સુરહ બકરહ 285,286
PART:-155 (Quran-Section) (2)સુરહ બકરહ આયત નં.:-285,286 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اٰمَنَ الرَّسُوۡلُ بِمَاۤ اُنۡزِلَ اِلَيۡهِ مِنۡ رَّبِّهٖ وَ الۡمُؤۡمِنُوۡنَؕ كُلٌّ اٰمَنَ بِاللّٰهِ وَمَلٰٓئِكَتِهٖ وَكُتُبِهٖ وَرُسُلِهٖ ۚ لَا نُفَرِّقُ بَيۡنَ اَحَدٍ مِّنۡ رُّسُلِهٖ ۚ وَقَالُوۡا سَمِعۡنَا وَاَطَعۡنَا ۖ غُفۡرَانَكَ رَبَّنَا وَاِلَيۡكَ الۡمَصِيۡرُ(285) 285).રસુલ તે વસ્તુ પર ઈમાન લાવ્યા જે તેમના તરફ અલ્લાહ (તઆલા) તરફથી ઉતારવામાં આવી અને મોમિનો પણ ઈમાન લાવ્યા. આ બધા અલ્લાહ (તઆલા) અને તેના ફરિશ્તાઓ પર અને તેની કિતાબો પર અને તેના રસૂલો પર ઈમાન લાવ્યા, તેના રસૂલોમાંથી કોઈની વચ્ચે અમે ભેદભાવ નથી કરતા,તેમણે કહ્યું કે અમે સાંભળ્યું અને ફરમાબ૨દારી કરી,અમે તારાથી માફી ચાહિએ છીએ. અય અમારા રબ! અને અમારે તારા તરફ જ પાછા ફરવાનું છે. તફસીર(સમજુતી):- આ આયતમા ફરીવાર ઈમાન વાળાની સિફતોનુ બયાન કર્યુ છે સ