સુરહ અન્-નિસા 90,91
PART:-293 પારા નંબર:- 05 (4)સુરહ અન્-નિસા આયત નં.:-90,91 ☘☘☘☘☘☘☘☘☘☘☘ આજની આયાતના વિષય ~~~~~~~~~~~~~~ મુનાફિકો વિષે દરેકની રાય એક હોવી જોઈએ ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِلَّا الَّذِيۡنَ يَصِلُوۡنَ اِلٰى قَوۡمٍۢ بَيۡنَكُمۡ وَبَيۡنَهُمۡ مِّيۡثَاقٌ اَوۡ جَآءُوۡكُمۡ حَصِرَتۡ صُدُوۡرُهُمۡ اَنۡ يُّقَاتِلُوۡكُمۡ اَوۡ يُقَاتِلُوۡا قَوۡمَهُمۡ ؕ وَلَوۡ شَآءَ اللّٰهُ لَسَلَّطَهُمۡ عَلَيۡكُمۡ فَلَقٰتَلُوۡكُمۡ ۚ فَاِنِ اعۡتَزَلُوۡكُمۡ فَلَمۡ يُقَاتِلُوۡكُمۡ وَاَلۡقَوۡا اِلَيۡكُمُ السَّلَمَ ۙ فَمَا جَعَلَ اللّٰهُ لَـكُمۡ عَلَيۡهِمۡ سَبِيۡلًا(90) 90).પરંતુ તે કોમ સાથે સંબંધ રાખો જે કોમ અને તમારા વચ્ચે સમાધાન થઈ ચૂક્યું છે અથવા જો તમારી પાસે આવે તો તેમના દિલ તંગ થઈ રહ્યા હોય કે તમારાથી લડે, અથવા પોતાની કોમથી લડે, અને જો અલ્લાહ ચાહત તો તેમને તમારી ઉપર તાકાત આપી દેતો અને તેઓ જરૂર તમારાથી લડતા, ત