Posts

Showing posts from December, 2019

સુરહ બકરહ 153,154

PART:-90          (Quran-Section)       (2)સુરહ બકરહ          આયત નં.:-153,154 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ يٰٓاَيُّهَا الَّذِيۡنَ اٰمَنُوا اسۡتَعِيۡنُوۡا بِالصَّبۡرِ وَالصَّلٰوةِ ؕ اِنَّ اللّٰهَ مَعَ الصّٰبِرِيۡنَ (153) 153).હે ઈમાનવાળાઓ! સબ્ર (ધૈર્ય) અને નમાઝ વડે મદદ ચાહો, અલ્લાહ (તઆલા) સબ્ર કરનારાઓને સાથ આપે છે. તફસીર(સમજુતી):- માણસની બે જ સ્થિતિ હોય છે. સુખ સુવિધા અથવા દુઃખ અને મુસીબત, સુખમાં અલ્લાહનો શુક્ર કરવા પર જોર , અને દુ:ખમાં સબ્ર અને અલ્લાહથી મદદ લેવા પર બળ છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَلَا تَقُوۡلُوۡا لِمَنۡ يُّقۡتَلُ فِىۡ سَبِيۡلِ اللّٰهِ اَمۡوَاتٌ ؕ بَلۡ اَحۡيَآءٌ وَّلٰـكِنۡ لَّا تَشۡعُرُوۡنَ (154) 154).અને અલ્લાહ (તઆલા)ના માર્ગમાં શહીદ થનારાઓને મુર્દા ન કહો, તેઓ જીવિત છે પરંતુ તમે નથી સમઝતા. તફસીર(સમજુતી):-  શહીદોને મુર્દા ન કહેવું તેમના માન-સન્માન માટે છે આ જિંદગી બરઝખી (આલોક-પરલોક વચ્ચેનું જીવન) છે, જેને સમજવા માટે આપણી અકલ લાચાર છે આ જિંદગી સન્માન અ

સુરહ બકરહ :- 151,152

PART:-89          (Quran-Section)       (2)સુરહ બકરહ          આયત નં.:-151,152 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ كَمَآ اَرۡسَلۡنَا فِيۡکُمۡ رَسُوۡلًا مِّنۡکُمۡ يَتۡلُوۡا عَلَيۡكُمۡ اٰيٰتِنَا وَيُزَكِّيۡکُمۡ وَيُعَلِّمُکُمُ الۡكِتٰبَ وَالۡحِکۡمَةَ وَيُعَلِّمُكُمۡ مَّا لَمۡ تَكُوۡنُوۡا تَعۡلَمُوۡنَ (151) 151).જેવી રીતે અમે તમારામાં તમારામાંથી જ રસૂલ (મુહંમદ (ﷺ))ને મોકલ્યા, જે અમારી આયતો (કુરઆન પાક) તમારા સામે પઢે છે અને તમને પવિત્ર કરે છે અને તમને કિતાબ અને હિકમત અને તે વાતોનું ઈલ્મ આપે છે જેનાથી તમે અજાણ હતા. ☘☘☘☘☘☘☘☘☘☘☘ فَاذۡكُرُوۡنِىۡٓ اَذۡكُرۡكُمۡ وَاشۡکُرُوۡا لِىۡ وَلَا تَكۡفُرُوۡنِ (152) 152).એટલા માટે મને યાદ કરો હું પણ તમને યાદ કરીશ અને મારા શુક્રગુઝાર રહો અને નાશુક્રીથી બચો. ☘☘☘☘☘☘☘☘☘☘☘

સુરહ બકરહ 149,150

PART:-88          (Quran-Section)       (2)સુરહ બકરહ          આયત નં.:-149,150 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَمِنۡ حَيۡثُ خَرَجۡتَ فَوَلِّ وَجۡهَكَ شَطۡرَ الۡمَسۡجِدِ الۡحَـرَامِؕ وَاِنَّهٗ لَـلۡحَقُّ مِنۡ رَّبِّكَؕ وَمَا اللّٰهُ بِغَافِلٍ عَمَّا تَعۡمَلُوۡنَ (149) 149).અને તમે જયાંથી નીકળો પોતાનું મોઢું મસ્જિદે હરામ તરફ કરી લો, આ જ સત્ય છે તમારા રબ તરફથી અને જે કંઈ તમે કરો છો અલ્લાહ તેનાથી બેખબર નથી. ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَمِنۡ حَيۡثُ خَرَجۡتَ فَوَلِّ وَجۡهَكَ شَطۡرَ الۡمَسۡجِدِ الۡحَـرَامِؕ وَحَيۡثُ مَا كُنۡتُمۡ فَوَلُّوۡا وُجُوۡهَڪُمۡ شَطۡرَهٗ ۙ لِئَلَّا يَكُوۡنَ لِلنَّاسِ عَلَيۡكُمۡ حُجَّةٌ اِلَّا الَّذِيۡنَ ظَلَمُوۡا مِنۡهُمۡ فَلَا تَخۡشَوۡهُمۡ وَاخۡشَوۡنِىۡ وَلِاُتِمَّ نِعۡمَتِىۡ عَلَيۡكُمۡ وَلَعَلَّكُمۡ تَهۡتَدُوۡنَ (150) 150).અને જે જગ્યાએથી તમે નીકળો પોતાનું મોઢું મસ્જિદે હરામ તરફ ફેરવી દો અને જ્યાં પણ તમે રહો તમારૂ મોઢું એના તરફ કરી લો, જેથ

સુરહ બકરહ 147,148

PART:-87          (Quran-Section)       (2)સુરહ બકરહ          આયત નં.:-147,148 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَلۡحَـقُّ مِنۡ رَّبِّكَ فَلَا تَكُوۡنَنَّ مِنَ الۡمُمۡتَرِيۡنَ (147) 147).તમારા રબ તરફથી આ સંપૂર્ણ સત્ય છે,હોશિયાર! તમે શંકા કરનારાઓમાંથી ન બનો. ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَلِكُلٍّ وِّجۡهَةٌ هُوَ مُوَلِّيۡهَا ‌ۚ فَاسۡتَبِقُوا الۡخَيۡرٰتِؕ اَيۡنَ مَا تَكُوۡنُوۡا يَاۡتِ بِكُمُ اللّٰهُ جَمِيۡعًا ؕ اِنَّ اللّٰهَ عَلٰى كُلِّ شَىۡءٍ قَدِيۡرٌ (148) 148).અને દરેક મનુષ્ય એક ને એક તરફ ધ્યાનાકર્ષિત થઈ રહ્યો છે, તમે ભલાઈ તરફ દોડો, તમે ગમે ત્યાં રહેશો અલ્લાહ તમને લઈ આવશે, અલ્લાહ (તઆલા) દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘

સુરહ બકરહ:- 145,146

PART:-86          (Quran-Section)       (2)સુરહ બકરહ          આયત નં.:-145,146 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَلَئِنۡ اَ تَيۡتَ الَّذِيۡنَ اُوۡتُوا الۡكِتٰبَ بِكُلِّ اٰيَةٍ مَّا تَبِعُوۡا قِبۡلَتَكَ‌ۚ وَمَآ اَنۡتَ بِتَابِعٍ قِبۡلَتَهُمۡ‌ۚ وَمَا بَعۡضُهُمۡ بِتَابِعٍ قِبۡلَةَ بَعۡضٍؕ وَلَئِنِ اتَّبَعۡتَ اَهۡوَآءَهُمۡ مِّنۡۢ بَعۡدِ مَا جَآءَكَ مِنَ الۡعِلۡمِ‌ۙ اِنَّكَ اِذًا لَّمِنَ الظّٰلِمِيۡنَ‌ۘ (145) 145).અને તમે જો કિતાબવાળાઓને બધા પુરાવા રજૂ કરી દો, પછી પણ તેઓ તમારા કિબ્લાનું અનુસરણ કરશે નહિં, અને ન તમે તેમના કિબ્લાને માનશો, ન તેઓ આપસમાં એકબીજાના કિબ્લાને માનશે, જો તમે એના સિવાય કે ઈલ્મ તમારી પાસે આવી ગયુ પછી પણ તેમની ઈચ્છાઓ પૂરી કરવા માટે અનુસરણ કરવા લાગ્યા તો બેશક તમે પણ જાલિમ થઈ જશો.' તફસીર(સમજુતી):- આ ચેતવણી પહેલા પણ પસાર થઈ ગઈ, હેતુ ઉમ્મતને હોશિયાર કરવાનો છે કે કુરઆન અને હદીસના ઈલ્મ છતા બિદઅતીઓની પાછળ લાગી જવુ જુલમ અને ગુમરાહી છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَلَّذِيۡن

સુરહ બકરહ 144

PART:-85          (Quran-Section)       (2)સુરહ બકરહ          આયત નં.:-144 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ قَدۡ نَرٰى تَقَلُّبَ وَجۡهِكَ فِى السَّمَآءِ‌‌ۚ فَلَـنُوَلِّيَنَّكَ قِبۡلَةً تَرۡضٰٮهَا‌ ۚ فَوَلِّ وَجۡهَكَ شَطۡرَ الۡمَسۡجِدِ الۡحَـرَامِؕ وَحَيۡثُ مَا كُنۡتُمۡ فَوَلُّوۡا وُجُوۡهَكُمۡ شَطۡرَهٗ ‌ؕ وَاِنَّ الَّذِيۡنَ اُوۡتُوا الۡكِتٰبَ لَيَـعۡلَمُوۡنَ اَنَّهُ الۡحَـقُّ مِنۡ رَّبِّهِمۡ‌ؕ وَمَا اللّٰهُ بِغَافِلٍ عَمَّا يَعۡمَلُوۡنَ (144) 144).અમે તમારૂ મોઢું આકાશની તરફ વારંવાર ઉઠતા જોઈ રહ્યા છીએ, હવે અમે તમને તે કિબ્લાની તરફ ફેરવી દઈશું, જેનાથી તમે ખુશ થઈ જશો, તમે પોતાનું મોઢું મસ્જિદે હરામ (કાઅબા) તરફ ફેરવી લો અને તમે ગમે ત્યાં હોવ તમારૂ મોઢું એના તરફ ફેરવી દો.કિતાબવાળાઓને આ વાત અલ્લાહના તરફથી સત્ય હોવાનું સાચુ ઈલ્મ છે. અને અલ્લાહ (તઆલા) એ કાર્યોથી બેખબર નથી જેને તેઓ કરે છે. તફસીર(સમજુતી):- કિતાબવાળાઓની અલગ અને ખાસ કિતાબોમા ખાન-એ-કાઅબહ છેલ્લા નબી નો કિબ્લો હશે તેના

સુરહ બકરહ 143

           PART:-84          (Quran-Section)       (2)સુરહ બકરહ          આયત નં.:-143 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَكَذٰلِكَ جَعَلۡنٰكُمۡ اُمَّةً وَّسَطًا لِّتَکُوۡنُوۡا شُهَدَآءَ عَلَى النَّاسِ وَيَكُوۡنَ الرَّسُوۡلُ عَلَيۡكُمۡ شَهِيۡدًا ؕ وَمَا جَعَلۡنَا الۡقِبۡلَةَ الَّتِىۡ كُنۡتَ عَلَيۡهَآ اِلَّا لِنَعۡلَمَ مَنۡ يَّتَّبِعُ الرَّسُوۡلَ مِمَّنۡ يَّنۡقَلِبُ عَلٰى عَقِبَيۡهِ ‌ؕ وَاِنۡ كَانَتۡ لَكَبِيۡرَةً اِلَّا عَلَى الَّذِيۡنَ هَدَى اللّٰهُ ؕ وَمَا كَانَ اللّٰهُ لِيُضِيْعَ اِيۡمَانَكُمۡ‌ ؕ اِنَّ اللّٰهَ بِالنَّاسِ لَرَءُوۡفٌ رَّحِيۡمٌ (143) 143).અને અમે આ રીતે તમને વચ્ચેની ઉમ્મત બનાવી છે. જેથી તમે લોકો પર ગવાહ થઈ જાઓ અને રસૂલ (ﷺ)તમારા પર ગવાહ થઈ જાય અને જે કિબ્લા પર તમે પહેલેથી હતા, તેને અમે એટલા માટે મુકરર કર્યો કે અમે જાણી લઈએ કે રસૂલના સાચા તાબેદાર કોણ-કોણ છે. અને કોણ છે જે પોતાની એડિયો પર ફરી જાય છે, જો કે આ કામ કઠિન છે, પરંતુ જેને અલ્લાહે હિદાયત આપી છે (એમના પર ક

સુરહ બકરહ 142

☘☘☘☘☘☘☘☘☘☘☘                PART:-83          (Quran-Section)       (2)સુરહ બકરહ          આયત નં.:-142 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ سَيَقُوۡلُ السُّفَهَآءُ مِنَ النَّاسِ مَا وَلّٰٮهُمۡ عَنۡ قِبۡلَتِهِمُ الَّتِىۡ كَانُوۡا عَلَيۡهَا ‌ؕ قُل لِّلّٰهِ الۡمَشۡرِقُ وَالۡمَغۡرِبُ ؕ يَهۡدِىۡ مَنۡ يَّشَآءُ اِلٰى صِراطٍ مُّسۡتَقِيۡمٍ142) 142).નજીકમાં જ બેવકૂફ લોકો કહેશે કે જે કિબ્લા (જે દિશા તરફ મોઢુ કરીને નમાઝ પઢવામાં આવે છે) પર તેઓ હતા તેનાથી તેમને કઈ વસ્તુએ ફેરવી દીધા? (આપ) કહી દો કે પૂર્વ અને પશ્ચિમનો માલિક અલ્લાહ (તઆલા) છે તે જેને ઈચ્છે સીધો રસ્તો દેખાડે છે. તફસીર(સમજુતી):- શરૂઆતમાં નમાઝ પઢવાની દિશા બૈતુલ્લાહ તરફ હતી અને આપ(ﷺ) કાબાઅ તરફ વળવાની ઇચ્છા રાખતા હતા, જે કિબલા ઇબ્રાહિમ છે. તે માટે દુઆ કરતાં પછી આકાશ તરફ જોતાં હતાં. છેવટે, અલ્લાહએ કાબાઅ તરફ  મોઢું રાખીને નમાઝ પઢવાનો આદેશ આપ્યો, નમાઝ અલ્લાહની ઇબાદત છે અને ઈબાદત માટે જે આદેશ આપવામાં આવે, ઈબાદત કરનારને તેનુ પાલન કરવ

(2)સુરહ બકરહ 141

PART:-82          (Quran-Section)       (2)સુરહ બકરહ          આયત નં.:-141 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ تِلۡكَ اُمَّةٌ قَدۡ خَلَتۡ‌ۚ لَهَا مَا كَسَبَتۡ وَلَـكُمۡ مَّا كَسَبۡتُمۡ‌ۚ وَلَا تُسۡئَـلُوۡنَ عَمَّا كَانُوۡا يَعۡمَلُوۡنَ (141)  141).આ સમુદાય છે જે પસાર થઈ ગયો, જે તેમણે કર્યું તેમના માટે, અને જે તમે કર્યું તમારા માટે, તમને એમના કર્મો વિષે સવાલ કરવામાં નહિ આવે.' તફસીર(સમજુતી):- આ આયતમાં પછી ફાયદો અને અમલની વિશેષતાનું વર્ણન કરીને બુઝુર્ગો અને મહાત્માઓથી સંબંધ અથવા તેમના પર ભરોસાને બેકાર બતાવવામાં આવ્યો છે. “જેને તેનો કર્મ પાછળ છોડી ગયો તેનો વંશ તેને આગળ નહિં વધારે.” (સહિત મુસ્લિમ) મતલબ કે બુઝુર્ગોના સારા કામોથી તમને કોઈ ફાયદો અને તેમના ગુનાહો પર તમને કોઈ પૂછપરછ ન થશે, પરંતુ તેમના અમલ વિષે તમારાથી અને તમારા અમલ વિશે તેમને પૂછવામાં નહિ આવે. “કોઈ કોઈનો બોજ નહીં ઉઠાવે." (સૂરહઃ ફાતિર-18). “માણસ માટે તે જ છે જેના માટે તેણે કોશિશ કરી.” (સૂરહ અલ નજમ-39) ☘

(2).સુરહ બકરહ 139,140

☘☘☘☘﷽☘☘☘☘☘ 🅐🅐🅞 🅠🅤🅡🅐🅝 🅢🅐🅜🅙🅔 ☘☘☘☘☘☘☘☘☘☘☘                PART:-81          (Quran-Section)       (2)સુરહ બકરહ          આયત નં.:-139,140 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ قُلۡ اَ تُحَآجُّوۡنَـنَا فِى اللّٰهِ وَهُوَ رَبُّنَا وَرَبُّکُمۡۚ وَلَنَآ اَعۡمَالُـنَا وَلَـكُمۡ اَعۡمَالُكُمۡۚ وَنَحۡنُ لَهٗ مُخۡلِصُوۡنَۙ (139) 139).આપ કહી દો શું તમે અમારાથી અલ્લાહ વિષે ઝઘડો છો, જે અમારો અને તમારો રબ છે,અમારા માટે અમારા કર્મ છે, તમારા માટે તમારા કર્મ છે, અમે તો તેના માટે જ ખાલિસ છીએ. ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَمۡ تَقُوۡلُوۡنَ اِنَّ اِبۡرٰهٖمَ وَاِسۡمٰعِيۡلَ وَاِسۡحٰقَ وَيَعۡقُوۡبَ وَالۡاَسۡبَاطَ كَانُوۡا هُوۡدًا اَوۡ نَصٰرٰى‌ؕ قُلۡ ءَاَنۡـتُمۡ اَعۡلَمُ اَمِ اللّٰهُ‌ ؕ وَمَنۡ اَظۡلَمُ مِمَّنۡ كَتَمَ شَهَادَةً عِنۡدَهٗ مِنَ اللّٰهِ‌ؕ وَمَا اللّٰهُ بِغَافِلٍ عَمَّا تَعۡمَلُوۡنَ (140) 140).શું તમે કહો છો ઈબ્રાહીમ, ઈસ્માઈલ, ઈસ્હાક અને યાકૂબ અને તેમની સંતાનો યહૂદી અથવા ઈસાઈ હતી? કહી દો

(2)સુરહ બકરહ 137,138

☘☘☘☘﷽☘☘☘☘☘ 🅐🅐🅞 🅠🅤🅡🅐🅝 🅢🅐🅜🅙🅔 ☘☘☘☘☘☘☘☘☘☘☘                PART:-80          (Quran-Section)       (2)સુરહ બકરહ          આયત નં.:-137,138 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ فَاِنۡ اٰمَنُوۡا بِمِثۡلِ مَآ اٰمَنۡتُمۡ بِهٖ فَقَدِ اهۡتَدَوْا ‌ۚ وَاِنۡ تَوَلَّوۡا فَاِنَّمَا هُمۡ فِىۡ شِقَاقٍ‌ ۚ فَسَيَكۡفِيۡکَهُمُ اللّٰهُ ‌ۚ وَهُوَ السَّمِيۡعُ الۡعَلِيۡمُؕ (137) 137).જો તેઓ તમારા જેવું ઈમાન લાવે તો હિદાયત પામશે, અને જો મોઢું ફેરવશે તો વિરોધમાં છે, અલ્લાહ(તઆલા) તેમનાથી નજીકના ભવિષ્યમાં તમારી મદદ કરશે. તે સારી રીતે સાંભળવાવાળો અને જાણવાવાળો છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ صِبۡغَةَ اللّٰهِ ‌ۚ وَمَنۡ اَحۡسَنُ مِنَ اللّٰهِ صِبۡغَةً وَّنَحۡنُ لَهٗ عٰبِدُوۡنَ (138) 138).અલ્લાહનો રંગ અપનાવો અને અલ્લાહ તઆલાથી સારો રંગ કોનો હશે? અમે તો તેની જ બંદગી કરનારા છીએ. તફસીર(સમજુતી):- ઈસાઈઓએ એક પીળા રંગનું પાણી નક્કી કરી રાખ્યું છે. જે દરેક ઈસાઈ છોકરાને અથવા તે દરેક માણસને આપવામાં આવે

(2)સુરહ બકરહ 136

☘☘☘☘﷽☘☘☘☘☘ 🅐🅐🅞 🅠🅤🅡🅐🅝 🅢🅐🅜🅙🅔 ☘☘☘☘☘☘☘☘☘☘☘                PART:-79          (Quran-Section)       (2)સુરહ બકરહ          આયત નં.:-136, ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ قُوۡلُوۡٓا اٰمَنَّا بِاللّٰهِ وَمَآ اُنۡزِلَ اِلَيۡنَا وَمَآ اُنۡزِلَ اِلٰٓى اِبۡرٰهٖمَ وَاِسۡمٰعِيۡلَ وَاِسۡحٰقَ وَيَعۡقُوۡبَ وَ الۡاَسۡبَاطِ وَمَآ اُوۡتِىَ مُوۡسٰى وَعِيۡسٰى وَمَآ اُوۡتِىَ النَّبِيُّوۡنَ مِنۡ رَّبِّهِمۡ‌ۚ لَا نُفَرِّقُ بَيۡنَ اَحَدٍ مِّنۡهُمۡ وَنَحۡنُ لَهٗ مُسۡلِمُوۡنَ (136) 136).અય મુસલમાનો!) તમે બધા કહો અમે અલ્લાહ પર ઈમાન લાવ્યા, અને તેના પર જે અમારા તરફ ઉતારવામાં આવ્યું અને જે ઈબ્રાહીમ, ઈસ્માઈલ, ઈસ્હાક, યાકૂબ અને તેમની સંતાન પર ઉતારવામાં આવ્યું, અને જે કાંઈ અલ્લાહ તરફથી મૂસા, ઈસા અને બીજા નબીઓને આપવામાં આવ્યું અને અમે એમનામાંથી કોઈની વચ્ચે ભેદભાવ નથી કરતા, અમે અલ્લાહના તાબેદાર છીએ'. તફસીર(સમજુતી):- એટલે કે ઈમાન તે છે, જે તમામ નબીઓને અલ્લાહ તઆલા તરફથી જે કંઈ મળ્યું અથવા તેમન

(2)સુરહ બકરહ135

☘☘☘☘﷽☘☘☘☘☘ 🅐🅐🅞 🅠🅤🅡🅐🅝 🅢🅐🅜🅙🅔 ☘☘☘☘☘☘☘☘☘☘☘                PART:-78          (Quran-Section)       (2)સુરહ બકરહ          આયત નં.:-135, ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَقَالُوۡا کُوۡنُوۡا هُوۡدًا اَوۡ نَصٰرٰى تَهۡتَدُوۡا ‌ؕ قُلۡ بَلۡ مِلَّةَ اِبۡرٰهٖمَ حَنِيۡفًا ‌ؕ وَمَا كَانَ مِنَ الۡمُشۡرِكِيۡنَ ( 135) 135).તેઓ કહે છે કે યહૂદી અને ઈસાઈ બની જાઓ તો હિદાયત પામશો, તમે કહો કે સાચા રસ્તા પર તો ઈબ્રાહીમ (અ.સ)ના પેરોકાર છે, અને ઈબ્રાહીમ (અ.સ) ફક્ત અલ્લાહના ફરમાબરદાર હતા, તે મૂર્તિપૂજક ન હતા. તફસીર(સમજુતી):- યહૂદી, મુસલમાનોને યહુદી ધર્મની અને ઈસાઈ, ઈસાઈ ધર્મની દાવત આપતા અને કહેતા કે હિદાયતનો પ્રકાશ તેમાં જ છે. અલ્લાહ તઆલાએ કહ્યું કે તેમને કહો કે હિદાયત ઈબ્રાહીમના ધર્મના અનુસરણમાં છે. જે હનીફ હતા (એટલે કે ફક્ત એક અલ્લાહના પૈરોકાર અને તેની જ બંદગી કરવાવાળા) તે મૂર્તિપૂજક ન હતા. ☘☘☘☘☘☘☘☘☘☘☘

(2)સુરહ બકરહ 133,134

☘☘☘☘﷽☘☘☘☘☘ 🅐🅐🅞 🅠🅤🅡🅐🅝 🅢🅐🅜🅙🅔 ☘☘☘☘☘☘☘☘☘☘☘                PART:-77          (Quran-Section)       (2)સુરહ બકરહ          આયત નં.:-133,134 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ________________________ اَمۡ كُنۡتُمۡ شُهَدَآءَ اِذۡ حَضَرَ يَعۡقُوۡبَ الۡمَوۡتُۙ اِذۡ قَالَ لِبَنِيۡهِ مَا تَعۡبُدُوۡنَ مِنۡۢ بَعۡدِىۡؕ قَالُوۡا نَعۡبُدُ اِلٰهَكَ وَاِلٰهَ اٰبَآئِكَ اِبۡرٰهٖمَ وَاِسۡمٰعِيۡلَ وَاِسۡحٰقَ اِلٰهًا وَّاحِدًا  ۖۚ وَّنَحۡنُ لَهٗ مُسۡلِمُوۡنَ (133) 133).શું તમે (હજરત) યાકૂબની મોત વખતે હાજર હતા ? જ્યારે તેમણે પોતાની સંતાનને કહ્યું કે મારા મૃત્યુ પછી તમે કોની બંદગી કરશો તો બધાએ જવાબ આપ્યો કે તમારા રબની અને તમારા બાપ-દાદા ઈબ્રાહીમ, ઈસ્માઈલ અને ઈસહાકના મઅબૂદની, જે એક જ છે અને અમે તેના જ તાબેદાર રહીશું. __________________________ تِلۡكَ اُمَّةٌ قَدۡ خَلَتۡ‌ۚ لَهَا مَا كَسَبَتۡ وَلَـكُمۡ مَّا كَسَبۡتُمۡ‌ۚ وَلَا تُسۡئَـلُوۡنَ عَمَّا كَانُوۡا يَعۡمَلُوۡنَ (134) 134).આ ઉમ્

(2) સુરહ બકરહ 132,133

☘☘☘☘﷽☘☘☘☘☘ 🅐🅐🅞 🅠🅤🅡🅐🅝 🅢🅐🅜🅙🅔 ☘☘☘☘☘☘☘☘☘☘☘                PART:-76          (Quran-Section)        (2)સુરહ બકરહ          આયત નં.:-131,132 ☘☘☘☘☘☘☘☘☘☘☘ *اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ* *અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)* ________________________ *اِذۡ قَالَ لَهٗ رَبُّهٗۤ اَسۡلِمۡ‌ۙ قَالَ اَسۡلَمۡتُ لِرَبِّ الۡعٰلَمِيۡنَ (131)* *131).જયારે (પણ) તેના રબે કહ્યું કે આત્મસમર્પણ કરી દો. તો* *કહ્યું કે મેં તમામ સૃષ્ટિના રબ માટે* *આત્મસમર્પણ કરી દીધું.* _________________________ *وَوَصّٰى بِهَآ اِبۡرٰهٖمُ بَنِيۡهِ وَ يَعۡقُوۡبُؕ يٰبَنِىَّ اِنَّ اللّٰهَ اصۡطَفٰى لَـكُمُ الدِّيۡنَ فَلَا تَمُوۡتُنَّ اِلَّا وَاَنۡـتُمۡ مُّسۡلِمُوۡنَؕ (132)* * 132).આની વસીયત ઈબ્રાહીમ અને યાકૂબે પોતાના દિકરાઓને કરી કે “અય મારા દિકરાઓ!* *અલ્લાહ(તઆલા) એ તમારા માટે આ ધર્મને પસંદ કરી દીધો છે. ખબરદાર! તમે મુસલમાન જ મરજો.”* *તફસીર(સમજુતી):-* હજરત ઈબ્રાહીમ (અ.સ) અને હજરત યાકૂબ (અ.સ)એ  સાચા ધર્મની વસીયત પોતાની સંતાનને કરી જે યહૂદી ધર્મ

(2)સુરહ બકરહ 129,130

☘☘☘☘﷽☘☘☘☘☘ 🅐🅐🅞 🅠🅤🅡🅐🅝 🅢🅐🅜🅙🅔 ☘☘☘☘☘☘☘☘☘☘☘                PART:-75          (Quran-Section)       (2)સુરહ બકરહ          આયત નં.:-129, ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) _________________________ رَبَّنَا وَابۡعَثۡ فِيۡهِمۡ رَسُوۡلًا مِّنۡهُمۡ يَتۡلُوۡا عَلَيۡهِمۡ اٰيٰتِكَ وَيُعَلِّمُهُمُ الۡكِتٰبَ وَالۡحِكۡمَةَ وَ يُزَكِّيۡهِمۡ‌ؕ اِنَّكَ اَنۡتَ الۡعَزِيۡزُ الۡحَكِيۡمُ (129) 129).અય અમારા રબ! એમનામાં એમનામાંથી એક રસૂલ મોકલ જે એમની પાસે તારી આયતો પઢે અને એમને કિતાબ તથા હિકમત શીખવે અને એમને પવિત્ર કરે, બેશક તુ ગાલિબ (પ્રભાવશાળી) અને હિકમતવાળો છે. તફસીર(સમજુતી):- આ હજરત ઈબ્રાહીમ(અ.સ) અને ઈસ્માઈલ(અ.સ)ની અંતિમ દુઆ છે. આ પણ અલ્લાહ તઆલાએ કબૂલ કરી લીધી.  અને ઈસ્માઈલ(અ.સ) ની સંતાનમાંથી મુહમ્મદ(સ.અ.વ)ને રસુલ બનાવ્યા. એટલા માટે નબી (સ.અ.વ)એ ફરમાવ્યું, “હું મારા બાપ હજરત ઈબ્રાહીમ (અ.સ)ની દુઆ, હજરત ઈસા (અ.સ)ની ખુશખબર અને મારી માનું સ્વપ્ન છું.” (મુસનદ અહમદ સંદર્ભ ઈબ્ને કસીર) કિતાબથી આ

(2).સુરહ બકરહ 127,128

☘☘☘☘﷽☘☘☘☘☘ 🅐🅐🅞 🅠🅤🅡🅐🅝 🅢🅐🅜🅙🅔 ☘☘☘☘☘☘☘☘☘☘☘                PART:-74          (Quran-Section)       (2)સુરહ બકરહ          આયત નં.:-127,128 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) _________________________ وَاِذۡ يَرۡفَعُ اِبۡرٰهٖمُ الۡقَوَاعِدَ مِنَ الۡبَيۡتِ وَاِسۡمٰعِيۡلُؕ رَبَّنَا تَقَبَّلۡ مِنَّا ‌ؕ اِنَّكَ اَنۡتَ السَّمِيۡعُ الۡعَلِيۡمُ (127) 127).જ્યારે ઈબ્રાહીમ (અ.સ) અને ઈસ્માઈલ (અ.સ) કાઅબાની બુનિયાદ (અને દિવાલો) ઉઠાવતા જતા હતા અને કહેતા જતા હતા કે, “અય અમારા રબ! તુ અમારાથી કબૂલ કર, તું બધુંજ સાંભળનાર અને બધું જ જાણનાર છે.” __________________________ رَبَّنَا وَاجۡعَلۡنَا مُسۡلِمَيۡنِ لَـكَ وَ مِنۡ ذُرِّيَّتِنَآ اُمَّةً مُّسۡلِمَةً لَّكَ وَاَرِنَا مَنَاسِكَنَا وَتُبۡ عَلَيۡنَا ۚ اِنَّكَ اَنۡتَ التَّوَّابُ الرَّحِيۡمُ (128) 128).અય અમારા રબ! અમને તારા ફરમાબરદાર બનાવ અને અમારી સંતાનોમાંથી એક સમૂહને તારા ફરમાબરદાર બનાવ અને અમને તારી બંદગી શીખવ અને અમારી તૌબા કબૂલ કર, તુ તૌબ

(2(.સુરહ બકરહ 125,126

☘☘☘☘﷽☘☘☘☘☘ 🅐🅐🅞 🅠🅤🅡🅐🅝 🅢🅐🅜🅙🅔 ☘☘☘☘☘☘☘☘☘☘☘                PART:-73          (Quran-Section)       (2)સુરહ બકરહ          આયત નં.:-125,126 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) _________________________  وَاِذۡ جَعَلۡنَا الۡبَيۡتَ مَثَابَةً لِّلنَّاسِ وَاَمۡنًا ؕ وَاتَّخِذُوۡا مِنۡ مَّقَامِ اِبۡرٰهٖمَ مُصَلًّى‌ ؕ وَعَهِدۡنَآ اِلٰٓى اِبۡرٰهٖمَ وَاِسۡمٰعِيۡلَ اَنۡ طَهِّرَا بَيۡتِىَ لِلطَّآئِفِيۡنَ وَالۡعٰكِفِيۡنَ وَالرُّکَّعِ السُّجُوۡدِ (125) 125).અને અમે બયતુલ્લાહ (કાઅબા)ને લોકો માટે સવાબ (પુણ્ય) અને અમન (સલામતી)ની જગ્યા બનાવી, તમે “મકામે ઈબ્રાહીમ” (ઈબ્રાહીમનું સ્થળ- મસ્જિદે હરામમાં એક ખાસ જગ્યાનું નામ છે જે કાઅબાના દરવાજાની સામે થોડી ડાબી બાજુ હટીને છે.) ને “મુસલ્લા” (નમાઝ પઢવાની જગ્યા) મુકરર કરી લો, અને અમે ઈબ્રાહીમ અને ઈસ્માઈલ(અ.સ)થી વચન લીધું કે મારા ઘરને તવાફ અને એઅતેકાફ કરનારાઓ, અને રૂકૂઅ અને સિજદો કરનારાઓ માટે પવિત્ર અને સ્વચ્છ રાખો. તફસીર(સમજુતી):- "ઈબ્રાહીમનું સ

(2)સુરહ બકરહ 124

PART:-72          (Quran-Section)       (2)સુરહ બકરહ          આયત નં.:-124 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) _________________________ وَاِذِ ابۡتَلٰٓى اِبۡرٰهٖمَ رَبُّهٗ بِكَلِمٰتٍ فَاَتَمَّهُنَّ ‌ؕ قَالَ اِنِّىۡ جَاعِلُكَ لِلنَّاسِ اِمَامًا ‌ؕ قَالَ وَمِنۡ ذُرِّيَّتِىۡ ‌ؕ قَالَ لَا يَنَالُ عَهۡدِى الظّٰلِمِيۡنَ (124) 124).અને જ્યારે ઈબ્રાહીમ(અ.સ)ની તેમના રબે અનેક વાતોથી પરીક્ષા લીધી', અને તેણે દરેકને પૂરી કરી દેખાડી તો (અલ્લાહે) ફરમાવ્યું કે હું તમને લોકોના ઇમામ (સરદાર) બનાવનાર છું, પૂછ્યું અને મારી સંતાનનને જવાબ આપ્યો કે મારૂ વચન જાલિમોના માટે નથી. તફસીર(સમજુતી):- વાતોથી આશય ધાર્મિક આદેશ, હજના કાનૂન, પુત્રની કુરબાની, હિજરત (સ્થળાંતર), નમરૂદની આગ અને તે બધી પરીક્ષા જેનાથી હજરત ઈબ્રાહીમ (અ.સ)ને પસાર કરવામાં આવ્યા અને તે દરેક પરીક્ષામાં સફળ રહ્યા, જેના પરિણામે લોકોના ઈમામ(સરદાર) ના પદથી સન્માનિત કરવામાં આવ્યા. એટલા માટે મુસલમાન જ નહિં યહૂદી, ઈસાઈ ત્યાં સુધી કે

(2)સુરહ બકરહ 122,123

PART:-71          (Quran-Section)       (2)સુરહ બકરહ          આયત નં.:-122,123 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) _________________________ يٰبَنِىۡٓ اِسۡرَآءِيۡلَ اذۡكُرُوۡا نِعۡمَتِىَ الَّتِىۡٓ اَنۡعَمۡتُ عَلَيۡكُمۡ وَاَنِّىۡ فَضَّلۡتُكُمۡ عَلَى الۡعٰلَمِيۡنَ (122) 122).હે ઈસરાઈલના પુત્રો! મેં તમને જે નેમતો આપી છે તેને યાદ કરો અને એ કે મેં તમને સમગ્ર દુનિયામાં શ્રેષ્ઠતા આપી રાખી હતી. __________________________ وَاتَّقُوۡا يَوۡمًا لَّا تَجۡزِىۡ نَفۡسٌ عَنۡ نَّفۡسٍ شَيۡئًـا وَّلَا يُقۡبَلُ مِنۡهَا عَدۡلٌ وَّلَا تَنۡفَعُهَا شَفَاعَةٌ وَّلَا هُمۡ يُنۡصَرُوۡنَ (123) 123.)અને તે દિવસથી ડરો જે દિવસે કોઈ માણસ બીજા કોઈ માણસને કોઈ ફાયદો પહોંચાડી શકશે નહિં, ન કોઈ માણસથી બદલો સ્વીકારવામાં આવશે, ન તેને કોઈ ભલામણ ફાયદો પહોંચાડી શકશે, ન તેની મદદ કરવામાં આવશે. __________________________

(2)સુરહ બકરહ 121

         PART:-70          (Quran-Section)       (2)સુરહ બકરહ          આયત નં.:-121 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) _________________________ اَلَّذِيۡنَ اٰتَيۡنٰهُمُ الۡكِتٰبَ يَتۡلُوۡنَهٗ حَقَّ تِلَاوَتِهٖؕ اُولٰٓئِكَ يُؤۡمِنُوۡنَ بِهٖ‌ ؕ وَمَنۡ يَّكۡفُرۡ بِهٖ فَاُولٰٓئِكَ هُمُ الۡخٰسِرُوۡنَ (121)  121).જેઓને અમે કિતાબ આપી અને તેઓ તેને પઢવાના હક સાથે પઢે છે તેઓ આ કિતાબ પર પણ ઈમાન રાખે છે. અને જેઓ આના પર ઈમાન નથી રાખતા તેઓ પોતે પોતાનું નુકશાન કરે છે. તફસીર(સમજુતી):- કિતાબવાળાઓ ના ખરાબ લોકોના ખરાબ ચરિત્ર અને સંસ્કારનું જરૂરી વર્ણન કર્યા પછી તેમનામાં જે કોઈ સારા કામ કરવાવાળા અને સાચા હતા, આ આયતમાં તેમના ગુણો અને તેમને ઈમાનવાળા હોવાની ખબર આપવામાં આવી રહી છે. એમાં અબ્દુલ્લાહ બિન સલામ અને તેમના જેવા બીજા માણસો છે જેમને યહૂદીમાંથી ઈસ્લામ ધર્મ કબૂલ કરવાની ખુશનસીબી પ્રાપ્ત થઈ. તેઓ એ રીતે પઢે છે જે રીતે પઢવાનો હક છે.”ના ઘણા અર્થ બતાવવામાં આવ્યા છે જેમ કે  (1) ધ્યાનપૂર

(2).સુરહ બકરહ 119,120

PART:-69 (Quran-Section)       (2)સુરહ બકરહ          આયત નં.:-119,120 ●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ● اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) _________________________  اِنَّاۤ اَرۡسَلۡنٰكَ بِالۡحَـقِّ بَشِيۡرًا وَّنَذِيۡرًا ۙ‌ وَّلَا تُسۡئَـلُ عَنۡ اَصۡحٰبِ الۡجَحِيۡمِ (119) 119). અમે તમને સત્ય સાથે ખુશખબર આપનાર, અને ચેતવણી આપનાર બનાવીને મોકલ્યા છે અને જહન્નમીઓના બાબતે તમને પૂછવામાં નહિ આવે. __________________________ وَلَنۡ تَرۡضٰى عَنۡكَ الۡيَهُوۡدُ وَلَا النَّصٰرٰى حَتّٰى تَتَّبِعَ مِلَّتَهُمۡ‌ؕ قُلۡ اِنَّ هُدَى اللّٰهِ هُوَ الۡهُدٰى‌ؕ وَلَئِنِ اتَّبَعۡتَ اَهۡوَآءَهُمۡ بَعۡدَ الَّذِىۡ جَآءَكَ مِنَ الۡعِلۡمِ‌ۙ مَا لَـكَ مِنَ اللّٰهِ مِنۡ وَّلِىٍّ وَّلَا نَصِيۡرٍ (120) 120). અને તમારાથી યહૂદી અને ઈસાઈ કદાપી ખુશ નહિં થાય જ્યાં સુધી તમે તેમના ધર્મનું અનુસરણ ન કરી લો, (આપ) કહી દો કે અલ્લાહની હિદાયત જ હિદાયત હોય છે. અને જો તમે પોતાના પાસે ઈલ્મ આવી ગયા પછી પણ જો તેમની ઈચ્છાઓનું અનુસરણ કર્યું તો અલ્લાહના પાસે ન તો તમારો કો

(2)સુરહ બકરહ 117,118

PART:-68 (Quran-Section)       (2)સુરહ બકરહ          આયત નં.:-117,118 ●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ● اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) _________________________ بَدِيۡعُ السَّمٰوٰتِ وَالۡاَرۡضِ‌ؕ وَ اِذَا قَضٰٓى اَمۡرًا فَاِنَّمَا يَقُوۡلُ لَهٗ كُنۡ فَيَكُوۡنُ (117) 117).તે આકાશ અને ધરતીનો રચયિતા છે, અને જ્યારે કોઈ કામનો નિર્ણય કરે છે તો કહી દે છે થઈ જા, તે થઈ જાય છે. __________________________ وَقَالَ الَّذِيۡنَ لَا يَعۡلَمُوۡنَ لَوۡلَا يُكَلِّمُنَا اللّٰهُ اَوۡ تَاۡتِيۡنَآ اٰيَةٌ ‌ ؕ كَذٰلِكَ قَالَ الَّذِيۡنَ مِنۡ قَبۡلِهِمۡ مِّثۡلَ قَوۡلِهِمۡؕ‌ تَشَابَهَتۡ قُلُوۡبُهُمۡ‌ؕ قَدۡ بَيَّنَّا الۡاٰيٰتِ لِقَوۡمٍ يُّوۡقِنُوۡن(118) 118). અને એવી જ રીતે અભણ લોકોએ પણ કહ્યું કે અલ્લાહ (તઆલા) સ્વયં અમારાથી વાત કેમ નથી કરતો અથવા અમારા પાસે કોઈ નિશાની કેમ નથી આવતી, આ રીતે આવી જ વાતો આમનાથી પહેલાના લોકોએ પણ કરી હતી, તેમના અને આમના દિલ એક જેવા થઈ ગયા, અમે તો યકીન કરનારાઓ માટે નિશાનીઓ સ્પષ્ટ કરી દીધી. તફસીર(સમજુતી):- અભણ એટલ

(2)સુરહ બકરહ 115,116

PART:-67 (Quran-Section)       (2)સુરહ બકરહ          આયત નં.:-115,116 ●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ● اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) _________________________ وَلِلّٰهِ الۡمَشۡرِقُ وَالۡمَغۡرِبُ‌  ۚ فَاَيۡنَمَا تُوَلُّوۡا فَثَمَّ وَجۡهُ اللّٰهِ‌ؕ اِنَّ اللّٰهَ وَاسِعٌ عَلِيۡمٌ(115)   115). અને પૂર્વ તથા પશ્ચિમનો માલિક અલ્લાહ જ છે, તમે જે તરફ મુખ કરો તે તરફ અલ્લાહનું મુખ છે, અલ્લાહ (તઆલા) સર્વવ્યાપી અને સર્વજ્ઞ છે તફસીર(સમજુતી):- હિજરત પછી જયારે મુસલમાન બૈતુલ મુકદ્દસ તરફ મોઢુ કરીને નમાઝ પઢતા હતા, તો મુસલમાનોને તેનું દુ:ખ હતું, તે મોકા પર આ આયત ઉતરી. કેટલાક કહે છે કે આ આયત તે સમયે ઉતરી જયારે બૈતૂલ મુકદ્દસથી ખાનએ કાઅબા તરફ મોઢું કરવાનો આદેશ થયો. તો યહુદિઓએ જાત-જાતની વાતો ઘડી, કેટલાકની નજીક તેને ઉતરવાનું કારણ સફરમાં સવારી પર નફિલ નમાઝોને પઢવાની પરવાનગી મળી કે સવારીનું મોઢું ગમે તે દિશામાં હોય, નમાઝ પઢી શકો છો. ક્યારેક કેટલાક કારણો ભેગા થઈ જાય અને તે બધાના આદેશ માટે એક જ બાબત ઉતરતી હોય છે. આવી આયતો

(2).સુરહ બકરહ 113,114

PART:-66 (Quran-Section)       (2)સુરહ બકરહ          આયત નં.:-113,114 ●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ● اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) _________________________ وَقَالَتِ الۡيَهُوۡدُ لَـيۡسَتِ النَّصٰرٰى عَلٰى شَىۡءٍ وَّقَالَتِ النَّصٰرٰى لَـيۡسَتِ الۡيَهُوۡدُ عَلٰى شَىۡءٍۙ وَّهُمۡ يَتۡلُوۡنَ الۡكِتٰبَؕ كَذٰلِكَ قَالَ الَّذِيۡنَ لَا يَعۡلَمُوۡنَ مِثۡلَ قَوۡلِهِمۡ‌ۚ فَاللّٰهُ يَحۡكُمُ بَيۡنَهُمۡ يَوۡمَ الۡقِيٰمَةِ فِيۡمَا كَانُوۡا فِيۡهِ يَخۡتَلِفُوۡنَ(113) 113). યહૂદી કહે છે ઈસાઈ સાચા રસ્તા પર નથી અને ઈસાઈ કહે છે કે યહૂદી સાચા રસ્તા પર નથી. જો કે તેઓ તોરાત પઢે છે. એવી જ રીતે એમના જેવી વાત અજ્ઞાનિઓ પણ કહે છે, ' કયામતના દિવસે અલ્લાહ તેમના આ ઝઘડાનો ફેંસલો કરી દેશે. તફસીર(સમજુતી):- કિતાબવાળાઓના મુકાબલામાં અરબના મૂર્તિપૂજકો ભણેલા ગણેલા ન હતા. એટલા માટે તેમને અજ્ઞાનિ કહ્યા, પરંતુ તે પણ મૂર્તિપૂજક હોવા છતા યહૂદી અને ઈસાઈઓની જેમ એવી જૂઠી ઉમ્મીદમાં મશગૂલ હતા કે તેઓ સચ્ચાઈ પર છે. એટલા માટે નબી (ﷺ)ન

(2( સુરહ બકરહ 111,112

PART:-65 (Quran-Section)       (2)સુરહ બકરહ          આયત નં.:-111,112 ●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ● اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) _________________________ وَ قَالُوۡا لَنۡ یَّدۡخُلَ الۡجَنَّۃَ اِلَّا مَنۡ کَانَ ہُوۡدًا اَوۡ نَصٰرٰی ؕ تِلۡکَ اَمَانِیُّہُمۡ ؕ قُلۡ ہَاتُوۡا بُرۡہَانَکُمۡ اِنۡ کُنۡتُمۡ صٰدِقِیۡنَ ﴿۱۱۱﴾  111). અને તેઓ કહે છે કે જન્નતમાં યહૂદી અને ઈસાઈના સિવાય કોઈ જશે નહિ, આ ફક્ત તેમની તમન્નાઓ છે, તેમને કહો જો તમે સાચા હોવ તો કોઈ ' દલીલ તો રજૂ કરો. તફસીર(સમજુતી):- અહીં ફરીથી કિતાબવાળાઓના ઘંમડ અને કપટ નુ બયાન કરવામાં આવે છે, જેમાં તેઓ ડુબેલા છે. અલ્લાહ તાઅ્લા ફરમાવે છે કે આ માત્ર એમની ઇચ્છાઓ છે જેની તેમની પાસે કોઈ દલીલ નથી. __________________________ بَلٰی  مَنۡ اَسۡلَمَ وَجۡہَہٗ لِلّٰہِ وَ ہُوَ مُحۡسِنٌ فَلَہٗۤ اَجۡرُہٗ عِنۡدَ رَبِّہٖ ۪ وَ لَا خَوۡفٌ عَلَیۡہِمۡ وَ لَا ہُمۡ یَحۡزَنُوۡنَ ﴿۱۱۲﴾ 112). સાંભળો! જેણે પોતાની જાત અલ્લાહને સોંપી દીધી, અને નેક છે તેના માટે ત

(2). સુરહ બકરહ 109,110

PART:-64 (Quran-Section)         (2)સુરહ બકરહ        આયત નં.:-109,110 ●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ● اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) _________________________ وَدَّ کَثِیۡرٌ مِّنۡ اَہۡلِ الۡکِتٰبِ لَوۡ یَرُدُّوۡنَکُمۡ مِّنۡۢ بَعۡدِ اِیۡمَانِکُمۡ کُفَّارًا ۚۖ حَسَدًا مِّنۡ عِنۡدِ اَنۡفُسِہِمۡ مِّنۡۢ بَعۡدِ مَا تَبَیَّنَ لَہُمُ الۡحَقُّ ۚ فَاعۡفُوۡا وَ اصۡفَحُوۡا حَتّٰی یَاۡتِیَ اللّٰہُ بِاَمۡرِہٖ ؕ اِنَّ اللّٰہَ عَلٰی کُلِّ شَیۡءٍ قَدِیۡرٌ ﴿۱۰۹﴾  109). આ કિતાબવાળાઓના ઘણા ખરા લોકો સત્ય જાહેર થઈ ગયા પછી પણ ફક્ત ઈર્ષા અને જલનના કારણે તમને પણ ઈમાનથી હટાવી દેવા ઈચ્છે છે, તમે પણ માફ કરો અને છોડી દો અહીં સુધી કે અલ્લાહ પોતાનો નિર્ણય લાગુ કરી દે, બેશક અલ્લાહ તઆલા દરેક કામ કરવાની કુદરત ધરાવે છે. તફસીર(સમજુતી):- યહૂદીઓ ને ઇસ્લામ અને નબી( ﷺ) થી ઈર્ષ્યાને કારણે, તેઓ મુસ્લિમોને ઇસ્લામથી દુર કરવાના પ્રયત્નો કરતાં હતાં તેથી અલ્લાહએ આ આયત નાઝિલ કરીને મુસલમાનોને ઈસ્લામ ના આદેશો અને ફરજો પાર પાડવા અને ધૈર્યથી ક

(2).સુરહ બકરહ 107,108

PART:-63 (Quran-Section)         (2)સુરહ બકરહ        આયત નં.:-107,108 ●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ● اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) _________________________ اَلَمۡ تَعۡلَمۡ اَنَّ اللّٰہَ لَہٗ مُلۡکُ السَّمٰوٰتِ وَ الۡاَرۡضِ ؕ وَ مَا لَکُمۡ مِّنۡ دُوۡنِ اللّٰہِ مِنۡ وَّلِیٍّ وَّ لَا نَصِیۡرٍ ﴿۱۰۷﴾  107).શું તમને ખબર નથી કે ધરતી અને આકાશોનું શાસન અલ્લાહ માટે જ છે અને અલ્લાહ સિવાય કોઈ તમારો સંરક્ષક અને મદદ કરનાર નથી ? __________________________ اَمۡ تُرِیۡدُوۡنَ اَنۡ تَسۡـَٔلُوۡا رَسُوۡلَکُمۡ کَمَا سُئِلَ مُوۡسٰی مِنۡ قَبۡلُ ؕ وَ مَنۡ یَّتَبَدَّلِ الۡکُفۡرَ بِالۡاِیۡمَانِ فَقَدۡ ضَلَّ سَوَآءَ السَّبِیۡلِ ﴿۱۰۸﴾ 108).શું તમે પોતાના પયગંબરને એવા સવાલ કરવા ઇચ્છો છો, જેવી રીતે આના પહેલા મૂસા(અ.સ) ને પૂછવામાં હતા ? (સાભળો) જે ઈમાનને કુફ્રથી બદલે છે તે સીધા માર્ગથી ભટકી જાય છે. તફસીર(સમજુતી):- મુસલમાનો (એટલે કે સહાબા)ને ચેતવણી આપવામાં આવી રહી છે કે તમે યહૂદિઓની જેમ પોતાના રસુલથી મનમાની મુજબ ગૈ

(2).સુરહ બકરહ 105,106

PART:-62 (Quran-Section)         (2)સુરહ બકરહ        આયત નં.:-105,106 ●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ● اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) _________________________ مَا یَوَدُّ الَّذِیۡنَ کَفَرُوۡا مِنۡ اَہۡلِ الۡکِتٰبِ وَ لَا الۡمُشۡرِکِیۡنَ اَنۡ یُّنَزَّلَ عَلَیۡکُمۡ مِّنۡ خَیۡرٍ مِّنۡ رَّبِّکُمۡ ؕ وَ اللّٰہُ یَخۡتَصُّ بِرَحۡمَتِہٖ مَنۡ یَّشَآءُ ؕ وَ اللّٰہُ ذُو الۡفَضۡلِ الۡعَظِیۡمِ ﴿۱۰۵﴾  105). ન તો કિતાબવાળાઓના કાફિરો અને ન મૂર્તિપૂજકો ચાહે છે કે તમારા પર તમારા રબ તરફથી ભલાઈ ઉતરે (તેમની આ ઈર્ષાથી શું થયું?) અલ્લાહ તઆલા જેને ઈચ્છે પોતાની કૃપા ખાસ તરીકાથી આપી દે અને અલ્લાહ મોટો મહેરબાન છે. __________________________ مَا نَنۡسَخۡ مِنۡ اٰیَۃٍ اَوۡ نُنۡسِہَا نَاۡتِ بِخَیۡرٍ مِّنۡہَاۤ اَوۡ مِثۡلِہَا ؕ اَلَمۡ تَعۡلَمۡ اَنَّ اللّٰہَ عَلٰی کُلِّ شَیۡءٍ قَدِیۡرٌ ﴿۱۰۶﴾  106. જે આયતને અમે રદ કરીએ અથવા ભૂલાવી દઈએ તેનાથી સારી અથવા તેના જેવી બીજી લાવીએ છીએ, શું તમે નથી જાણતા કે અલ્લાહ દરેક વસ્તુ પર કુદર

(2).સુરહ બકરહ 103,104

PART:-61 (Quran-Section)         (2)સુરહ બકરહ        આયત નં.:-103,104 ●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ● اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) _________________________ وَ لَوۡ اَنَّہُمۡ اٰمَنُوۡا وَ اتَّقَوۡا لَمَثُوۡبَۃٌ مِّنۡ عِنۡدِ اللّٰہِ خَیۡرٌ ؕ لَوۡ کَانُوۡا یَعۡلَمُوۡنَ ﴿۱۰۳﴾ 103).જો તેઓ ઈમાન અને તકવા (ધર્મપરાયણતા અને સંયમ) અપનાવતા, તો અલ્લાહને ત્યાં તેનો જે બદલો મળતો, તે તેમના માટે  વધુ સારો હતો, કાશ તેઓ જાણતા હોત ! (રુકૂઅ-૧ર) __________________________ یٰۤاَیُّہَا الَّذِیۡنَ اٰمَنُوۡا لَا تَقُوۡلُوۡا رَاعِنَا وَ قُوۡلُوا انۡظُرۡنَا وَ اسۡمَعُوۡا ؕ وَ لِلۡکٰفِرِیۡنَ عَذَابٌ اَلِیۡمٌ ﴿۱۰۴﴾ 104).હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો ! 'રાઈના' ન બોલ્યા કરો, બલ્કે 'ઉન્ઝૂર્ના' કહો અને ધ્યાનપૂર્વક વાતને સાંભળો, અને ઇન્કાર કરવાવાળાઓ તો દુઃખદાયક સજાને પાત્ર છે. તફસીર(સમજુતી):- આ આયતમાં, અલ્લાહએ તેના મોમિન બંદાઓને કાફિરોની વાણી અને તેમની મુશાબિહત (તેમના જેવા બનતા) રોકે છે. યહૂદીઓ થોડાક

(2).સુરહ બકરહ 102

PART:-60 (Quran-Section)         (2)સુરહ બકરહ        આયત નં.:-102 ●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ● اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) _________________________ وَ اتَّبَعُوۡا مَا تَتۡلُوا الشَّیٰطِیۡنُ عَلٰی مُلۡکِ سُلَیۡمٰنَ ۚ وَ مَا کَفَرَ سُلَیۡمٰنُ وَ لٰکِنَّ الشَّیٰطِیۡنَ کَفَرُوۡا یُعَلِّمُوۡنَ النَّاسَ السِّحۡرَ ٭ وَ مَاۤ اُنۡزِلَ عَلَی الۡمَلَکَیۡنِ بِبَابِلَ ہَارُوۡتَ وَ مَارُوۡتَ ؕ وَ مَا یُعَلِّمٰنِ مِنۡ اَحَدٍ حَتّٰی یَقُوۡلَاۤ اِنَّمَا نَحۡنُ فِتۡنَۃٌ فَلَا تَکۡفُرۡ ؕ فَیَتَعَلَّمُوۡنَ مِنۡہُمَا مَا یُفَرِّقُوۡنَ بِہٖ بَیۡنَ الۡمَرۡءِ وَ زَوۡجِہٖ ؕ وَ مَا ہُمۡ بِضَآرِّیۡنَ بِہٖ مِنۡ اَحَدٍ اِلَّا بِاِذۡنِ اللّٰہِ ؕ وَ یَتَعَلَّمُوۡنَ مَا یَضُرُّہُمۡ وَ لَا یَنۡفَعُہُمۡ ؕ وَ لَقَدۡ عَلِمُوۡا لَمَنِ اشۡتَرٰىہُ مَا لَہٗ فِی الۡاٰخِرَۃِ مِنۡ خَلَاقٍ ۟ؕ وَ لَبِئۡسَ مَا شَرَوۡا بِہٖۤ اَنۡفُسَہُمۡ ؕ لَوۡ کَانُوۡا یَعۡلَمُوۡنَ ﴿۱۰۲﴾  102). અને તે વસ્તુઓનું અનુસરણ કરવા લાગ્યા, જે શેતાનો સુલેમાનના રાજ્ય

(2).સુરહ બકરહ 100,101

PART:-59  (Quran-Section)          (2)સુરહ બકરહ             આયત નં.:-100,101 ●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ● اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) _________________________ اَوَ کُلَّمَا عٰہَدُوۡا عَہۡدًا نَّبَذَہٗ فَرِیۡقٌ مِّنۡہُمۡ ؕ بَلۡ اَکۡثَرُہُمۡ لَا یُؤۡمِنُوۡنَ ﴿۱۰۰﴾ 100).જ્યારે તેમણે કોઈ કરાર કર્યો તો તેમનામાંથી કોઈ-ને-કોઈ જૂથે તેને તોડી નાખ્યો બલ્કે તેમનામાંથી ઘણાંખરા એવા જ છે, જેઓ બેઈમાન છે. __________________________ وَ لَمَّا جَآءَہُمۡ رَسُوۡلٌ مِّنۡ عِنۡدِ اللّٰہِ مُصَدِّقٌ لِّمَا مَعَہُمۡ نَبَذَ فَرِیۡقٌ مِّنَ الَّذِیۡنَ اُوۡتُوا الۡکِتٰبَ ٭ۙ کِتٰبَ اللّٰہِ وَرَآءَ ظُہُوۡرِہِمۡ کَاَنَّہُمۡ لَا یَعۡلَمُوۡنَ ﴿۱۰۱﴾۫ 101).અને જ્યારે તેમના પાસે અલ્લાહ તરફથી કોઈ પયગંબર તે ગ્રંથની પુષ્ટિ અને સમર્થન કરતો આવ્યો જે તેમને ત્યાં અગાઉથી મોજૂદ હતો, ત્યારે આ ગ્રંથવાળાઓમાંથી એક જૂથે અલ્લાહના ગ્રંથને એવી રીતે પીઠ પાછળ નાખ્યો, જાણે કે તેઓ કશું જાણતા જ નથી. તફસીર(સમજુતી):- અલ્લાહ તઅ્લા પોતાના નબી (સ.અ.વ) ને ખિતાબ