Posts

Showing posts from August 14, 2020

સુરહ અન્-નિસા 131,132

PART:-312                પારા નંબર:- 05       (4)સુરહ અન્-નિસા          આયત નં.:-131,132         ☘☘☘☘☘☘☘☘☘☘☘                            આજની આયાતના વિષય     ~~~~~~~~~~~~~~    અલ્લાહ કામ બનાવવા માટે પૂરતો છે ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَلِلّٰهِ مَا فِى السَّمٰوٰتِ وَمَا فِى الۡاَرۡضِ ‌ؕ وَلَـقَدۡ وَصَّيۡنَا الَّذِيۡنَ اُوۡتُوا الۡكِتٰبَ مِنۡ قَبۡلِكُمۡ وَاِيَّاكُمۡ اَنِ اتَّقُوا اللّٰهَ‌ ؕ وَاِنۡ تَكۡفُرُوۡا فَاِنَّ لِلّٰهِ مَا فِى السَّمٰوٰتِ وَمَا فِى الۡاَرۡضِ‌ؕ وَكَانَ اللّٰهُ غَنِيًّا حَمِيۡدًا‏(131) 131).અને આકાશો અને ધરતીમાં જે કંઈ છે તે બધું અલ્લાહનું જ છે અને અમે તમારાથી પહેલાના લોકો જેમને કિતાબ આપવામાં આવી, તેઓને અને તમોને એ જ હુકમ આપવામાં આવ્યો કે અલ્લાહથી ડરો અને જો તમે ન માનો તો બેશક જે કંઈ આકાશો અને ધરતીમાં છે બધું અલ્લાહનું જ છે અને અલ્લાહ બેનિયાઝ, તમામ પ્રશંસાનો અધિકારી છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَلِلّٰهِ مَا فِى السَّمٰوٰتِ وَمَا فِى الۡاَرۡضِ ‌ؕ

સુરહ અન્-નિસા 129,130

PART:-311                પારા નંબર:- 05       (4)સુરહ અન્-નિસા          આયત નં.:-129,130         ☘☘☘☘☘☘☘☘☘☘☘                            આજની આયાતના વિષય     ~~~~~~~~~~~~~~       અન્યાય થી બચો ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَلَنۡ تَسۡتَطِيۡعُوۡۤا اَنۡ تَعۡدِلُوۡا بَيۡنَ النِّسَآءِ وَلَوۡ حَرَصۡتُمۡ‌ فَلَا تَمِيۡلُوۡا كُلَّ الۡمَيۡلِ فَتَذَرُوۡهَا كَالۡمُعَلَّقَةِ‌ ؕ وَاِنۡ تُصۡلِحُوۡا وَتَتَّقُوۡا فَاِنَّ اللّٰهَ كَانَ غَفُوۡرًا رَّحِيۡمًا(129) 129).અને તમે પત્નિઓ વચ્ચે ક્યારેય ન્યાય કરી શકો નહિં, ભલેને તેની ઈચ્છા રાખો, એટલા માટે તમે(એકની તરફ) પૂરી રીતે ન ઝૂકી જાઓ કે બીજીને અધ્ધર લટકતી છોડી દો, અને જો તમે સુધાર કરી લો અને(અન્યાયથી) બચો તો બેશક અલ્લાહ દરગુજર કરનાર, મહેરબાન છે. તફસીર (સમજુતી):- " ક્યારેય ન્યાય કરી શકો નહિં, (ભલેને તેની ઈચ્છા રાખો,)" થી મુરાદ દિલી મુહબ્બત છે એટલે કે એક કરતાં વધારે પત્નીઓ હોય તો તમે તમારી ફિતરત પ્રમાણે એક ને જ દિલ

સુરહ અન્-નિસા 128

PART:-310               પારા નંબર:- 05       (4)સુરહ અન્-નિસા          આયત નં.:-128         ☘☘☘☘☘☘☘☘☘☘☘                           આજની આયાતના વિષય     ~~~~~~~~~~~~~~    પરસ્પર સુલેહ કરવાની સલાહ ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَاِنِ امۡرَاَةٌ خَافَتۡ مِنۡۢ بَعۡلِهَا نُشُوۡزًا اَوۡ اِعۡرَاضًا فَلَا جُنَاحَ عَلَيۡهِمَاۤ اَنۡ يُّصۡلِحَا بَيۡنَهُمَا صُلۡحًا‌ ؕ وَالصُّلۡحُ خَيۡرٌ‌ ؕ وَاُحۡضِرَتِ الۡاَنۡفُسُ الشُّحَّ‌ ؕ وَاِنۡ تُحۡسِنُوۡا وَتَتَّقُوۡا فَاِنَّ اللّٰهَ كَانَ بِمَا تَعۡمَلُوۡنَ خَبِيۡرًا(128) 128).અને જો કોઈ સ્ત્રીને પોતાના પતિના દુર્વ્યવહાર  અને ઉપેક્ષાનો ડર હોય તો બંનેએ પરસ્પર સુલેહ કરી લેવામાં કોઈ બૂરાઈ નથી' અને સુલેહ બહેતર છે, અને લાલચ દરેકના મનમાં સામેલ કરી દેવામાં આવી છે, અને જો તમે અહેસાન કરો અને તકવો અપનાવો તો અલ્લાહ તમારા કરતૂતોથી વાકેફ છે. તફસીર(સમજૂતી):- પતિ જો કોઈ કારણસર પોતાની પત્નીને પસંદ ન કરે અને તેનાથી દૂરી અને ઉપેક્ષા અને ઈન્કાર રોજનો અમલ