Posts

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

  0 السَّحَرَةُ فِرۡعَوۡنَ قَالُوۡۤا اِنَّ لَـنَا لَاَجۡرًا اِنۡ كُنَّا نَحۡنُ الۡغٰلِبِيۡنَ(113) قَالَ نَـعَمۡ وَاِنَّكُمۡ لَمِنَ الۡمُقَرَّبِيۡنَ(114) (113). અને જાદુગર ફિરઔની પાસે આવી ગયા અને કહ્યું કે, “જો અમે જીતી ગયા તો શું અમારા માટે કોઈ ઈનામ છે?'' (114). (ફિરઓને) કહ્યું કે, “હા, અને તમે બધા નજદીકના લોકોમાંથી થઈ જશો." તફસીર(સમજૂતી):- •••••••••••••••••••••• જાદુગર જો કે દુનિયા પ્રાપ્ત કરવાની તમન્ના રાખતા હતા એટલા માટે તેઓએ જાદુની તાલીમ લીધી હતી, એટલા માટે સારો મોકો હતો કે રાજાને અમારી જરૂર પડી તો શા માટે મોકાનો ફાયદો ઉઠાવવામાં ન આવે ? એટલા માટે તેમણે કામયાબ થયા પછીના બદલાની માંગણી કરી જેના ઉપર ફિરઔને કહ્યું કે, “ફક્ત ધન જ નહીં મળે બલ્કે અમારા નિકટવર્તી લોકોમાં સામેલ થઈ જશો.” ======================= قَالُوۡا يٰمُوۡسٰٓى اِمَّاۤ اَنۡ تُلۡقِىَ وَاِمَّاۤ اَنۡ نَّكُوۡنَ نَحۡنُ الۡمُلۡقِيۡنَ(115) قَالَ اَلۡقُوۡا‌ ۚ فَلَمَّاۤ اَلۡقَوۡا سَحَرُوۡۤا اَعۡيُنَ النَّاسِ وَاسۡتَرۡهَبُوۡهُمۡ وَجَآءُوۡ بِسِحۡرٍ عَظِيۡمٍ‏(116) (115). (જાદુગરોએ) કહ્યું કે, “અય મૂસા! ચાહે તમે નાખો અ

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

 PART:-497 ~~~~~~~~         •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•           આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~ મુસા(અ.સ.) ધ્વારા થયેલ ચમત્કારોને ફિરઔનના સરદારોએ જાદુ ઠેરવ્યું        ┈┈┈┈••✦✿✦••┈┈┈┈•          [ પારા નંબર:- 09 ]    [ (7). સુરહ અલ્ અઅ્-રાફ ]    [ આયત નં.:- 107,108,109,110,       111,112 ] ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ======================= فَاَلۡقٰى عَصَاهُ فَاِذَا هِىَ ثُعۡبَانٌ مُّبِيۡنٌ‌(107) وَّنَزَعَ يَدَهٗ فَاِذَا هِىَ بَيۡضَآءُ لِلنّٰظِرِيۡنَ(108) (107). પછી પોતાની લાઠી નાખી દીધી તો અચાનક તે એક જીવતો જાગતો અજગર બની ગઈ. (108). અને પોતાનો હાથ બહાર કાઢ્યો તો તે અચાનક બધા જોનારાઓની સામે ઘણો જ ચળકતો થઈ ગયો. તફસીર(સમજૂતી):- •••••••••••••••••••••• એટલે કે અલ્લાહે મુસા અ.સ. ને જે બે મુઅઝિજે (ચમત્કારો) આપેલા તે તેમણે હાજીર કર્યા પોતાની સચ્ચાઈ માટે. ======================= قَالَ الۡمَلَاُ مِنۡ قَوۡمِ فِرۡعَوۡنَ اِنَّ هٰذَا لَسٰحِرٌ عَلِيۡمٌ(109) يُّرِيۡدُ اَنۡ يُّخۡرِجَكُمۡ مِّنۡ اَرۡضِكُمۡ‌

સુરહ અલ્ અઅ્-રાફ 103,104,105,106

PART:-496 ~~~~~~~~      •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•           આજની આયાતના વિષય         ~~~~~~~~~~~~~~ હઝરત મૂસા અ.સ. અને ફિરઔન નો કિસ્સો        ┈┈┈┈••✦✿✦••┈┈┈┈•    [ પારા નંબર:- 09 ]    [ (7). સુરહ અલ્ અઅ્-રાફ ]    [ આયત નં.:- 103,104,105,106 ] ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ======================= ثُمَّ بَعَثۡنَا مِنۡۢ بَعۡدِهِمۡ مُّوۡسٰى بِاٰيٰتِنَاۤ اِلٰى فِرۡعَوۡنَ وَمَلَا۟ئِهٖ فَظَلَمُوۡا بِهَا‌ ۚ فَانْظُرۡ كَيۡفَ كَانَ عَاقِبَةُ الۡمُفۡسِدِيۡنَ(103) (103). ત્યારબાદ અમે (રસૂલ) મૂસાને અમારી નિશાનીઓ સાથે ફિરઔન અને તેના સરદારો પાસે મોકલ્યા તો તેઓએ તેમનો હક પૂરો ન કર્યો, પછી જુઓ કે ફસાદીઓનો અંજામ કેવો રહ્યો. તફસીર(સમજૂતી):- •••••••••••••••••••••• અહીંથી મૂસા(અ.સ.) નું વર્ણન શરૂ થાય છે જે પહેલા વર્ણન કરેલા નબીઓ પછી આવ્યા, જે ઘણા સન્માનિત પયગંબર હતા, જેમને મિસરના ફિરઔન અને તેની જનતા પાસે નિશાનીઓ અને ચમત્કાર આપીને મોકલવામાં આવ્યા. ======================= وَ قَالَ مُوۡسٰى يٰفِرۡعَوۡنُ اِنِّىۡ رَسُوۡلٌ مِّنۡ

સુરહ અલ્ અઅ્-રાફ 100,101,102

 PART:-495 ~~~~~~~~            •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•           આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~                દિલો પર મહોર        ┈┈┈┈••✦✿✦••┈┈┈┈•          [ પારા નંબર:- 09 ]    [ (7). સુરહ અલ્ અઅ્-રાફ ]    [ આયત નં.:- 100,101,102 ] ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ======================= اَوَلَمۡ يَهۡدِ لِلَّذِيۡنَ يَرِثُوۡنَ الۡاَرۡضَ مِنۡۢ بَعۡدِ اَهۡلِهَاۤ اَنۡ لَّوۡ نَشَآءُ اَصَبۡنٰهُمۡ بِذُنُوۡبِهِمۡ‌ ۚ وَنَطۡبَعُ عَلٰى قُلُوۡبِهِمۡ فَهُمۡ لَا يَسۡمَعُوۡنَ(100) (100). તો શું જે લોકો ધરતીમાં તેના રહેનારાઓના વિનાશ પછી વારસ બન્યા છે, તેમને જ્ઞાન ન થયું કે જો અમે ઈચ્છીએ તો તેમના ગુનાહોના કારણે તેમને મુસીબતમાં નાખી દઈએ અને તેમના દિલો પર મહોર મારી દઈએ પછી તેઓ સાંભળી ન શકે. તફસીર(સમજૂતી):- •••••••••••••••••••••• એટલે કે ગુનાહોના પરિણામે ફક્ત અઝાબ નથી આવતો પરંતુ દિલો ઉપર તાળા પણ લાગી જાય છે પછી મોટા મોટા અઝાબો પણ તેમને ગફલતની ઊંઘમાંથી જગાડી શકતા નથી. અહીં પણ અલ્લાહ ફરમાવે છે કે જેવી રીતે ગુઝ

સુરહ અલ્ અઅ્-રાફ 96,97,98,99

 PART:-494 ~~~~~~~~            •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•           આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~ ઈમાનની સાથે બરકત અને કુફ્રની સાથે પકડ           ┈┈┈┈••✦✿✦••┈┈┈┈•          [ પારા નંબર:- 09 ]    [ (7). સુરહ અલ્ અઅ્-રાફ ]    [ આયત નં.:- 96,97,98,99 ] ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ======================= وَلَوۡ اَنَّ اَهۡلَ الۡقُرٰٓى اٰمَنُوۡا وَاتَّقَوۡا لَـفَتَحۡنَا عَلَيۡهِمۡ بَرَكٰتٍ مِّنَ السَّمَآءِ وَالۡاَرۡضِ وَلٰـكِنۡ كَذَّبُوۡا فَاَخَذۡنٰهُمۡ بِمَا كَانُوۡا يَكۡسِبُوۡنَ‏(96) اَفَاَمِنَ اَهۡلُ الۡـقُرٰٓى اَنۡ يَّاۡتِيَهُمۡ بَاۡسُنَا بَيَاتًا وَّهُمۡ نَآئِمُوۡنَؕ‏(97) اَوَاَمِنَ اَهۡلُ الۡقُرٰٓى اَنۡ يَّاۡتِيَهُمۡ بَاۡسُنَا ضُحًى وَّهُمۡ يَلۡعَبُوۡنَ(98) اَفَاَمِنُوۡا مَكۡرَ اللّٰهِ‌ ۚ فَلَا يَاۡمَنُ مَكۡرَ اللّٰهِ اِلَّا الۡقَوۡمُ الۡخٰسِرُوۡنَ(99) (96). અને જો તે વસ્તીઓમાં રહેનારા લોકો ઈમાન લાવતા અને પરહેઝગારીનું વલણ અપનાવતા તો અમે આકાશ અને ધરતીની બરકતો (સમૃદ્ધિ)ના દરવાજા તેમના ઉપર

સુરહ અલ્ અઅ્-રાફ 93,94,95

 PART:-493 ~~~~~~~~            •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•           આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~ બદનસીબ વસ્તીઓને પહેલાં આજમાઈશ પછી અઝાબ          ┈┈┈┈••✦✿✦••┈┈┈┈•          [ પારા નંબર:- 09 ]    [ (7). સુરહ અલ્ અઅ્-રાફ ]    [ આયત નં.:- 93,94,95 ] ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ======================= فَتَوَلّٰى عَنۡهُمۡ وَقَالَ يٰقَوۡمِ لَقَدۡ اَبۡلَغۡتُكُمۡ رِسٰلٰتِ رَبِّىۡ وَنَصَحۡتُ لَـكُمۡ‌ۚ فَكَيۡفَ اٰسٰی عَلٰى قَوۡمٍ كٰفِرِيۡنَ(93) (93). તે સમયે શુઐબ તેમનાથી મોઢું ફેરવી ચાલ્યા ગયા અને કહેવા લાગ્યા કે, “હે મારી કોમના લોકો! મેં પોતાના રબનો સંદેશો તમને પહોંચાડી દીધો અને મેં તમારી શુભ ચિંતા કરી, પછી હું તે કાફિરો પર શા માટે દુ:ખી થાઉં?" તફસીર(સમજૂતી):- •••••••••••••••••••••• અઝાબ અને તબાહી પછી શુઐબ ત્યાં થી જતાં રહ્યાં અને જઝબાત માં આવીને કહ્યું કે જ્યારે મેં તેમને હકની તબલીગ અદા કરી દીધી અને મારા રબનો સંદેશો પહોંચાડી દીધો તો હવે હું આવા લોકો માટે અફસોસ કરું તો કેમ કરું? જે આના પછી પણ

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92

 PART:-492 ~~~~~~~~            •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•           આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~ નુકશાન માં પડવું એ બદબખ્ત કોમના હિસ્સા માં જ છે              ┈┈┈┈••✦✿✦••┈┈┈┈•          [ પારા નંબર:- 09 ]     (7). સુરહ અલ્ અઅ્-રાફ ]    [ આયત નં.:- 90,91,92 ] ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ======================= وَقَالَ الۡمَلَاُ الَّذِيۡنَ كَفَرُوۡا مِنۡ قَوۡمِهٖ لَئِنِ اتَّبَعۡتُمۡ شُعَيۡبًا اِنَّكُمۡ اِذًا لَّخٰسِرُوۡنَ(90) (90). અને તેમની કોમના કાફિર સરદારોએ કહ્યું કે, “જો તમે શુઐબનું અનુસરણ કર્યું તો બેશક તમે નુકસાન ઉઠાવનારા થઈ જશો." તફસીર(સમજૂતી):- •••••••••••••••••••••• પોતાના બાપ-દાદાઓના ધર્મને છોડવો અને તોલમાપમાં ઓછું ન કરવું તેમના નજદીક નુકસાનવાળી વાત હતી, સચ્ચાઈ એ હતી કે તેમાં જ તેમનો ફાયદો હતો, પરંતુ દુનિયાવાળાઓની નજરમાં તાત્કાલિક મળેલ નફો જ ફાયદો હોય છે, જે તોલમાપમાં ડંંડી મારીને મળતો હતો, તેઓ ઈમાનવાળાઓને ભવિષ્યમા, અંત માં મળતો આખિરતના ફાયદા માટે તેને કેવી રીતે છોડતાં? =====