Posts

Showing posts from March 14, 2020

સુરહ આલે ઈમરાન 21,22

PART:-164          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-21,22                                      ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِنَّ الَّذِيۡنَ يَكۡفُرُوۡنَ بِاٰيٰتِ اللّٰهِ وَيَقۡتُلُوۡنَ النَّبِيّٖنَ بِغَيۡرِ حَقٍّۙ وَّيَقۡتُلُوۡنَ الَّذِيۡنَ يَاۡمُرُوۡنَ بِالۡقِسۡطِ مِنَ النَّاسِۙ فَبَشِّرۡهُمۡ بِعَذَابٍ اَ لِيۡمٍ(21) 21).બેશક જે લોકો અલ્લાહ (તઆલા)ની આયતોથી કુફ્ર કરે છે, અને નબીઓને નાજાઈઝ (નાહક) કતલ કરે છે અને જે લોકો ન્યાયની વાતો કરે, તેમને પણ કતલ કરે છે તો (અય નબી) તમે તેમને મોટા અઝાબથી ખબરદાર કરી દો. ☘☘☘☘☘☘☘☘☘☘☘ اُولٰٓئِكَ الَّذِيۡنَ حَبِطَتۡ اَعۡمَالُهُمۡ فِى الدُّنۡيَا وَالۡاٰخِرَةِ وَمَا لَهُمۡ مِّنۡ نّٰصِرِيۡنَ(22) 22).તેઓના (પુણ્યના) કામ દુનિયા અને આખિરતમાં બેકાર થઈ ગયા અને તેમનો કોઈ મદદગાર નથી.

સુરહ આલે ઈમરાન 19,20

PART:-163          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-19,20                                      ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِنَّ الدِّيۡنَ عِنۡدَ اللّٰهِ الۡاِسۡلَامُ ۗ وَمَا اخۡتَلَفَ الَّذِيۡنَ اُوۡتُوا الۡكِتٰبَ اِلَّا مِنۡۢ بَعۡدِ مَا جَآءَهُمُ الۡعِلۡمُ بَغۡيًا ۢ بَيۡنَهُمۡ‌ؕ وَمَنۡ يَّكۡفُرۡ بِاٰيٰتِ اللّٰهِ فَاِنَّ اللّٰهَ سَرِيۡعُ الۡحِسَابِ(19) 19).બેશક અલ્લાહની નજીદીક ધર્મ ઈસ્લામ જ છે,અને જેમને કિતાબ આપવામાં આવી તેઓએ ઈલ્મ આવી ગયા પછી પરસ્પર ઈર્ષાના કારણે મતભેદ કર્યો, અને જેઓ અલ્લાહની આયતો (પવિત્ર કુરઆન)ને ન માને તો અલ્લાહ જલ્દી હિસાબ લેશે. તફસીર(સમજુતી):-  ઈસ્લામ એ જ ધર્મ છે. જેનો પ્રચાર અને તાલીમ દરેક નબીઓ પોતાના સમયમાં આપતા રહ્યા અને હવે આ તેનું સંપૂર્ણ સ્વરૂપ છે. જેને અંતિમ રસૂલ મુહંમદ (ﷺ ) દુનિયાની સામે રજૂ કરી રહ્યા છે. જેમાં એકેશ્વરવાદ(તોહીદ), રિસાલત અને આખિરતના માટે એવી રીતે ઈમાન રાખવાનું છે જેવું આપ (ﷺ )એ બતાવ્યું છે. હવે ફક્ત

સુરહ આલે ઈમરાન 17,18

PART:-162          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-17,18                                      ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَلصّٰــبِرِيۡنَ وَالصّٰدِقِــيۡنَ وَالۡقٰنِتِــيۡنَ وَالۡمُنۡفِقِيۡنَ وَالۡمُسۡتَغۡفِرِيۡنَ بِالۡاَسۡحَارِ (17) 17).જેઓ સબ્ર કરવાવાળા અને સાચા અને ફરમાબરદાર અને અલ્લાહના માર્ગમાં માલ ખર્ચ કરવાવાળા છે અને રાત્રિના પાછલા હિસ્સામાં (મોક્ષ પ્રાપ્ત કરવાની કામના માટે) તૌબા (ક્ષમા-યાચના) કરવાવાળા છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ شَهِدَ اللّٰهُ اَنَّهٗ لَاۤ اِلٰهَ اِلَّا هُوَۙ وَالۡمَلٰٓئِكَةُ وَاُولُوا الۡعِلۡمِ قَآئِمًا ۢ بِالۡقِسۡطِ‌ؕ لَاۤ اِلٰهَ اِلَّا هُوَ الۡعَزِيۡزُ الۡحَكِيۡمُؕ (18) 18).અલ્લાહે, તેના ફરિશ્તાઓએ અને આલિમોએ ગવાહી આપી છે કે અલ્લાહના સિવાય કોઈ માઅબૂદ નથી, તે ન્યાયને કાયમ રાખવાવાળો છે, તે જ જબરદસ્ત હિકમતવાળો છે, તેના સિવાય કોઈ બંદગીને લાયક નથી. તફસીર(સમજુતી):- અહીં ગવાહી નો મતલબ બયાન કરવું અથવા આગાહ કરવું છે એટલે કે અલ્લ

સુરહ આલે ઈમરાન 15,16

PART:-161          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-15,16                                      ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ قُلۡ اَؤُنَبِّئُكُمۡ بِخَيۡرٍ مِّنۡ ذٰ لِكُمۡ‌ؕ لِلَّذِيۡنَ اتَّقَوۡا عِنۡدَ رَبِّهِمۡ جَنّٰتٌ تَجۡرِىۡ مِنۡ تَحۡتِهَا الۡاَنۡهٰرُ خٰلِدِيۡنَ فِيۡهَا وَاَزۡوَاجٌ مُّطَهَّرَةٌ وَّرِضۡوَانٌ مِّنَ اللّٰهِ‌ؕ وَاللّٰهُ بَصِيۡرٌۢ بِالۡعِبَادِ‌ۚ(15) 15).તમે કહી દો કે શું હું તમને તેનાથી બહેતર વસ્તુ બતાવું ? અલ્લાહથી ડરનારા લોકો માટે તેમના રબ પાસે જન્નત છે જેની નીચે નહેરો વહે છે, જેમાં તેઓ હંમેશા રહેશે, અને પવિત્ર પત્નીઓે અને અલ્લાહ (તઆલા)ની પ્રસન્નતા છે અને બધા બંદાઓ અલ્લાહ (તઆલા)ની નજરમાં છે. તફસીર(સમજુતી):- આ આયતમાં ઈમાનવાળાઓને બતાવવામાં આવી રહ્યું છે કે આની આગળની આયતમા વર્ણન કરવામાં આવેલી દુનિયાની વસ્તુઓમાં ખોવાઈ ન જતા, પરંતુ તેનાથી બહેતર તો તે જિંદગી અને તેની રહમત છે જે રબની પાસે છે જેના હકદાર અલ્લાહથી ડરનારાઓ છે, એટલા માટે અલ્લા