Posts

Showing posts from November 10, 2019

(2).સુરહ બકરહ:- 67,68

Image
PART:-39 (Quran-Section)         (2)સુરહ બકરહ        આયત નં.:-67,68 ●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ● اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) _________________________ وَ اِذۡ قَالَ مُوۡسٰی لِقَوۡمِہٖۤ اِنَّ اللّٰہَ یَاۡمُرُکُمۡ اَنۡ تَذۡبَحُوۡا بَقَرَۃً ؕ قَالُوۡۤا اَتَتَّخِذُنَا ہُزُوًا ؕ قَالَ اَعُوۡذُ بِاللّٰہِ اَنۡ اَکُوۡنَ مِنَ الۡجٰہِلِیۡنَ ﴿۶۷﴾ 67).પછી તે ઘટનાને યાદ કરો, જ્યારે મૂસાએ પોતાની કોમને કહ્યું કે અલ્લાહ તમને એક ગાય ઝબેહ કરવાનો આદેશ આપે છે. કહેવા લાગ્યા, ''શું તમે અમારા સાથે મશ્કરી કરો છો ?'' મૂસાએ કહ્યું, ''હું તેનાથી અલ્લાહનું શરણ માગું છું કે હું અજ્ઞાનીઓ જેવી વાતો કરૃં.'' તફસીર(સમજુતી):- બની ઈસરાઈલ માં એક વ્યક્તિ માલદાર હતો તેનો કોઇ વારિસ નહીં પણ એક છોકરી હતી ને તેનો એક ભત્રીજો હતો, ભત્રીજાએ પૈસા ની લાલચ માં માલદાર વ્યક્તિ નુ કતલ કરીને ઈલજામ બીજા પર નાખ્યો અને તેમાથી ઝગડાઓ થવા લાગ્યા, આ ઝગડાઓ થી કંટાળીને લોકો મુસા (અ.સ.) પાસે કતિલ ની ઓળખ વિશે સવાલ કર્યો મુસા અ.સ. એ વહી

(2).સુરહ બકરહ: 64,65,66

Image
PART:-38 (Quran-Section)         (2)સુરહ બકરહ        આયત નં.:-64,65,66 ●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ● اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) _________________________ ثُمَّ تَوَلَّیۡتُمۡ مِّنۡۢ بَعۡدِ ذٰلِکَ ۚ فَلَوۡ لَا فَضۡلُ اللّٰہِ عَلَیۡکُمۡ وَ رَحۡمَتُہٗ لَکُنۡتُمۡ مِّنَ الۡخٰسِرِیۡنَ ﴿۶۴﴾ 64).પરંતુ તે પછી તમે પોતાના વચનમાંથી ફરી ગયા, તેમ છતાં પણ અલ્લાહની કૃપા અને તેની દયાએ તમારો સાથ ન છોડ્યો, નહીં તો તમે કયારનાય બરબાદ થઈ ગયા હોત. ➖➖➖➖➖➖➖➖➖ وَ لَقَدۡ عَلِمۡتُمُ الَّذِیۡنَ اعۡتَدَوۡا مِنۡکُمۡ فِی السَّبۡتِ فَقُلۡنَا لَہُمۡ کُوۡنُوۡا قِرَدَۃً خٰسِئِیۡنَ ﴿ۚ۶۵﴾ 65).અને તમે પોતાની કોમના તે લોકોની વાત તો જાણો જ છો, જેમણે 'સબ્ત'નો કાનૂન તોડ્યો હતો. અમે તેમને કહી દીધું કે વાંદરા બની જાઓ અને એવી સ્થિતિમાં રહો કે દરેક બાજુથી તમારા પર ધિક્કાર અને ફિટકાર પડે. તફસીર(સમજુતી):- સબથ એટલે અઠવાડિયા ના દિવસે, શનિવારે યહૂદીઓને માછલી નો શિકાર કરવાની મનાઈ હતી, પરંતુ તેઓએ યોજના બનાવીને અલ્લાહ ની હદનેવટાવી દીધી. શનિવારના દિવસે

(2).સુરહ બકરહ : 62,63

Image
PART:-37 (Quran-Section)         (2)સુરહ બકરહ        આયત નં.:-62,63 ●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ● اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) _________________________ اِنَّ الَّذِیۡنَ اٰمَنُوۡا وَ الَّذِیۡنَ ہَادُوۡا وَ النَّصٰرٰی وَ الصّٰبِئِیۡنَ مَنۡ اٰمَنَ بِاللّٰہِ وَ الۡیَوۡمِ الۡاٰخِرِ وَ عَمِلَ صَالِحًا فَلَہُمۡ اَجۡرُہُمۡ عِنۡدَ رَبِّہِمۡ ۪ۚ وَ لَا خَوۡفٌ عَلَیۡہِمۡ وَ لَا ہُمۡ یَحۡزَنُوۡنَ ﴿۶۲﴾ 62).હઝરત મુહમ્મદ સલ્લ. ને માનનારાઓ હોય કે યહૂદી, ઈસાઇ હોય કે સાબીઓ (Sabaeans), જે કોઈ અલ્લાહ અને આખિરત (પરલોક)ના દિવસ ઉપર ઈમાન લાવશે અને સદ્કાર્યો કરશે, તેનો બદલો તેના રબ (માલિક અને પાલનહાર) પાસે છે અને તેના માટે ભય અને રંજનું કોઈ કારણ નથી. તફસીર(સમજુતી):- આગળ નાફરમાનો માટે અઝાબ નુ ઝિક્ર હતુ તો હવે અહીંયા એમાથી જે નેક લોકો હતા તેમના ષવાબ નુ બયાન થાય છે નબી ની ફરમાબરદારી કરવાવાળા લોકો માટે ખુશ ખબરી છે ➖➖➖➖➖➖➖➖➖ وَ اِذۡ اَخَذۡنَا مِیۡثَاقَکُمۡ وَ رَفَعۡنَا فَوۡقَکُمُ الطُّوۡرَ ؕ خُذُوۡا مَاۤ اٰتَیۡنٰکُمۡ بِقُوَّۃٍ وَّ اذۡکُر