સુરહ અલ્ અન્-આમ 33,34
PART:-402 ~~~~~~~~~~~~~ આજની આયાતના વિષય ~~~~~~~~~~~~~~ નબી(ﷺ) ને તસલ્લી અને દિલાસો ======================= પારા નંબર:- 07 (6)સુરહ અલ્ અન્-આમ આયત નં.:-33,34 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ قَدۡ نَـعۡلَمُ اِنَّهٗ لَيَحۡزُنُكَ الَّذِىۡ يَقُوۡلُوۡنَ فَاِنَّهُمۡ لَا يُكَذِّبُوۡنَكَ وَلٰـكِنَّ الظّٰلِمِيۡنَ بِاٰيٰتِ اللّٰهِ يَجۡحَدُوۡنَ(33) (33). અમે સારી રીતે જાણીએ છીએ કે તેમના બોલ તમને દુઃખી કરે છે, તો આ લોકો તમને જૂઠા નથી કહેતા, પરંતુ આ જાલિમો અલ્લાહ (તઆલા)ની આયતોનો ઈન્કાર કરે છે.' તફસીર(સમજુતી):- નબી(ﷺ)ને કાફિરોના જૂઠાડવા પર જે તકલીફ અને દુઃખ પહોંચતું હતું, તેથી આપ (ﷺ)ને દિલાસા માટે ફરમાવવામાં આવી રહ્યું છે કે આ લોકો તમને નથી જૂઠાડતા (તમને તો સાચા અને ઈમાનદાર માને છે) પરંતુ આ તો અલ્લાહની આયતોને જૂઠાડવામાં આવી રહી છે, અને આ એક જુલમ છે જે તેઓ કરી રહ્યા છે, આજે પણ જે લો