Posts

Showing posts from January 9, 2020

સુરહ બકરહ 169,170

PART:-98*          (Quran-Section)       (2)સુરહ બકરહ          આયત નં.:-169,170 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِنَّمَا يَاۡمُرُكُمۡ بِالسُّوۡٓءِ وَالۡفَحۡشَآءِ وَاَنۡ تَقُوۡلُوۡا عَلَى اللّٰهِ مَا لَا تَعۡلَمُوۡنَ (169) 169).તે તમને ફક્ત બુરાઈનો અને બેહયાઈનો અને અલ્લાહ (તઆલા) પર એવી વાતોને કહેવાનો આદેશ આપે છે જેનુ તમને ઈલ્મ નથી ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَاِذَا قِيۡلَ لَهُمُ اتَّبِعُوۡا مَآ اَنۡزَلَ اللّٰهُ قَالُوۡا بَلۡ نَـتَّبِعُ مَآ اَلۡفَيۡنَا عَلَيۡهِ اٰبَآءَنَا ؕ اَوَلَوۡ كَانَ اٰبَآؤُهُمۡ لَا يَعۡقِلُوۡنَ شَيۡئًـا وَّلَا يَهۡتَدُوۡنَ (170) 170).અને તેમનાથી જયારે પણ કહેવામાં આવે છે કે અલ્લાહ (તઆલા)ની ઉતારેલી કિતાબ પર અમલ કરો તો જવાબ આપે છે કે અમે તો તે રસ્તાને અનુસરીશુ જેના પર અમારા બાપ-દાદાઓ હતા, જયારે કે તેમના બાપ-દાદા બેવકૂફ અને ભટકેલા રહ્યા હોય. તફસીર(સમજુતી):- આજે પણ બિદઅતીઓને સમજાવવામાં આવે કે આ નવી વાતોની ધર્મમાં કોઈ કિંમત નથી, તો તેઓ આજ જવાબ આપશે કે આ રીતિ-રિ

સુરહ બકરહ 167,168

PART:-97          (Quran-Section)       (2)સુરહ બકરહ          આયત નં.:-167,168 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَقَالَ الَّذِيۡنَ اتَّبَعُوۡا لَوۡ اَنَّ لَنَا كَرَّةً فَنَتَبَرَّاَ مِنۡهُمۡ كَمَا تَبَرَّءُوۡا مِنَّا ؕ كَذٰلِكَ يُرِيۡهِمُ اللّٰهُ اَعۡمَالَهُمۡ حَسَرٰتٍ عَلَيۡهِمۡؕ وَمَا هُمۡ بِخٰرِجِيۡنَ مِنَ النَّارِ (167) 167).અને તાબેદારો કેહવા લાગશે, કાશ અમે દુનિયા તરફ બીજીવાર જઈએ તો અમે પણ તેમનાથી આવી જ રીતે અલગ થઈ જઈએ જેવા તેઓ અમારાથી છે. તેવી જ રીતે અલ્લાહ તઆલા તેઓને તેમના કર્મો દેખાડશે તેમના પસ્તાવાને લીધે તેઓ કદાપિ જહન્નમમાથી નહીં નીકળી શકે. તફસીર(સમજુતી):- મૂર્તિપૂજક આખિરતમા પોતાના ધર્મગુરુઓ અને ધર્મચાર્યોની મજબૂરી અને ખયાનત પર અફસોસ કરશે પરંતુ આ અફસોસ થી કોઈ ફાયદો ન થશે, કાશ ! દુનિયામાં જ શિર્કથી તૌબા કરી લે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ يٰٓاَيُّهَا النَّاسُ كُلُوۡا مِمَّا فِى الۡاَرۡضِ حَلٰلًا طَيِّبًا  ۖ وَّلَا تَتَّبِعُوۡا خُطُوٰتِ الشَّيۡطٰنِؕ اِنَّهٗ لَـكُمۡ عَدُوٌّ مُّبِ

સુરહ બકરહ 165,166

              PART:-96          (Quran-Section)       (2)સુરહ બકરહ          આયત નં.:-165,166 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَمِنَ النَّاسِ مَنۡ يَّتَّخِذُ مِنۡ دُوۡنِ اللّٰهِ اَنۡدَادًا يُّحِبُّوۡنَهُمۡ كَحُبِّ اللّٰهِؕ وَالَّذِيۡنَ اٰمَنُوۡٓا اَشَدُّ حُبًّا لِّلّٰهِ ؕ وَلَوۡ يَرَى الَّذِيۡنَ ظَلَمُوۡٓا اِذۡ يَرَوۡنَ الۡعَذَابَۙ اَنَّ الۡقُوَّةَ لِلّٰهِ جَمِيۡعًا ۙ وَّاَنَّ اللّٰهَ شَدِيۡدُ الۡعَذَابِ‏ (165) 165).અને કેટલાક લોકો એવા પણ છે જેઓ બીજાઓને અલ્લાહના શરીક બનાવીને તેમનાથી એવો પ્રેમ રાખે છે જેવો પ્રેમ અલ્લાહથી હોવો જોઈએ અને ઈમાનવાળાઓ અલ્લાહથી પ્રેમમાં મજબૂત હોય છે, કાશ કે મૂર્તિપૂજક જાણતા જ્યારે કે અલ્લાહના અઝાબોને જોઈને (જાણી લેશે) કે સર્વ તાકાત અલ્લાહને જ છે અને અલ્લાહ સખત અઝાબ આપવાવાળો છે.(તો કદી પણ મૂર્તિપૂજા ન કરતા) તફસીર(સમજુતી):- જે લોકો અલ્લાહ ને છોડીને બીજાઓને અલ્લાહ ના સાથી કરાર કરે છે તેઓ તેમની સાથે એવો પ્રેમ રાખે છે જેવો અલ્લાહ સાથે રાખવામાં આવ છેે