلَيۡكَ عَظِيۡمًا(113) 113).અને જો તમારા પર અલ્લાહની મહેરબાની અને ૨હમત ન હોત તો તેમના એક જૂથે તમને ગુમરાહ કરવાની સાઝિશ કરી લીધી હતી, પરંતુ તેઓ પોતાને ગુમરાહ કરતા રહ્યા અને તેઓ તમને કોઈ નુકસાન પહોંચાડી શકતા નથી અને અલ્લાહે તમારા પર કિતાબ અને ઈલ્મ ઉતાર્યું છે અને તમે જેને જાણતા ન હતા તેનું ઈલ્મ આપ્યું છે અને તમ