Posts

Showing posts from July 25, 2020

સુરહ અન્-નિસા 90,91

PART:-293                પારા નંબર:- 05       (4)સુરહ અન્-નિસા          આયત નં.:-90,91                      ☘☘☘☘☘☘☘☘☘☘☘                            આજની આયાતના વિષય     ~~~~~~~~~~~~~~     મુનાફિકો વિષે દરેકની રાય એક હોવી જોઈએ      ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِلَّا الَّذِيۡنَ يَصِلُوۡنَ اِلٰى قَوۡمٍۢ بَيۡنَكُمۡ وَبَيۡنَهُمۡ مِّيۡثَاقٌ اَوۡ جَآءُوۡكُمۡ حَصِرَتۡ صُدُوۡرُهُمۡ اَنۡ يُّقَاتِلُوۡكُمۡ اَوۡ يُقَاتِلُوۡا قَوۡمَهُمۡ‌ ؕ وَلَوۡ شَآءَ اللّٰهُ لَسَلَّطَهُمۡ عَلَيۡكُمۡ فَلَقٰتَلُوۡكُمۡ‌‌ ۚ فَاِنِ اعۡتَزَلُوۡكُمۡ فَلَمۡ يُقَاتِلُوۡكُمۡ وَاَلۡقَوۡا اِلَيۡكُمُ السَّلَمَ ۙ فَمَا جَعَلَ اللّٰهُ لَـكُمۡ عَلَيۡهِمۡ سَبِيۡلًا(90) 90).પરંતુ તે કોમ સાથે સંબંધ રાખો જે કોમ અને તમારા વચ્ચે સમાધાન થઈ ચૂક્યું છે અથવા જો તમારી પાસે આવે તો તેમના દિલ તંગ થઈ રહ્યા હોય કે તમારાથી લડે, અથવા પોતાની કોમથી લડે, અને જો અલ્લાહ ચાહત તો તેમને તમારી ઉપર તાકાત આપી દેતો અને તેઓ જરૂર તમારાથી લડતા, ત

સુરહ અન્-નિસા 88,89

PART:-292               પારા નંબર:- 05       (4)સુરહ અન્-નિસા          આયત નં.:-88,89                     ☘☘☘☘☘☘☘☘☘☘☘                           આજની આયાતના વિષય     ~~~~~~~~~~~~~~     મુનાફિકો વિષે દરેકની રાય એક હોવી જોઈએ      ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ فَمَا لَـكُمۡ فِىۡ الۡمُنٰفِقِيۡنَ فِئَـتَيۡنِ وَاللّٰهُ اَرۡكَسَهُمۡ بِمَا كَسَبُوۡا‌ؕ اَ تُرِيۡدُوۡنَ اَنۡ تَهۡدُوۡا مَنۡ اَضَلَّ اللّٰهُ‌ ؕ وَمَنۡ يُّضۡلِلِ اللّٰهُ فَلَنۡ تَجِدَ لَهٗ سَبِيۡلًا(88) 88). તમને શું થઈ ગયું છે કે મુનાફિકોના વિષે બે જૂથ થઈ રહ્યા છો ? તેઓને તો તેમના કર્મોને કારણે અલ્લાહ (તઆલા) એ ઊંધા કરી દીધા છે. હવે શું તમે એવું ઈચ્છો છો કે તેને માર્ગ બતાવો, જેને અલ્લાહે ગુમરાહ કરી દીધો છે, તો જેને અલ્લાહ ગુમરાહ કરી દે તેના માટે તમે કદી પણ કોઈ માર્ગ પામશો નહીં. તફસીર (સમજુતી):- આ પ્રશ્ન ઈન્કારના માટે છે એટલે કે તમારી વચ્ચે આ મુનાફિકોના વિષે મતભેદ ન થવો જોઈતો હતો. આ મુનાફિકોથી આશય તે લોકો છે જે ઓહદના