Posts

Showing posts from October, 2019

(2).સુરહ બકરહ:- 47,48

Image
PART:-29 (Quran-Section)         (2)સુરહ બકરહ        આયત નં.:-47,48 ●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ● اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) _________________________ یٰبَنِیۡۤ اِسۡرَآءِیۡلَ اذۡکُرُوۡا نِعۡمَتِیَ الَّتِیۡۤ اَنۡعَمۡتُ عَلَیۡکُمۡ وَ اَنِّیۡ فَضَّلۡتُکُمۡ عَلَی الۡعٰلَمِیۡنَ ﴿۴۷﴾ 47).હે ઇસરાઈલની સંતાન ! યાદ કરો મારી તે નેઅમત (કૃપા)ને જેનાથી મેં તમને નવાજ્યા હતા અને તે વાતને કે મેં તમને દુનિયાની બધી કોમો  (જાતિઓ) પર શ્રેષ્ઠતા પ્રદાન કરી હતી. તફસીર(સમજૂતી):- ઉલ્લેખનીય છે કે ઇસરાઇલના પૂર્વજો પર અલ્લાહનુ ઈનામ એ હતું કે તેમનામાંથી નબીઓ નો સિલસિલો ચાલુ રહ્યો અને તેમને ઈલ્મી પુસ્તકો આપવામાં આવી હતી અને તેઓને તેમના સમયના અન્ય લોકો કરતા વધારે સમ્માન મળ્યું હતું ----------------------------------------- وَ اتَّقُوۡا یَوۡمًا لَّا تَجۡزِیۡ نَفۡسٌ عَنۡ نَّفۡسٍ شَیۡئًا وَّ لَا یُقۡبَلُ مِنۡہَا شَفَاعَۃٌ وَّ لَا یُؤۡخَذُ مِنۡہَا عَدۡلٌ وَّ لَا ہُمۡ یُنۡصَرُوۡنَ ﴿۴۸﴾ 48).અને ડરો તે દિવસથી, જ્યારે કોઈ કોઈના સહેજ પણ કામમાં

2.સુરહ બકરહ:-45,46

Image
PART:-28 (Quran-Section)         (2)સુરહ બકરહ        આયત નં.:-45,46 ●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ● اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) _________________________ وَ اسۡتَعِیۡنُوۡا بِالصَّبۡرِ وَ الصَّلٰوۃِ ؕ وَ اِنَّہَا لَکَبِیۡرَۃٌ اِلَّا عَلَی الۡخٰشِعِیۡنَ ﴿ۙ۴۵﴾ 45).ધૈર્ય અને નમાઝથી મદદ લો, નિઃશંક નમાઝ એક ખૂબ જ કઠિન કામ છે, પરંતુ તે આજ્ઞાકારી બંદાઓ માટે કઠિન નથી તફસીર(સમજૂતી):-  ધૈર્ય અને નમાઝ એ દરેક અલ્લાહવાળા માટે બે મુખ્ય શસ્ત્રો છે.  નમાઝ દ્વારા, સર્વશક્તિમાન અલ્લાહ સાથે આસ્તિકનો સંબંધ સ્થાપિત થાય છે.  જે તેને સર્વશક્તિમાન અલ્લાહનો ટેકો અને સહાય આપે છે. હદીષમાં છે કે નબી (સલ્લાહુ અલિયહ વસલ્લામ)પાસે કોઈ મહત્વની બાબત આવે ત્યારે તરત જ નમાઝ માટે ઉભા થાય છે. નમાઝ ની પાબંદી સામાન્ય લોકો માટે મુશ્કેલ છે, પરંતુ જેઓ તેનાથી સંતુષ્ટ છે, તેમના માટે સહેલું છે  સંતોષકારક અને દિલાસો આપનારું છે.  --------------------------------------- الَّذِیۡنَ یَظُنُّوۡنَ اَنَّہُمۡ مُّلٰقُوۡا رَبِّہِمۡ وَ اَنَّہُمۡ اِلَیۡہِ رٰجِعُوۡنَ ﴿٪۴

43,44: સુરહ બકરહ

Image
PART:-27 (Quran section) અસ્સલામુ અલયકુમ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ (2)સુરહ બકરહ આયત:-43,44 કુરઆન પઢવાની શરૂઆત કરતાં પેહલા [અઉઝુબિલ્લાહિ-મિનશ્-શયતાનિર્-રજીમ] પઢવુ જેનો અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) 〰〰〰〰〰〰〰〰〰〰 وَ اَقِیۡمُوا الصَّلٰوۃَ وَ اٰتُوا الزَّکٰوۃَ وَ ارۡکَعُوۡا مَعَ الرّٰکِعِیۡنَ ﴿۴۳﴾ 43).નમાઝ કાયમ કરો, ઝકાત આપો, અને જે લોકો મારા સમક્ષ ઝૂકી રહ્યા છે તેમની સાથે તમે પણ ઝૂકી જાઓ. ➖➖➖➖➖➖➖➖ તફસીર(સમજૂતી) પછી યહુદીઓ નેે  આદેશ આપવામાં આવે છે કે  હુઝુર સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ  સાથે નમાઝ પઢે અને આપને  જકાત પણ આપે, અને ઉમ્મતે મુહમ્મદિયા સાથે રુકુઅ અને સજદો માં જોડાય અને એક ઉમ્મત બનીને રહે 〰〰〰〰〰〰〰〰〰〰 اَتَاۡمُرُوۡنَ النَّاسَ بِالۡبِرِّ وَ تَنۡسَوۡنَ اَنۡفُسَکُمۡ وَ اَنۡتُمۡ تَتۡلُوۡنَ الۡکِتٰبَ ؕ اَفَلَا تَعۡقِلُوۡنَ ﴿۴۴﴾ 44).તમે બીજાઓને તો સદાચારનો માર્ગ અપનાવવા માટે કહો છો, પરંતુ પોતાની જાતને જ ભૂલી જાઓ છો ? જો કે તમે ગ્રંથનો પાઠ કરો છો. શું તમે બુદ્ધિથી સહેજ પણ કામ લેતા નથી ? ➖➖➖➖➖➖➖➖ તફસીર(સમજૂતી) એનો અર્થ, એહલે કિતાબ!  એટલે કે યહુદી

41,42:સુરહ બકરહ

Image
PART:-26 અસ્સલામુ અલયકુમ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વિષય:-સુરહ બકરહ.(2) કુરઆન પઢવાની શરૂઆત કરતાં પેહલા [અઉઝુબિલ્લાહિ-મિનશ્-શયતાનિર્-રજીમ] પઢવુ જેનો અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)   કુરઆનની આયત નં:-41,42👇 〰〰〰〰〰〰〰〰〰〰 وَاٰمِنُوۡا بِمَآ اَنۡزَلۡتُ مُصَدِّقًا لِّمَا مَعَكُمۡ وَلَا تَكُوۡنُوۡآ اَوَّلَ كَافِرٍۢ بِهٖ‌ وَلَا تَشۡتَرُوۡا بِاٰيٰتِىۡ ثَمَنًا قَلِيۡلًا وَّاِيَّاىَ فَاتَّقُوۡنِ 41 41).અને મેં જે ગ્રંથ મોકલ્યો છે તેના પર ઈમાન લાવો. આ તે ગ્રંથના સમર્થનમાં છે જે તમારા પાસે અગાઉથી મોજૂદ હતો, એટલા માટે સૌપ્રથમ તમે જ તેનો ઇન્કાર કરનારા ન બની જાઓ. નજીવી કિંમતમાં મારી આયતોને વેચી ન નાખો અને મારા પ્રકોપથી બચો. ➖➖➖➖➖➖➖➖ તફસીર (સમજૂતી):-41 જેણે કુરઆન સાથે કુફ્ર કર્યો તેણે મુહમ્મદ રસુલુલ્લાહ સાથે કુફ્ર કર્યો , (ઇબ્ને કષીર) પહેલા અવિશ્વાસુ ન બનો, તેનો અર્થ એ કે તમને જે જ્ઞાન છે તેને ગુમાવી રહ્યાં છો, અને તેથી તમારી જવાબદારી સૌથી મહત્વપૂર્ણ છે. મદિનામાં પ્રથમ યહૂદિઓને ઈસ્લામ માટે આમંત્રણ અપાયું હતું, નહીં તો ઘણા લોકોએ હિજરત કરતા પહેલા ઇસ્લામ ધર

39,40: સુરહ બકરહ(2)

Image
PART:-25 અસ્સલામુ અલયકુમ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વિષય:-સુરહ બકરહ.(2) કુરઆન પઢવાની શરૂઆત કરતાં પેહલા [અઉઝુબિલ્લાહિ-મિનશ્-શયતાનિર્-રજીમ] પઢવુ જેનો અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)   કુરઆનની આયત નં:-39,40👇 〰〰〰〰〰〰〰〰〰〰 وَ الَّذِیۡنَ کَفَرُوۡا وَ کَذَّبُوۡا بِاٰیٰتِنَاۤ اُولٰٓئِکَ اَصۡحٰبُ النَّارِ ۚ ہُمۡ فِیۡہَا خٰلِدُوۡنَ ﴿٪۳۹﴾ 39).અને જેઓ તેને સ્વીકારવાનો ઇન્કાર કરશે અને અમારી આયતોને ખોટી ઠેરવશે, તેઓ આગમાં જનારા લોકો છે, જ્યાં તેઓ હંમેશાં રહેશે. (રુકૂઅ-૪) ➖➖➖➖➖➖➖ તફસીર(સમજૂતી):-39 આદમ અ.સ.ના લીધે, તમામ માનવજાતને સ્વર્ગમાં જવાનો રસ્તો બતાવવામાં આવે છે.  અલ્લાહ કહે છે કે મારુ માર્ગદર્શન (જીવનશૈલી)  પયગંબરો ધ્વારા તમારા સુધી પહોંચશે જે તેને સ્વીકારે છે, તે સ્વર્ગમાં અને અસ્વીકાર કરનારાઓ અલ્લાહની સજાને પાત્ર છે. 〰〰〰〰〰〰〰〰〰〰 یٰبَنِیۡۤ اِسۡرَآءِیۡلَ اذۡکُرُوۡا نِعۡمَتِیَ الَّتِیۡۤ اَنۡعَمۡتُ عَلَیۡکُمۡ وَ اَوۡفُوۡا بِعَہۡدِیۡۤ اُوۡفِ بِعَہۡدِکُمۡ ۚ وَ اِیَّایَ فَارۡہَبُوۡنِ ﴿۴۰﴾ 40).હે ઇસરાઈલની સંતાન ! જરા વિચાર કરો મારી તે નેઅમત (કૃપા)નો જે મ

37,38: સુરહ બકરહ

Image
PART:-24 અસ્સલામુ અલયકુમ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વિષય:-સુરહ બકરહ.(2) કુરઆન પઢવાની શરૂઆત કરતાં પેહલા [અઉઝુબિલ્લાહિ-મિનશ્-શયતાનિર્-રજીમ] પઢવુ જેનો અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)         (આયત નં:-37,38) 👇કુરઆનની આયાતો શરૂ👇 📖📖📖📖📖📖📖📖📖 ➖➖➖➖➖➖➖➖➖ فَتَلَقّٰۤی اٰدَمُ مِنۡ رَّبِّہٖ کَلِمٰتٍ فَتَابَ عَلَیۡہِ ؕ اِنَّہٗ ہُوَ التَّوَّابُ الرَّحِیۡمُ ﴿۳۷﴾ 37).પછી આદમે પોતાના રબ (અલ્લાહ) પાસેથી કેટલાક શબ્દો શીખીને તૌબા (ક્ષમા અને પશ્ચાતાપ) કરી, જે તેના રબે સ્વીકારી લીધી, કારણ કે તે મોટો ક્ષમાશીલ અને દયાળુ છે. ➖➖➖➖➖➖➖➖➖ قُلۡنَا اہۡبِطُوۡا مِنۡہَا جَمِیۡعًا ۚ فَاِمَّا یَاۡتِیَنَّکُمۡ مِّنِّیۡ ہُدًی فَمَنۡ تَبِعَ ہُدَایَ فَلَا خَوۡفٌ عَلَیۡہِمۡ وَ لَا ہُمۡ یَحۡزَنُوۡنَ ﴿۳۸﴾ 38).અમે કહ્યું, ''તમે સૌ અહીંથી ઊતરી જાઓ, પછી જો મારા તરફથી કોઈ માર્ગદર્શન તમારા પાસે આવે, તો જે લોકો મારા તે માર્ગદર્શનનું અનુસરણ કરશે, તેમના માટે કોઈ ભય અને દુઃખનો અવસર નહીં હોય, ➖➖➖➖➖➖➖➖➖ તફસીર(સમજૂતી) 1).પછી આદમ અ.સ. ને પોતાની ભુલ પર પછતાવો થયો અને અલ્લાહ ની ફર

35,36:સુરહ બકરહ(2)

Image
PART:-23 અસ્સલામુ અલયકુમ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વિષય:-સુરહ બકરહ.(2) કુરઆન પઢવાની શરૂઆત કરતાં પેહલા [અઉઝુબિલ્લાહિ-મિનશ્-શયતાનિર્-રજીમ] પઢવુ જેનો અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)         (આયત નં:-35,36) 👇કુરઆનની આયાતો શરૂ👇 📖📖📖📖📖📖📖📖📖 ➖➖➖➖➖➖➖➖➖ وَ قُلۡنَا یٰۤاٰدَمُ اسۡکُنۡ اَنۡتَ وَ زَوۡجُکَ الۡجَنَّۃَ وَ کُلَا مِنۡہَا رَغَدًا حَیۡثُ شِئۡتُمَا ۪ وَ لَا تَقۡرَبَا ہٰذِہِ الشَّجَرَۃَ فَتَکُوۡنَا مِنَ الظّٰلِمِیۡنَ ﴿۳۵﴾ 35).પછી અમે આદમને કહ્યું, ''તમે અને તમારી પત્ની, બંને જન્નતમાં રહો, અને અહીં મુક્તપણે જે ચાહો તે ખાઓ, પરંતુ તે વૃક્ષની નજીક ન જશો, નહીં તો જાલિમોમાં ગણાશો. ➖➖➖➖➖➖➖➖➖ فَاَزَلَّہُمَا الشَّیۡطٰنُ عَنۡہَا فَاَخۡرَجَہُمَا مِمَّا کَانَا فِیۡہِ ۪ وَ قُلۡنَا اہۡبِطُوۡا بَعۡضُکُمۡ لِبَعۡضٍ عَدُوٌّ ۚ وَ لَکُمۡ فِی الۡاَرۡضِ مُسۡتَقَرٌّ وَّ مَتَاعٌ اِلٰی حِیۡنٍ ﴿۳۶﴾ 36).છેવટે શેતાને તે બંનેને તે વૃક્ષનું પ્રલોભન આપીને અમારા આદેશ-પાલનમાંથી ચલિત કરી દીધા અને તેમને તે સ્થિતિમાંથી કઢાવીને રહ્યો, જેમાં તેઓ હતા. અમે આદેશ આપ્યો ક

33,34 સુરહ બકરહ(2)

Image
PART:-22 અસ્સલામુ અલયકુમ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વિષય:-સુરહ બકરહ.(2) કુરઆન પઢવાની શરૂઆત કરતાં પેહલા [અઉઝુબિલ્લાહિ-મિનશ્-શયતાનિર્-રજીમ] પઢવુ જેનો અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)         (આયત નં:-33,34) 👇કુરઆનની આયાતો શરૂ👇 📖📖📖📖📖📖📖📖📖 ➖➖➖➖➖➖➖➖➖ قَالَ یٰۤاٰدَمُ اَنۡۢبِئۡہُمۡ بِاَسۡمَآئِہِمۡ ۚ فَلَمَّاۤ اَنۡۢبَاَہُمۡ بِاَسۡمَآئِہِمۡ ۙ قَالَ اَلَمۡ اَقُلۡ لَّکُمۡ اِنِّیۡۤ اَعۡلَمُ غَیۡبَ السَّمٰوٰتِ وَ الۡاَرۡضِ ۙ وَ اَعۡلَمُ مَا تُبۡدُوۡنَ وَ مَا کُنۡتُمۡ تَکۡتُمُوۡنَ ﴿۳۳﴾ 33).પછી અલ્લાહે આદમને કહ્યું, ''તમે આમને એ વસ્તુઓના નામ બતાવો.'' જ્યારે તેેણે એમને તે બધાના નામ બતાવી દીધા, તો અલ્લાહે ફરમાવ્યું, ''મેં તમને કહ્યું ન હતું કે હું આકાશો અને ધરતીની તે સમગ્ર હકીકતો જાણું છું જે તમારાથી છુપાયેલી છે. જે કંઈ તમે જાહેર કરો છો, તેની પણ મને ખબર છે અને જે કંઈ તમે છુપાવો છો, તેને પણ હું જાણું છું.'' ➖➖➖➖➖➖➖➖➖ وَ اِذۡ قُلۡنَا لِلۡمَلٰٓئِکَۃِ اسۡجُدُوۡا لِاٰدَمَ فَسَجَدُوۡۤا اِلَّاۤ اِبۡلِیۡسَ ؕ اَبٰی وَ اسۡت

31,32:સુરહ બકરહ

Image
PART:-21 અસ્સલામુ અલયકુમ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વિષય:-સુરહ બકરહ.(2) કુરઆન પઢવાની શરૂઆત કરતાં પેહલા [અઉઝુબિલ્લાહિ-મિનશ્-શયતાનિર્-રજીમ] પઢવુ જેનો અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)         (આયત નં:-31,32) 👇કુરઆનની આયાતો શરૂ👇 📖📖📖📖📖📖📖📖📖 ➖➖➖➖➖➖➖➖➖ وَ عَلَّمَ اٰدَمَ الۡاَسۡمَآءَ کُلَّہَا ثُمَّ عَرَضَہُمۡ عَلَی الۡمَلٰٓئِکَۃِ ۙ فَقَالَ اَنۡۢبِـُٔوۡنِیۡ بِاَسۡمَآءِ ہٰۤؤُلَآءِ اِنۡ کُنۡتُمۡ صٰدِقِیۡنَ ﴿۳۱﴾ 31).ત્યારપછી અલ્લાહે આદમને બધી વસ્તુઓના નામ શીખવાડ્યા, પછી તેમને ફરિશ્તાઓ સમક્ષ રજૂ કર્યા અને ફરમાવ્યું, ''જો તમારો વિચાર સાચો છે (કે કોઈ ખલીફાની નિમણૂકથી તંત્ર બગડી જશે) તો જરા આ વસ્તુઓના નામ બતાવો.'' ➖➖➖➖➖➖➖➖➖ قَالُوۡا سُبۡحٰنَکَ لَا عِلۡمَ لَنَاۤ اِلَّا مَا عَلَّمۡتَنَا ؕ اِنَّکَ اَنۡتَ الۡعَلِیۡمُ الۡحَکِیۡمُ ﴿۳۲﴾ 32).તેમણે નિવેદન કર્યું, ''ખામીરહિત તો આપની જ હસ્તી છે. અમે તો માત્ર એટલુંજ જ્ઞાન ધરાવીએ છીએ, જેટલું આપે અમને પ્રદાન કરી દીધું છે. હકીકતમાં સર્વજ્ઞ અને બધું જ સમજવાવાળો આપના સિવાય કોઈ નથી.'&

29,30:સુરહ બકરહ

Image
PART:-20 અસ્સલામુ અલયકુમ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વિષય:-સુરહ બકરહ.(2) કુરઆન પઢવાની શરૂઆત કરતાં પેહલા [અઉઝુબિલ્લાહિ-મિનશ્-શયતાનિર્-રજીમ] પઢવુ જેનો અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)         (આયત નં:-29,30) 👇કુરઆનની આયાતો શરૂ👇 📖📖📖📖📖📖📖📖📖 ➖➖➖➖➖➖➖➖➖ ہُوَ الَّذِیۡ خَلَقَ لَکُمۡ مَّا فِی الۡاَرۡضِ جَمِیۡعًا ٭ ثُمَّ اسۡتَوٰۤی اِلَی السَّمَآءِ فَسَوّٰىہُنَّ سَبۡعَ سَمٰوٰتٍ ؕ وَ ہُوَ بِکُلِّ شَیۡءٍ عَلِیۡمٌ ﴿٪۲۹﴾ 29). તે જ તો છે, જેણે તમારા માટે ધરતીની બધી વસ્તુઓ પેદા કરી, પછી ઉપરની તરફ ધ્યાન આપ્યું અને સાત આકાશો વ્યવસ્થિત રીતે બનાવ્યા, અને તે દરેક વસ્તુનું જ્ઞાન ધરાવનાર છે. (રુકૂઅ-૩) ➖➖➖➖➖➖➖➖➖ وَ اِذۡ قَالَ رَبُّکَ لِلۡمَلٰٓئِکَۃِ اِنِّیۡ جَاعِلٌ فِی الۡاَرۡضِ خَلِیۡفَۃً ؕ قَالُوۡۤا اَتَجۡعَلُ فِیۡہَا مَنۡ یُّفۡسِدُ فِیۡہَا وَ یَسۡفِکُ الدِّمَآءَ ۚ وَ نَحۡنُ نُسَبِّحُ بِحَمۡدِکَ وَ نُقَدِّسُ لَکَ ؕ قَالَ اِنِّیۡۤ اَعۡلَمُ مَا لَا تَعۡلَمُوۡنَ ﴿۳۰﴾ 30).પછી જરા તે સમયની કલ્પના કરો, જ્યારે તમારા રબે ફરિશ્તાઓને કહ્યું હતું કે ''હું ધ

27,28 સુરહ બકરહ

Image
PART:-19 અસ્સલામુ અલયકુમ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વિષય:-સુરહ બકરહ.(2) કુરઆન પઢવાની શરૂઆત કરતાં પેહલા [અઉઝુબિલ્લાહિ-મિનશ્-શયતાનિર્-રજીમ] પઢવુ જેનો અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)         (આયત નં:-27,28) 👇કુરઆનની આયાતો શરૂ👇 📖📖📖📖📖📖📖📖📖 ➖➖➖➖➖➖➖➖➖ الَّذِیۡنَ یَنۡقُضُوۡنَ عَہۡدَ اللّٰہِ مِنۡۢ بَعۡدِ مِیۡثَاقِہٖ ۪ وَ یَقۡطَعُوۡنَ مَاۤ اَمَرَ اللّٰہُ بِہٖۤ اَنۡ یُّوۡصَلَ وَ یُفۡسِدُوۡنَ فِی الۡاَرۡضِ ؕ اُولٰٓئِکَ ہُمُ الۡخٰسِرُوۡنَ ﴿۲۷﴾ 27).અલ્લાહ સાથે પાકો કરાર કર્યા પછી તોડી નાખે છે, અલ્લાહે જેને જોડવાનો હુકમ આપ્યો છે તેને તોડે છે, અને ધરતી ઉપર બગાડ પેદા કરે છે. હકીકતમાં આ જ લોકો નુકસાન ઉઠાવનારા છે. ➖➖➖➖➖➖➖➖➖ کَیۡفَ تَکۡفُرُوۡنَ بِاللّٰہِ وَ کُنۡتُمۡ اَمۡوَاتًا فَاَحۡیَاکُمۡ ۚ ثُمَّ یُمِیۡتُکُمۡ ثُمَّ یُحۡیِیۡکُمۡ ثُمَّ اِلَیۡہِ تُرۡجَعُوۡنَ ﴿۲۸﴾ 28).તમે અલ્લાહ સાથે કુફ્ર (ઇન્કાર)નું વલણ કઈ રીતે અપનાવો છો, જ્યારે કે તમે નિર્જીવ હતા, તેણે તમને જીવન પ્રદાન કર્યું, પછી તે જ તમારા પ્રાણ લઈ લેશે, પછી તે જ ફરીવાર જીવન પ્રદાન કરશે, પછી તેના જ

25,26 સુરહ બકરહ

Image
PART:-18 અસ્સલામુ અલયકુમ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વિષય:-સુરહ બકરહ.(2) કુરઆન પઢવાની શરૂઆત કરતાં પેહલા [અઉઝુબિલ્લાહિ-મિનશ્-શયતાનિર્-રજીમ] પઢવુ જેનો અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)         (આયત નં:-25,26) 👇કુરઆનની આયાતો શરૂ👇 📖📖📖📖📖📖📖📖📖 ➖➖➖➖➖➖➖➖➖ وَ بَشِّرِ الَّذِیۡنَ اٰمَنُوۡا وَ عَمِلُوا الصّٰلِحٰتِ اَنَّ لَہُمۡ جَنّٰتٍ تَجۡرِیۡ مِنۡ تَحۡتِہَا الۡاَنۡہٰرُ ؕ کُلَّمَا رُزِقُوۡا مِنۡہَا مِنۡ ثَمَرَۃٍ رِّزۡقًا ۙ قَالُوۡا ہٰذَا الَّذِیۡ رُزِقۡنَا مِنۡ قَبۡلُ ۙ وَ اُتُوۡا بِہٖ مُتَشَابِہًا ؕ وَ لَہُمۡ فِیۡہَاۤ اَزۡوَاجٌ مُّطَہَّرَۃٌ ٭ۙ وَّ ہُمۡ فِیۡہَا خٰلِدُوۡنَ ﴿۲۵﴾ 25).અને હે પયગંબર ! જે લોકો આ ગ્રંથ ઉપર ઈમાન લઈ આવે અને (તેના અનુરૃપ) કર્મો ઠીકઠાક કરી લે, તેમને ખુશખબર આપી દો કે તેમના માટે એવા બગીચા છે, જેમના નીચે નહેરો વહેતી હશે, આ બગીચાઓના ફળો દેખાવમાં દુનિયાના ફળોને મળતા હશે. જ્યારે કોઈ ફળ એમને ખાવા માટે આપવામાં આવશે તો તેઓ કહેશે કે આવા જ ફળો આનાથી પહેલાં દુનિયામાં અમને આપવામાં આવતા હતા. તેમના માટે ત્યાં પવિત્ર (પાક) પત્નીઓ હશે અને તેઓ ત

23,24સુરહ બકરહ

Image
PART:-17 અસ્સલામુ અલયકુમ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વિષય:-સુરહ બકરહ.(2) કુરઆન પઢવાની શરૂઆત કરતાં પેહલા [અઉઝુબિલ્લાહિ-મિનશ્-શયતાનિર્-રજીમ] પઢવુ જેનો અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)         (આયત નં:-23,24) 👇કુરઆનની આયાતો શરૂ👇 📖📖📖📖📖📖📖📖📖 ➖➖➖➖➖➖➖➖➖ وَ اِنۡ کُنۡتُمۡ فِیۡ رَیۡبٍ مِّمَّا نَزَّلۡنَا عَلٰی عَبۡدِنَا فَاۡتُوۡا بِسُوۡرَۃٍ مِّنۡ مِّثۡلِہٖ ۪ وَ ادۡعُوۡا شُہَدَآءَکُمۡ مِّنۡ دُوۡنِ اللّٰہِ اِنۡ کُنۡتُمۡ صٰدِقِیۡنَ ﴿۲۳﴾ 23).અને જો તમને એ બાબતમાં શંકા હોય કે આ ગ્રંથ જે અમે અમારા બંદા(મહંમદ સ.અ.વ) પર અવતરિત કર્યો છે, તો આના જેવી એક જ સૂરહ બનાવી લાવો, પોતાના સૌ સમર્થકોને બોલાવી લો, એક અલ્લાહ સિવાય બાકી જેની ચાહો મદદ મેળવી લો, જો તમે સાચા છો તો આ કામ કરીને બતાવો. ➖➖➖➖➖➖➖➖➖ فَاِنۡ لَّمۡ تَفۡعَلُوۡا وَ لَنۡ تَفۡعَلُوۡا فَاتَّقُوا النَّارَ الَّتِیۡ وَقُوۡدُہَا النَّاسُ وَ الۡحِجَارَۃُ ۚۖ اُعِدَّتۡ لِلۡکٰفِرِیۡنَ ﴿۲۴﴾ 24).પરંતુ જો તમે આવું ન કર્યું, અને નિઃશંક ક્યારેય નથી કરી શકતા, તો ડરો તે આગથી, જેનું ઈંધણ બનશે મનુષ્ય અને પથ્થર, જે તૈય

21,22 સુરહ બકરહ(2)

Image
PART:-16 અસ્સલામુ અલયકુમ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વિષય:-સુરહ બકરહ.(2) કુરઆન પઢવાની શરૂઆત કરતાં પેહલા [અઉઝુબિલ્લાહિ-મિનશ્-શયતાનિર્-રજીમ] પઢવુ જેનો અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)         (આયત નં:-21,22) 👇કુરઆનની આયાતો શરૂ👇 📖📖📖📖📖📖📖📖📖 ➖➖➖➖➖➖➖➖➖ یٰۤاَیُّہَا النَّاسُ اعۡبُدُوۡا رَبَّکُمُ الَّذِیۡ خَلَقَکُمۡ وَ الَّذِیۡنَ مِنۡ قَبۡلِکُمۡ لَعَلَّکُمۡ تَتَّقُوۡنَ ﴿ۙ۲۱﴾ 21).લોકો ! બંદગી કરો, પોતાના તે રબ (માલિક અને પાલનહાર)ની જે તમારો અને તમારા અગાઉ જે લોકો થઈ ગયા છે, તે સૌનો સર્જનહાર છે. તમારા બચાવની આશા આ જ રીતે થઈ શકે છે. ➖➖➖➖➖➖➖➖➖  الَّذِیۡ جَعَلَ لَکُمُ الۡاَرۡضَ فِرَاشًا وَّ السَّمَآءَ بِنَآءً ۪ وَّ اَنۡزَلَ مِنَ السَّمَآءِ مَآءً فَاَخۡرَجَ بِہٖ مِنَ الثَّمَرٰتِ رِزۡقًا لَّکُمۡ ۚ فَلَا تَجۡعَلُوۡا لِلّٰہِ اَنۡدَادًا وَّ اَنۡتُمۡ تَعۡلَمُوۡنَ ﴿۲۲﴾ 22).તે જ તો છે જેણે તમારા માટે ધરતીનું પાથરણું પાથર્યું, આકાશની છત બનાવી, ઉપરથી પાણી વરસાવ્યું અને તેના દ્વારા દરેક પ્રકારના ખાદ્ય પદાર્થો ઉત્પન્ન કરીને તમારા માટે જીવિકા પૂરી પાડી.

PART:-14/15

PART:-14 અસ્સલામુ અલયકુમ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વિષય:-સુરહ બકરહ.(2) કુરઆન પઢવાની શરૂઆત કરતાં પેહલા [અઉઝુબિલ્લાહિ-મિનશ્-શયતાનિર્-રજીમ] પઢવુ જેનો અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)         (આયત નં:-17,18) 👇કુરઆનની આયાતો શરૂ👇 📖📖📖📖📖📖📖📖📖 ➖➖➖➖➖➖➖➖➖ مَثَلُہُمۡ کَمَثَلِ الَّذِی اسۡتَوۡقَدَ نَارًا ۚ فَلَمَّاۤ اَضَآءَتۡ مَا حَوۡلَہٗ ذَہَبَ اللّٰہُ بِنُوۡرِہِمۡ وَ تَرَکَہُمۡ فِیۡ ظُلُمٰتٍ لَّا یُبۡصِرُوۡنَ ﴿۱۷﴾ 17).આ લોકોનું ઉદાહરણ એવું છે જેમ કે એક વ્યકિતએ આગ સળગાવી, અને જ્યારે તેણે સમગ્ર વાતાવરણને પ્રકાશિત કરી દીધું, તો અલ્લાહે તેમની આંખની જોવાની દૃષ્ટિ છીનવી લીધી અને તેમને એ હાલતમાં છોડી દીધા કે અંધકારમાં તેમને કશું દેખાતું નથી. ➖➖➖➖➖➖➖➖➖  صُمٌّۢ بُکۡمٌ عُمۡیٌ فَہُمۡ لَا یَرۡجِعُوۡنَ ﴿ۙ۱۸﴾ 18).આ લોકો બહેરા છે, મૂંગા છે, આંધળા છે, તેઓ હવે પાછા નહીં ફરે. ➖➖➖➖➖➖➖➖➖ તફસીર(સમજૂતી) 1).અહીંયા મુનાફિકો ની મિસાલ આપવામાં આવી છે કે જેમની સામે ઈસ્લામ ની રોશની આવ્યા પછી પણ નિફાક  અને ગુમરાહી માં ફસાયેલા રહ્યાં ઈસ્લામ ની રોશની ની મિસાલ એવી રીતે આપી

PART:-13

PART:-13 અસ્સલામુ અલયકુમ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વિષય:-સુરહ બકરહ.(2) કુરઆન પઢવાની શરૂઆત કરતાં પેહલા [અઉઝુબિલ્લાહિ-મિનશ્-શયતાનિર્-રજીમ] પઢવુ જેનો અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)         (આયત નં:-15,16) 👇કુરઆનની આયાતો શરૂ👇 📖📖📖📖📖📖📖📖📖 ➖➖➖➖➖➖➖➖➖  اَللّٰہُ یَسۡتَہۡزِئُ بِہِمۡ وَ یَمُدُّہُمۡ فِیۡ طُغۡیَانِہِمۡ یَعۡمَہُوۡنَ ﴿۱۵﴾ 15).અલ્લાહ તેમની સાથે મજાક કરી રહ્યો છે, અને તેમને  ઢીલ આપે જાય છે અને તેઓ પોતાની ઉદ્દંડતામાં આંધળાઓની જેમ ભટકતા જાય છે. ➖➖➖➖➖➖➖➖➖ اُولٰٓئِکَ الَّذِیۡنَ اشۡتَرَوُا الضَّلٰلَۃَ بِالۡہُدٰی ۪ فَمَا رَبِحَتۡ تِّجَارَتُہُمۡ وَ مَا کَانُوۡا مُہۡتَدِیۡنَ ﴿۱۶﴾ 16).આ તે લોકો છે જેમણે માર્ગદર્શનના બદલામાં પથભ્રષ્ટતા ખરીદી લીધી છે, પરંતુ આ સોદો તેમના માટે નફાકારક નથી અને તેઓ કદાપિ સીધા માર્ગ ઉપર નથી. ➖➖➖➖➖➖➖➖➖ તફસીર(સમજૂતી) 1).અલ્લાહ પણ તેમની મઝાક ઉડાવે છે જેવી રીતે તેઓ મુસલમાનનો ની મઝાક ઉડાવતાં અને અલ્લાહ તેમની સાથે આ મામલો કરીને તેમને ઝિલ્લત માં નાખે છે 2).મુનાફિકો એ ઈમાન ના બદલામાં ગુમરાહી પસંદ કરીને તેમની આખેરત ને 
*PART:-12* અસ્સલામુ અલયકુમ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વિષય:-સુરહ બકરહ.(2) કુરઆન પઢવાની શરૂઆત કરતાં પેહલા [અઉઝુબિલ્લાહિ-મિનશ્-શયતાનિર્-રજીમ] પઢવુ જેનો અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)         (આયત નં:-13,14) 👇કુરઆનની આયાતો શરૂ👇 📖📖📖📖📖📖📖📖 ➖➖➖➖➖➖➖➖  وَ اِذَا قِیۡلَ لَہُمۡ اٰمِنُوۡا کَمَاۤ اٰمَنَ النَّاسُ قَالُوۡۤا اَنُؤۡمِنُ کَمَاۤ اٰمَنَ السُّفَہَآءُ ؕ اَلَاۤ اِنَّہُمۡ ہُمُ السُّفَہَآءُ وَ لٰکِنۡ لَّا یَعۡلَمُوۡنَ ﴿۱۳﴾ 13).અને જ્યારે તેમને કહેવામાં આવ્યું કે જેવી રીતે બીજા લોકો ઈમાન લાવ્યા છે તેવી રીતે તમે પણ ઈમાન લાવો, તો તેમણે એ જ જવાબ આપ્યો  શું અમે મૂર્ખ લોકોની જેમ ઈમાન લાવીએ ? સાવધાન ! સાચું તો એ છે કે તેઓ પોતે જ મૂર્ખ છે, પરંતુ તેઓ જાણતા નથી. ➖➖➖➖➖➖➖➖  وَ اِذَا لَقُوا الَّذِیۡنَ اٰمَنُوۡا قَالُوۡۤا اٰمَنَّا ۚۖ وَ اِذَا خَلَوۡا اِلٰی شَیٰطِیۡنِہِمۡ ۙ قَالُوۡۤا اِنَّا مَعَکُمۡ ۙ اِنَّمَا نَحۡنُ مُسۡتَہۡزِءُوۡنَ ﴿۱۴﴾ 14).જ્યારે તેઓ ઈમાનવાળાઓને મળે છે તો કહે છે કે અમે ઈમાન લાવ્યા છીએ, અને જ્યારે એકાંતમાં પોતાના શેતાનોને મળે છે, તો કહે
PART:-11 અસ્સલામુ અલયકુમ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વિષય:-સુરહ બકરહ.(2) કુરઆન પઢવાની શરૂઆત કરતાં પેહલા [અઉઝુબિલ્લાહિ-મિનશ્-શયતાનિર્-રજીમ] પઢવુ જેનો અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)         (આયત નં:-11,12) 👇કુરઆનની આયાતો શરૂ👇 📖📖📖📖📖📖📖📖📖 ➖➖➖➖➖➖➖➖➖ وَ اِذَا قِیۡلَ لَہُمۡ لَا تُفۡسِدُوۡا فِی الۡاَرۡضِ ۙ قَالُوۡۤا اِنَّمَا نَحۡنُ مُصۡلِحُوۡنَ ﴿۱۱﴾ 11).અને જ્યારે પણ તેમને કહેવામાં આવ્યું કે ધરતી ઉપર બગાડ ન ફેલાવો, તો તેમણે એમ જ કહ્યું  અમે તો સુધારણા કરનારા છીએ. ➖➖➖➖➖➖➖➖➖ اَلَاۤ اِنَّہُمۡ ہُمُ الۡمُفۡسِدُوۡنَ وَ لٰکِنۡ لَّا یَشۡعُرُوۡنَ ﴿۱۲﴾ 12).સાવધાન! હકીકતમાં આ જ લોકો બગાડ ફેલાવનારા છે, પણ તેમને ભાન નથી. ➖➖➖➖➖➖➖➖➖ તફસીર (સમજૂતી) 1).આ વાત મુનાફિકો ને લગતી છે જેઓનો ફસાદ એટલે કુફ્ર અને અલ્લાહ ની નાફરમાની હતી,મતલબ એ કે જમીન પર અલ્લાહ ની નાફરમાની કરવી અથવા તો અલ્લાહ ની નાફરમાની કરવાનો આદેશ આપવો ઈસ્લાહ થી મુરાદ એટલે કે અલ્લાહ ના આદેશો ને પાલન કરવાની સલાહ આપવી 2).દરેક જમાનામાં મુનાફિકો નુ કામ ફસાદ ફેલાવવાનુ જ હતુ અને તેઓ કેહતા કે અમે ત

PART:-10 સુરહ બકરહ

*PART:-10* અસ્સલામુ અલયકુમ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વિષય:-સુરહ બકરહ કુરઆન પઢવાની શરૂઆત કરતાં પેહલા [અઉઝુબિલ્લાહિ-મિનશ્-શયતાનિર્-રજીમ] પઢવુ જેનો અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) 👇કુરઆનની આયાતો શરૂ👇 📖📖📖📖📖📖📖📖 ➖➖➖➖➖➖➖➖  یُخٰدِعُوۡنَ اللّٰہَ وَ الَّذِیۡنَ اٰمَنُوۡا ۚ وَ مَا یَخۡدَعُوۡنَ اِلَّاۤ اَنۡفُسَہُمۡ وَ مَا یَشۡعُرُوۡنَ ؕ﴿۹﴾ (9).તેઓ અલ્લાહ અને ઈમાન લાવનારાઓ સાથે છેતરપિંડી કરી રહ્યા છે. પરંતુ ખરેખર તો તેઓ સ્વયં પોતાની જાતને જ છેતરી રહ્યાં છે અને તેમને તેનું ભાન નથી. ➖➖➖➖➖➖➖➖   فِیۡ قُلُوۡبِہِمۡ مَّرَضٌ ۙ فَزَادَہُمُ اللّٰہُ مَرَضًا ۚ وَ لَہُمۡ عَذَابٌ اَلِیۡمٌۢ ۬ۙ بِمَا کَانُوۡا یَکۡذِبُوۡنَ ﴿۱۰﴾ (10).તેમના હૃદયમાં એક રોગ છે જેને અલ્લાહે ઓર વધારી દીધો, અને જે જૂઠ તેઓ બોલે છે તેના બદલામાં તેમના માટે પીડાકારી સજા છે. ➖➖➖➖➖➖➖➖ તફસીર (સમજૂતી)  તેઓ અલ્લાહ અને ઈમાનવાળા લોકોને ધોકો આપવા માગે છે પણ હકીકતમાં તેઓ પોતાને જ ધોકા આપે છે કારણ તેઓ જે કરી રહ્યાં છે તેમના માટે જ ખોટુ છે 2).રોગ એટલે કુફ્ર અને નિફાક નો રોગ જેનો સુધારો ના થાય તો

PART:-09 સુરહ બકરહ

*PART:-09* અસ્સલામુ અલયકુમ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વિષય:-સુરહ બકરહ કુરઆન પઢવાની શરૂઆત કરતાં પેહલા [અઉઝુબિલ્લાહિ-મિનશ્-શયતાનિર્-રજીમ] પઢવુ જેનો અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) 👇કુરઆનની આયાતો શરૂ👇 📖📖📖📖📖📖📖📖 ➖➖➖➖➖➖➖➖  خَتَمَ اللّٰہُ عَلٰی قُلُوۡبِہِمۡ وَ عَلٰی سَمۡعِہِمۡ ؕ وَ عَلٰۤی اَبۡصَارِہِمۡ غِشَاوَۃٌ ۫ وَّ لَہُمۡ عَذَابٌ عَظِیۡمٌ ٪﴿۷﴾ અલ્લાહે તેમના હૃદયો અને કાનો પર મહોર મારી દીધી છે અને તેમની આંખો ઉપર પડદો પડી ગયો છે. અને તેઓ સખત સજાને પાત્ર છે. ➖➖➖➖➖➖➖➖ وَ مِنَ النَّاسِ مَنۡ یَّقُوۡلُ اٰمَنَّا بِاللّٰہِ وَ بِالۡیَوۡمِ الۡاٰخِرِ وَ مَا ہُمۡ بِمُؤۡمِنِیۡنَ ۘ﴿۸﴾ કેટલાક લોકો એવા પણ છે જેઓ કહે છે કે અમે અલ્લાહ ઉપર અને આખિરત (પરલોક)ના દિવસ ઉપર ઈમાન લાવ્યા છીએ, જો કે હકીકતમાં તેઓ મોમિન (Believers) નથી. ➖➖➖➖➖➖➖➖ 〰〰〰〰〰〰〰〰 તફસીર(સમજૂતી) 1).શૈતાન તેઓ પર ગાલિબ થઈ  ગયો અહીં સુધી કે તેઓે ના દિલો પર અને કાનો પર મુહર લગાવી દેવામાં આવી અને આખો પર પડદો પડી ગયો જેથી તેઓ હિદાયત જોઈ શકતા નથી તેઓની જીદ અને હઠ ધર્મી ના લીધે તેઓ સખત સજા ને પાત

PART:-08 સુરહ બકરહ

*PART:-08* અસ્સલામુ અલયકુમ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વિષય:-સુરહ બકરહ કુરઆન પઢવાની શરૂઆત કરતાં પેહલા [અઉઝુબિલ્લાહિ-મિનશ્-શયતાનિર્-રજીમ] પઢવુ જેનો અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) 👇કુરઆનની આયાતો શરૂ👇 📖📖📖📖📖📖📖📖 ➖➖➖➖➖➖➖➖  اُولٰٓئِکَ عَلٰی ہُدًی مِّنۡ رَّبِّہِمۡ ٭ وَ اُولٰٓئِکَ ہُمُ الۡمُفۡلِحُوۡنَ ﴿۵﴾ આવા લોકો પોતાના રબ તરફથી સીધા માર્ગ ઉપર છે અને તેઓ જ સફળતા પ્રાપ્ત કરવાવાળા છે. ➖➖➖➖➖➖➖➖  اِنَّ الَّذِیۡنَ کَفَرُوۡا سَوَآءٌ عَلَیۡہِمۡ ءَاَنۡذَرۡتَہُمۡ اَمۡ لَمۡ تُنۡذِرۡہُمۡ لَا یُؤۡمِنُوۡنَ ﴿۶﴾ જે લોકોએ (આ વાતોને માનવાનો) ઇન્કાર કરી દીધો, તેમના માટે એક સરખું છે કે તમે તેમને ચેતવો કે ન ચેતવો, કોઈ પણ સંજોગોમાં તેઓ માનવાના નથી. ➖➖➖➖➖➖➖➖ *તફસીર (સમજૂતી)* 1) આ એવા ઈમાનવાળા લોકોની વાત કરવામાં આવી છે કે જેઓ ઈમાન લાવ્યા પછી અલ્લાહ નો ડર અને સારા કાર્યો કરે અને ઈસ્લામ ની સાચી માન્યતા પર ચાલે છે. ખાલી ઝુબાન થી સ્વીકાર કરવું કાફી નથી પણ સાચી સફળતા એટલે પરલોકમાં અલ્લાહ ની રેહમત અને મગફિરત ના હકદાર બનવા માટે તે પ્રમાણે ની તૈયારી કરવી. 2)આ લો

PART:-07 સુરહ બકરહ

*PART:-07* અસ્સલામુ અલયકુમ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વિષય:-સુરહ બકરહ કુરઆન પઢવાની શરૂઆત કરતાં પેહલા [અઉઝુબિલ્લાહિ-મિનશ્-શયતાનિર્-રજીમ] પઢવુ જેનો અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) 👇કુરઆનની આયાતો શરૂ👇 📖📖📖📖📖📖📖📖 ➖➖➖➖➖➖➖➖ الَّذِیۡنَ یُؤۡمِنُوۡنَ بِالۡغَیۡبِ وَ یُقِیۡمُوۡنَ الصَّلٰوۃَ وَ مِمَّا رَزَقۡنٰہُمۡ یُنۡفِقُوۡنَ ۙ﴿۳﴾ જેઓ અદૃશ્ય ઉપર ઈમાન લાવે છે, નમાઝ કાયમ કરે છે, જે રોજી અમે તેમને આપી છે, તેમાંથી ખર્ચ કરે છે. ➖➖➖➖➖➖➖➖  وَ الَّذِیۡنَ یُؤۡمِنُوۡنَ بِمَاۤ اُنۡزِلَ اِلَیۡکَ وَ مَاۤ اُنۡزِلَ مِنۡ قَبۡلِکَ ۚ وَ بِالۡاٰخِرَۃِ ہُمۡ یُوۡقِنُوۡنَ ؕ﴿۴﴾ જે ગ્રંથ તમારા ઉપર અવતરિત કરવામાં આવ્યો છે (અર્થાત કુર્આન) અને જે ગ્રંથો તમારા અગાઉ અવતરિત કરવામાં આવ્યા હતા તે સૌના ઉપર ઈમાન લાવે છે, અને આખિરત ઉપર શ્રદ્ધા રાખે છે. ➖➖➖➖➖➖➖➖ તફસીર (સમજૂતી) 1).અહીં الَّذِیۡنَ એટલે "જે લોકો" અને یُؤۡمِنُوۡنَ એટલે"ઈમાન લાવે છે" بِالۡغَیۡبِ "ગૈબ પર(અદ્રશ્ય હોય તેવું)" یُقِیۡمُوۡنَ "અને રોજનું કાર્ય" અને الصَّلٰوۃَ "

સુરહ બકરહ

*PART:-06* અસ્સલામુ અલયકુમ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વિષય:-સુરહ બકરહ કુરઆન પઢવાની શરૂઆત કરતાં પેહલા [અઉઝુબિલ્લાહી-મિનશ્-શયતાનીર્-રજીમ] પઢવુ જેનો અર્થ થાય છે(અર્થ:-અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) 👇કુરઆનની આયાતો શરૂ👇 📖📖📖📖📖📖📖📖 بِسۡمِ اللّٰہِ الرَّحۡمٰنِ الرَّحِیۡمِ અલ્લાહ ના નામ થી શરૂ કરુ છું જે ધણોજ મેહરબાન ખુબ જ રહમ કરવાવાળો છે ➖➖➖➖➖➖➖➖ الٓـمّٓ ۚ﴿۱﴾ અલિફ-લામ-મીમ. ➖➖➖➖➖➖➖➖ ذٰلِکَ الۡکِتٰبُ لَا رَیۡبَ ۚۖۛ فِیۡہِ ۚۛ ہُدًی لِّلۡمُتَّقِیۡنَ ۙ﴿۲﴾ આ અલ્લાહનો ગ્રંથ છે, એમાં કોઈ શંકા નથી, માર્ગદર્શન છે  પરહેઝગાર લોકો માટે. ➖➖➖➖➖➖➖➖ તફસીર(સમજૂતી) આ સૂરા નુ નામ બકરહ એટલા માટે છે કે આમાં આગળ ની આયત માં ગાય નો ઉલ્લેખ છે હદીષ માં આની ખાસ ફઝીલત છે કે જે ઘર  માં સૂરા બકરહ ની તિલાવત થાય તે ઘરમાંથી શૈતાન ભાગે છે આ સૂરા મદીના માં નાઝિલ થઈ જેમાં 286 આયત અને 40 રુકુઅ્ છે 1).અલીફ લામ મીમ વિષે  ઉલ્માઓમા વિરોધાભાષ છે જેમાં ઘણા ઉલ્માઓ નુ કેહવું છે કે આ તો ફકત અલ્લાહ ને જ ખબર એટલે આપણે અહીં તફસીર નહીં કરતાં 2). અહીં શબ્દ ذٰلِکَ નો અર્થ "તે અથવ

સુરહ ફાતેહા

PART:-05 અસ્સલામુ અલયકુમ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વિષય:-સુરહફાતેહા કુરઆન પઢવાની શરૂઆત કરતાં પેહલા [અઉઝુબિલ્લાહી-મિનશ્-શયતાનીર્-રજીમ] પઢવુ જેનો અર્થ થાય છે(અર્થ:-અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) 👇કુરઆનની આયાતો શરૂ👇 📖📖📖📖📖📖📖📖📖 ➖➖➖➖➖➖➖➖➖ صِرَاطَ الَّذِیۡنَ اَنۡعَمۡتَ عَلَیۡہِمۡ ۙ۬ (6) એ લોકોનો માર્ગ જેમની ઉપર તેં કૃપા કરી. ➖➖➖➖➖➖➖➖➖ غَیۡرِ الۡمَغۡضُوۡبِ عَلَیۡہِمۡ وَ لَا الضَّآلِّیۡنَ(7) જે ના પ્રકોપના ભોગ બન્યા, અને જે ના પથભ્રષ્ટ થયા.    [આમીન] ➖➖➖➖➖➖➖➖➖ તફસીર(વિગત) (1)અહીંં  صِرَاطَ એટલે "માર્ગ" الَّذِیۡنَ એટલે એ "લોકો ના" اَنۡعَمۡتَ એટલે "ઈનામ(કૃર્પા) કર્યું હોય" જયારે અંતિમ શબ્દ عَلَیۡہِمۡ એટલે જેમની ઉપર આ એ સીધા રસ્તા ની વાત છે કે જે લોકોએ નબી સ.અ.વ. ના ફરમાન મુજબ પોતાનું જીવન વિતાવ્યું સારા કર્મ કર્યા હંમેશાં સાચું બોલ્યા અને સાચી નિયત થી અલ્લાહ ની ઈબાદત કરી તેવા લોકોના રસ્તા પર ચલાવવાની દુઆ (2)  અહીં غَیۡرِ એટલે "ના" الۡمَغۡضُوۡبِ એટલે "પ્રકોપ કરેલા"  عَلَیۡہِمۡ એટલે "એ
PART:- 04(હદીષ વિભાગ) અસ્સલામુ અલયકુમ     બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વિષય:-કુરઆન શીખી જઈએ                           ઇન્શાલ્લાહ... ભાઈઓ હદીસો ને વિષય પ્રમાણે ક્રમમાં લાવવાનું કામ પૂર્ણ ના થઇ હોવાથી અમે એક નવું ચેપ્ટર "કુરાન શીખી જઈએ" ઇન્શાલ્લાહ ચાલુ કર્યું છે જેમાં કુરાનના કેટલાક ગ્રામર ના શબ્દો જે કુરાનમાં અનેક વાર આવે છે જેના વિશે આપણે જાણીશું અને તેનો અર્થ પણ સમજીશું 〰〰〰〰〰〰〰 📓સબક નં.01📓 〰〰〰〰〰〰〰 આ સબક માં આપણે છ શબ્દ શીખીશું👇📖📖👇 ه‍ُو، ه‍ُم، أَنْت، أَنَا، أَنْتُمْ، نَحْنُ હોવ, હુમ,અન્ત,અના,અન્તુમ નહ્નુ આ છ શબ્દ કુરાનમાં 1295 વખત આવ્યા છે. આ શબ્દને આપણે અર્થ સાથે યાદ કરી લઈશું અનેે સંપૂર્ણ સમજી લઈશું તો આપણા માટે બહુ જ આસાન થઈ જશે ه‍ُو             તે ه‍ُم             તેઓ أَنْت.            તમે أَنْتُمْ          ْ તમે બધા    أَنَا             હું نَحْنُ             અમે આ શબ્દને હાથથી ઈશારા કરીને બોલવાની પ્રેક્ટિસ અને સમજવાની ખૂબ જ કોશિશ કરજો જેથી આ શબ્દ તમને યાદ રહી જાય તો હવે પ્રેક્ટિસ કરતા રહેજો આના પછીની પોસ્ટ આવતા સુધી આ
PART:-04 અસ્સલામુ અલયકુમ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વિષય:-સુરહફાતેહા આયતો પઢવાની શરૂ કરતાં પેહલા જરૂરી સૂચનાઓ કુરઆન પઢવાની શરૂઆત કરતાં પેહલા [અઉઝુબિલ્લાહી-મિનશ્-શયતાનીર્-રજીમ] પઢવુ જેનો અર્થ થાય છે(અર્થ:-અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) 👇કુરઆનનીઆયાતોશરૂ👇 📖📖📖📖📖📖📖📖📖 مٰلِکِ یَوۡمِ الدِّیۡنِ ؕ﴿۳﴾ માલિકી-યવ્મ-મિદ્દિન બદલા (ન્યાય) ના દિવસનો માલિક છે. ➖➖➖➖➖➖➖➖➖ اِیَّاکَ نَعۡبُدُ وَ اِیَّاکَ نَسۡتَعِیۡنُ ઇય્યાક્-નઅ્બોદુ વ ઈય્યાક્-નસ્તઈન અમે તારી જ ઇબાદત કરીએ છીએ અને તારી જ પાસેથી સહાય માગીએ છીએ. ➖➖➖➖➖➖➖➖➖ اِہۡدِ نَا الصِّرَاطَ الۡمُسۡتَقِیۡمَ ۙ﴿۵﴾ ઈહ્દીનસ્સ-સિરાતલ-મુસ્તકીમ અમને સીધો માર્ગ બતાવ. ➖➖➖➖➖➖➖➖➖ 📖📖📖📖📖📖📖📖📖    @તફસીર(સમજૂતી)@ 1). માલિકી શબ્દ અમુક કારીઓ લામ અને કાફ નીચે ઝેર લગાવી ને તિલાવત કરે છે જયારે અમુક કારીઓ કાફ પર ઝબર લગાવી ને તિલાવત કરે છે પણ બન્ને શબ્દ માં અર્થ ના બદલાય તે મહત્તવનુ છે માલિક કે જેની મિલ્કિયત હોય તમામ જહાનો(બ્રહ્માંડો) પર દિન એટલે દિવસ અહીંયા એક ખાસ દિવસ નો ઉલ્લેખ કરવામાં આવે છે તે દિવસ કયામત
PART:- 03(હદીષ વિભાગ) અસ્સલામુ અલયકુમ     બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વિષય:- કુરઆન વિશેષ કુરઆન ની શિક્ષા આ ધરતી પર અલ્લાહનો કલામ (અવાજ) છે, જેમાં તેણે પૃથ્વી પર રહેતા મનુષ્ય લોકોની  જવાબદારીઓ અને હક્કોને ખોલી ખોલીને(વિસ્તારથી) વર્ણન કર્યુ છે, જેથી તેઓ લોક અને પરલોક બંનેમાં સફળ થાય, પરંતુ તે ધ્યાનમાં આવ્યું છે કે આ બધી બાબતો  થી લોકો નિશ્ચિંત છે તેનાથી સંબંધિત નથી, જ્યારે કુરાનની મહાનતા અને ગરિમા એ છે કે જો તેનેં કોઈ પર્વત જેવી મોટી વસ્તુમાં જીવન હોત.  અને જો તેને કુરાન આપવામાં આવે તો તે ધ્રૂજવા માંડે,  જેમાં અલ્લાહ એ કુરઆન ની આયત માં કહ્યું👇👇👇 [જો મેં કુરાનને કોઈ પર્વત પર ઉતાર્યું હોત, તો તમે જોશો કે તે અલ્લાહના ડરથી ફાટવા માડશે  અને અમે આ વાતો લોકોને કહીએ છીએ કે જેથી તેઓ વિચારી શકે.]  (સુરાહ-અલ-હાશર,આયત - 21) માણસો આવા મહાન કુરાનનો આદર કરતા ન હતા, તેથી પયગમ્બર ફરિયાદ કરશે, જેને કુરઆન માં આવી રીતે વર્ણન કર્યું છે👇👇👇 [રસુલ કહેશે," હે રબ!  ચોક્કસપણે મારી જાતિના લોકોએ આ કુરાન છોડી દીધી છે.  "» (સુરા - 25, અલ-ફુરકાન, શ્લોક - 30)]      🌍 કુરાન દરેક મા

સુરહફાતેહા

PART:-03 અસ્સલામુ અલયકુમ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વિષય:-સુરહફાતેહા કુરઆનઅનેસુરહફાતેહાશરૂકરતાં પેહલાજરૂરીસૂચનાઓ કુરઆન પઢવાની શરૂઆત કરતાં પેહલા [અઉઝુબિલ્લાહી-મિનશ્-શયતાનીર્-રજીમ] પઢવુ જેનો અર્થ થાય છે(અર્થ:-અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)  👇કુરઆનનીઆયાતોશરૂ👇 📖📖📖📖📖📖📖📖📖 بِسۡمِ اللّٰہِ الرَّحۡمٰنِ الرَّحِیۡمِ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ ➖➖➖➖➖➖➖➖➖અલ્લાહ ના નામ થી શરૂ કરું છું જે બહુ જ મેહરબાન અત્યંત દયા કરવાવાળો છે اَلۡحَمۡدُ لِلّٰہِ رَبِّ الۡعٰلَمِیۡنَ ۙ﴿۱﴾ અલ-હમ્દુલિલ્લાહી રબ્બીલ-આલમીન પ્રશંસા અલ્લાહ માટે જ છે જે સમગ્ર સૃષ્ટિનો રબ છે. ➖➖➖➖➖➖➖➖➖ الرَّحۡمٰنِ الرَّحِیۡمِ ۙ﴿۲﴾ અર-રહમાનિર રહીમ બહુ જ મેહરબાન અત્યંત દયા કરવાવાળો છે ➖➖➖➖➖➖➖➖➖ 📖📖📖📖📖📖📖📖📖 @તફસીર(સમજૂતી)@ સુરાહ ફાતિહા કુરાનની પહેલી સુરા છે, જેનો હદીસોમાં ખૂબ મહત્વ છે. ફાતિહા એટલે શરૂઆત થાય છે, તેથી તેને અલ્ફાતિહા એટલે કે ફાતિહાતુલ કિતાબ કહેવામાં આવે છે. તેના અન્ય ઘણા નામ હદીસોથી સાબિત થયા છે. તે મક્કી સુરહ છે  મક્કી એટલે જે સુરહ હિજરત (13 નબુવાત) ના પહેલા ઉતરી હો

હદીષ ની કિતાબ વિષે

PART:- 02(હદીષ વિભાગ) અસ્સલામુ અલયકુમ     બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વિષય:- હદીષ અને તેની કિતાબ વિષે (2) હદીષ ની કિતાબ વિષે  હદીષ ની મુખ્ય કિતાબો આ પ્રમાણે છે    (1)  @__સાહિહ બુખારી__@ સહીહ બુખારીના લેખક ઇમામ અબુ - અબ્દુલ્લાહ - મુહમ્મદ બિન ઇસ્માઇલ બુખારી, જેમનો જન્મ સન. 194 હિજરીમાં થયો હતો, અને 256 હિજરીમાં તેનું અવસાન થયું. આ પુસ્તકની બધી હદીષો સાચી છે, જેમની સંખ્યા પુનરાવર્તન વિના 2602 થઈ જાય છે. પુનરાવર્તનવાળી સ્થિતિમાં 9082 છે, જેમ કે આ પુસ્તકના પ્રખ્યાત વિવેચક હાફિઝ ઇબને-હજારે તેમની પુસ્તક ફત્હુલબારીમાં નોંધ્યું છે. 2.  @__સાહિહ મુસ્લિમ__@ સહીહ મુસ્લિમ ના લેખક ઇમામ મુસ્લિમ - બિન - હજ્જાજ નેશાપુરી છે, જેમનો જન્મ સન.204 હિજરીમાં થયો હતો.  અને 261 હિજરીમાં તેમનું અવસાન થયું. આ પુસ્તકની બધી હદીસો પણ યોગ્ય છે, જેમની સંખ્યા પુનરાવર્તન વિના 3033 છે અને પુનરાવર્તનના કિસ્સામાં.  7390 છે. જેમ કે મશહૂર-બિન-હસને તેમની પુસ્તક 'ઇમામ મુસ્લિમ અને તમારી પુસ્તક સાહિહ મુસ્લિમ'માં જણાવ્યું છે. 3. @__સુનન અબુ દાઉદ__@  આ કિતાબ ના લેખક ઇમામ અબુ - દાઉદ છે, જેમનો જ
PART:- 02 અસ્સલામુ અલયકુમ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વિષય:- અરબી અને કુરઆન ની              સમજુતી આગળ આપણે અરબી ની સમજુતી જોઈ હવે કુરઆન વિષે ટૂંકી સમજ મેળવ્યે (2) કુરઆન ની સમજુતી અલ્લાહ તરફથી આ અંતિમ ગ્રન્થ જે અંતિમ નબી મુહમ્મદ (સ.અ.વ) પર ત્રેવીસ વર્ષો માં સંપૂર્ણ ઉતર્યા સૌથી પેહલા આ ગ્રન્થ નબી સ.અ.વ  ના હ્દય પર અંકિત થઈ જતો પછી નબી સ.અ.વ જુબાની થી સંભળાવતા અને તેમના સહાબાઓ(સાથીઓ) યાદ કરી લેતા અને પછી નબી સ.અ.વ ના  આદેશ થી અલગ અલગ વસ્તુઓ પર લખાય જાય પછી જયારે અબુ બક્ર રઝી. ખલીફા બન્યા તો એમણે અલગ અલગ વસ્તુઓ પર લખાવેલા કુરઆન ના અંશો ને ભેગી કરી દીધા પછી જયારે ઉસ્માન રઝી. ખલીફા બન્યા તો તેમણે આ ગ્રન્થ ની વધારે ને વધારે કોપીઓ બનાવી ને પુરી ઈસ્લામી દુનિયા માં મોકલાવી દીધી અને આજ સુધી એજ કોપીઓ ના અનુસાર કુરઆન ની કોપીઓ પ્રકાસિત થાય છે અને આજ પ્રકારે કયામત સુધી કુરઆન ની સુરક્ષા ની અલ્લાહ એ જવાબદારી લઈને કુરઆનમાં કહ્યું [નિશંકા કુરઆન ને મેં જ ઉતાર્યું છે અને નિશંકા હું જ આનો રક્ષક છું]      (સુરહ:-15,આયત:-9) કુરઆન હવે સંસારમાં એકમાત્ર ઈશ્વરીય ગ્રન્થ છે જે અત્યાર સુધી સ

અરબી અને કુરઆન ની સમજુતી

PART:- 01 બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ અસ્સલામુ અલયકુમ વિષય:-અરબી અને કુરઆન ની              સમજુતી સુરહ ફાતેહા ની શરૂઆત કરતાં પહેલા આપણે અરબી ભાષા અને કુરઆન વિષે શકય તેટલી માહિતી મેળવ્યે,સમજુતી માં 5000 થી વધારે શબ્દ હોવાને લીધે અમૂક પાર્ટસ છોડી દીધા છે મૅન પોઈન્ટ ને આવરી લીધા છે. (1)અરબી ની સમજુતી અરબી ભાષા વિશ્વની બધી ભાષાઓમાં શ્રેષ્ઠ અને સૌથી જૂની છે.  કુરાન આ ભાષામાં છે  ઇતિહાસકારોનું માનવું છે કે અરબી ભાષા લગભગ ૨૦૦૦ ઇસવી સન પૂર્વ બોલાતી હતી. ઈભ્રાહિમ (અ.સ) ના પુત્ર ઇસ્માઈલ (અ.સ) પણ આ ભાષાનો ઉપયોગ કરતા હતા.  કારણ કે તેમના સસુરાલ ના  લોકોની ભાષા પણ અરબી હતી, જે યમનના જુર્હમ સમુદાયના હતા. અરબ ના પ્રાચીન સમુદાયો જેવા કે તસ્મ,જુડૈસ અને પ્રથમ આદ વગેરે  પણ ફક્ત અરબી ભાષાનો ઉપયોગ કરતા હતા તેથી કેટલાક વિદ્વાનોનું માનવું છે કે અરબી ભાષા ખરેખર ઈબરાની, અરામી, આશુરી તથા ફિનકી વગેરે ભાષાઓની માતા કેહવાય તેથીજ ધણા શબ્દ આજે પણ આ ભાષાઓમાં અને અરબી ભાષા માં એક જેવા હોય છે  પરંતુ અન્ય વિદ્વાનો આ ભાષાઓને એકબીજાની બહેન ગણે છે, કારણ કે આ પણ એટલી જ પ્રાચીન છે જેટલી અરબી.    પરંતુ