Posts

Showing posts from March 5, 2020

સુરહ બકરહ 285,286

PART:-155          (Quran-Section)        (2)સુરહ બકરહ         આયત નં.:-285,286                                        ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اٰمَنَ الرَّسُوۡلُ بِمَاۤ اُنۡزِلَ اِلَيۡهِ مِنۡ رَّبِّهٖ وَ الۡمُؤۡمِنُوۡنَ‌ؕ كُلٌّ اٰمَنَ بِاللّٰهِ وَمَلٰٓئِكَتِهٖ وَكُتُبِهٖ وَرُسُلِهٖ ۚ  لَا نُفَرِّقُ بَيۡنَ اَحَدٍ مِّنۡ رُّسُلِهٖ‌  ۚ   وَقَالُوۡا سَمِعۡنَا وَاَطَعۡنَا‌ ۖ غُفۡرَانَكَ رَبَّنَا وَاِلَيۡكَ الۡمَصِيۡرُ(285) 285).રસુલ તે વસ્તુ પર ઈમાન લાવ્યા જે તેમના તરફ અલ્લાહ (તઆલા) તરફથી ઉતારવામાં આવી અને મોમિનો પણ ઈમાન લાવ્યા. આ બધા અલ્લાહ (તઆલા) અને તેના ફરિશ્તાઓ પર અને તેની કિતાબો પર અને તેના રસૂલો પર ઈમાન લાવ્યા, તેના રસૂલોમાંથી કોઈની વચ્ચે અમે ભેદભાવ નથી કરતા,તેમણે કહ્યું કે અમે સાંભળ્યું અને ફરમાબ૨દારી કરી,અમે તારાથી માફી ચાહિએ છીએ. અય અમારા રબ! અને અમારે તારા તરફ જ પાછા ફરવાનું છે. તફસીર(સમજુતી):- આ આયતમા ફરીવાર ઈમાન વાળાની સિફતોનુ બયાન કર્યુ છે સ

સુરહ બકરહ 283,284

PART:-154          (Quran-Section)        (2)સુરહ બકરહ         આયત નં.:-283,284                                        ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَاِنۡ كُنۡتُمۡ عَلٰى سَفَرٍ وَّلَمۡ تَجِدُوۡا كَاتِبًا فَرِهٰنٌ مَّقۡبُوۡضَةٌ ‌ ؕ فَاِنۡ اَمِنَ بَعۡضُكُمۡ بَعۡضًا فَلۡيُؤَدِّ الَّذِى اؤۡتُمِنَ اَمَانَـتَهٗ وَلۡيَتَّقِ اللّٰهَ رَبَّهٗ‌ؕ وَلَا تَكۡتُمُوا الشَّهَادَةَ ‌ ؕ وَمَنۡ يَّكۡتُمۡهَا فَاِنَّهٗۤ اٰثِمٌ قَلۡبُهٗ‌ؕ وَ اللّٰهُ بِمَا تَعۡمَلُوۡنَ عَلِيۡمٌ(283) 283).અને જો તમે મુસાફરીમાં હોવ અને લખવાવાળો ન મળે તો ગિરવે પોતાની પાસે રાખી લો, અને જો પરસ્પર એકબીજા પર વિશ્વાસ હોય, તો જેને અમાનત આપવામાં આવી છે તે તેને આપી દે, અને અલ્લાહ(તઆલા)થી ડરતો રહે જે તેનો રબ છે અને સાક્ષીને ન છુપાવો અને જે તેને છુપાવે તે મનનો પાપી છે, અને જે કંઈ તમે કરો છો તેને અલ્લાહ સારી રીતે જાણે છે. તફસીર(સમજુતી):- જો એકબીજા પર ભરોસો હોય તો ગિરવે રાખ્યા વગર પણ કરજનો સોદો કરી શકો છો અમા

સુરહ બકરહ 281,282

PART:-153          (Quran-Section)       (2)સુરહ બકરહ         આયત નં.:-281,282                                        ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَاتَّقُوۡا يَوۡمًا تُرۡجَعُوۡنَ فِيۡهِ اِلَى اللّٰهِ ۖ ثُمَّ تُوَفّٰى كُلُّ نَفۡسٍ مَّا كَسَبَتۡ وَهُمۡ لَا يُظۡلَمُوۡنَ(281) 281).અને તે દિવસથી ડરો, જેમાં તમે બધા અલ્લાહ(તઆલા) તરફ પાછા ફેરવવામાં આવશો અને દરેક માણસોને તેના કર્મો મુજબ પૂરેપૂરો બદલો આપી દેવામાં આવશે અને તેમના પર જુલમ કરવામાં નહિ આવે.' ☘☘☘☘☘☘☘☘☘☘☘ يٰۤـاَيُّهَا الَّذِيۡنَ اٰمَنُوۡۤا اِذَا تَدَايَنۡتُمۡ بِدَيۡنٍ اِلٰٓى اَجَلٍ مُّسَمًّى فَاكۡتُبُوۡهُ ‌ؕ وَلۡيَكۡتُب بَّيۡنَكُمۡ كَاتِبٌۢ بِالۡعَدۡلِ‌  ۚ وَلَا يَاۡبَ كَاتِبٌ اَنۡ يَّكۡتُبَ كَمَا عَلَّمَهُ اللّٰهُ‌ فَلۡيَكۡتُبۡ ‌ۚوَلۡيُمۡلِلِ الَّذِىۡ عَلَيۡهِ الۡحَـقُّ وَلۡيَتَّقِ اللّٰهَ رَبَّهٗ وَلَا يَبۡخَسۡ مِنۡهُ شَيۡــئًا ‌ؕ فَاِنۡ كَانَ الَّذِىۡ عَلَيۡهِ الۡحَـقُّ سَفِيۡهًا اَوۡ ضَعِيۡفًا اَوۡ لَا يَسۡتَط