Posts

Showing posts from March 1, 2020

સુરહ બકરહ 276,277,278

PART:-151          (Quran-Section)        (2)સુરહ બકરહ         આયત નં.:-276,277                            278                                        ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ يَمۡحَقُ اللّٰهُ الرِّبٰوا وَيُرۡبِى الصَّدَقٰتِ‌ؕ وَاللّٰهُ لَا يُحِبُّ كُلَّ كَفَّارٍ اَثِيۡمٍ(276) 276).અલ્લાહ (તઆલા) વ્યાજને ઘટાડે છે અને દાનને વધારે છે, અને અલ્લાહ (તઆલા) કોઈ નાશુક્રા (અપકારી) અને કાફિરને દોસ્ત નથી બનાવતો. તફસીર(સમજુતી):- આ વ્યાજના વાસ્તવિક અને આત્મિક નુકશાનના પછી સદકાના ફાયદાનું વર્ણન છે. વ્યાજથી જોવામાં તો વૃદ્ધિ થાય છે પરંતુ તેના અસલ અર્થ મુજબ પરિણામ સ્વરૂપ વ્યાજનો માલ તેમની બરબાદી અને ખરાબીનું કારણ બને છે આ વાતનું સમર્થન હવે પશ્ચિમી દેશોના અર્થશાસ્ત્રીઓ પણ કરવા લાગ્યા છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِنَّ الَّذِيۡنَ اٰمَنُوۡا وَعَمِلُوا الصّٰلِحٰتِ وَاَقَامُوا الصَّلٰوةَ وَاٰتَوُا الزَّكٰوةَ لَهُمۡ اَجۡرُهُمۡ عِنۡدَ رَبِّهِمۡ‌ۚ وَلَا خَوۡفٌ عَلَيۡهِمۡ وَلَا هُمۡ

સુરહ બકરહ 275

PART:-150          (Quran-Section)            (2)સુરહ બકરહ         આયત નં.:-275                                       ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَلَّذِيۡنَ يَاۡكُلُوۡنَ الرِّبٰوا لَا يَقُوۡمُوۡنَ اِلَّا كَمَا يَقُوۡمُ الَّذِىۡ يَتَخَبَّطُهُ الشَّيۡطٰنُ مِنَ الۡمَسِّ‌ؕ ذٰ لِكَ بِاَنَّهُمۡ قَالُوۡۤا اِنَّمَا الۡبَيۡعُ مِثۡلُ الرِّبٰوا‌ ۘ‌ وَاَحَلَّ اللّٰهُ الۡبَيۡعَ وَحَرَّمَ الرِّبٰوا‌ ؕ فَمَنۡ جَآءَهٗ مَوۡعِظَةٌ مِّنۡ رَّبِّهٖ فَانۡتَهٰى فَلَهٗ مَا سَلَفَؕ وَاَمۡرُهٗۤ اِلَى اللّٰهِ‌ؕ وَمَنۡ عَادَ فَاُولٰٓئِكَ اَصۡحٰبُ النَّارِ‌ۚ هُمۡ فِيۡهَا خٰلِدُوۡنَ(275) 275).વ્યાજ ખાનાર લોકો ઊભા નહિ હોય, પરંતુ એવી રીત, જેવી રીતે તે ઊભો હોય છે, જેને શયતાન સ્પર્શીને પાગલ બનાવી દે છે. આ એટલા માટે કે તેઓ કહ્યા કરતા હતા કે વેપાર પણ તો વ્યાજની જેમ જ છે, જ્યારે કે અલ્લાહ (તઆલા) એ વેપારને હલાલ(વૈદ્ય) કર્યો અને વ્યાજને હરામ(અવૈદ્ય). અને જે માણસ પોતાના પાસે પહોંચેલ અલ્લાહ (તઆલા