Posts

Showing posts from September, 2020

સુરહ અલ્ માઈદહ 44

 PART:-357            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~             બધાં નબીઓનો એક જ ધર્મ                     ઈસ્લામ                                      =======================                           પારા નંબર:- 06             (5)સુરહ અલ્ માઈદહ             આયત નં.:- 44 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ اِنَّاۤ اَنۡزَلۡنَا التَّوۡرٰٮةَ فِيۡهَا هُدًى وَّنُوۡرٌ‌ ۚ يَحۡكُمُ بِهَا النَّبِيُّوۡنَ الَّذِيۡنَ اَسۡلَمُوۡا لِلَّذِيۡنَ هَادُوۡا وَ الرَّبَّانِيُّوۡنَ وَالۡاَحۡبَارُ بِمَا اسۡتُحۡفِظُوۡا مِنۡ كِتٰبِ اللّٰهِ وَكَانُوۡا عَلَيۡهِ شُهَدَآءَ‌‌ ۚ فَلَا تَخۡشَوُا النَّاسَ وَاخۡشَوۡنِ وَلَا تَشۡتَرُوۡا بِاٰيٰتِىۡ ثَمَنًا قَلِيۡلًا‌ ؕ وَمَنۡ لَّمۡ يَحۡكُمۡ بِمَاۤ اَنۡزَلَ اللّٰهُ فَاُولٰٓئِكَ هُمُ الۡكٰفِرُوۡنَ(44) (44). અમે તૌરાત ઉતારી છે જેમાં હિદાયત અને નૂર છે, યહૂદિઓમાં આ તૌરાતના જરીએ અલ્લાહને માનવાવાળા, અંબિયા (અ.સ.) અને અલ્લાહવાળાઓ અને આલિમો ફેંસલો

સુરહ અલ્ માઈદહ 42,43

 PART:-356             ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~             યહુદીઓની ચાલબાજીઓ      =======================                           પારા નંબર:- 06             (5)સુરહ અલ્ માઈદહ             આયત નં.:- 42,43 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ سَمّٰعُوۡنَ لِلۡكَذِبِ اَ كّٰلُوۡنَ لِلسُّحۡتِ‌ؕ فَاِنۡ جَآءُوۡكَ فَاحۡكُمۡ بَيۡنَهُمۡ اَوۡ اَعۡرِضۡ عَنۡهُمۡ‌ ۚ وَاِنۡ تُعۡرِضۡ عَنۡهُمۡ فَلَنۡ يَّضُرُّوۡكَ شَيۡـئًـا‌ ؕ وَاِنۡ حَكَمۡتَ فَاحۡكُمۡ بَيۡنَهُمۡ بِالۡقِسۡطِ‌ ؕ اِنَّ اللّٰهَ يُحِبُّ الۡمُقۡسِطِيۡنَ(42) (42). આ લોકો કાન લગાવીને જૂઠ સાંભળવાવાળા' અને મન ભરીને હરામ ખાવાવાળા છે, જો તેઓ તમારા પાસે આવે તો તમને હક છે કે તમે ચાહો તો તેમની વચ્ચે ફેંસલો કરી દો ચાહો તો ન કરો, જો તમે તેમનાથી મોઢું ફેરવી પણ લેશો તો પણ તેઓ તમને કોઈ નુકસાન નથી પહોંચાડી શકતા, અને જો તમે ફેંસલો કરો તો તેમનામાં ન્યાયની સાથે ફેંસલો કરો, બેશક ન્યાય કરવાવાળાઓની સાથે અલ્લાહ (તઆલા) મ

સુરહ અલ્ માઈદહ 41

 PART:-355            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~              જુઠ સાંભળે અને બોલવાની              આદત હોય તેવા લોકો                                   =======================                           પારા નંબર:- 06             (5)સુરહ અલ્ માઈદહ             આયત નં.:- 41 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ يٰۤـاَيُّهَا الرَّسُوۡلُ لَا يَحۡزُنۡكَ الَّذِيۡنَ يُسَارِعُوۡنَ فِى الۡكُفۡرِ مِنَ الَّذِيۡنَ قَالُوۡۤا اٰمَنَّا بِاَ فۡوَاهِهِمۡ وَلَمۡ تُؤۡمِنۡ قُلُوۡبُهُمۡ‌ ‌ۛۚ وَمِنَ الَّذِيۡنَ هَادُوۡا ‌ ۛۚ سَمّٰعُوۡنَ لِلۡكَذِبِ سَمّٰعُوۡنَ لِقَوۡمٍ اٰخَرِيۡنَۙ لَمۡ يَاۡتُوۡكَ‌ؕ يُحَرِّفُوۡنَ الۡـكَلِمَ مِنۡۢ بَعۡدِ مَوَاضِعِهٖ‌ۚ يَقُوۡلُوۡنَ اِنۡ اُوۡتِيۡتُمۡ هٰذَا فَخُذُوۡهُ وَاِنۡ لَّمۡ تُؤۡتَوۡهُ فَاحۡذَرُوۡا‌ ؕ وَمَنۡ يُّرِدِ اللّٰهُ فِتۡنَـتَهٗ فَلَنۡ تَمۡلِكَ لَهٗ مِنَ اللّٰهِ شَيۡـئًـا‌ؕ اُولٰٓئِكَ الَّذِيۡنَ لَمۡ يُرِدِ اللّٰهُ اَنۡ يُّطَهِّرَ قُلُوۡ

સુરહ અલ્ માઈદહ 39,40

 PART:-354            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~        અલ્લાહ માફ કરવાવાળો મહેરબાન છે                                      =======================                           પારા નંબર:- 06             (5)સુરહ અલ્ માઈદહ             આયત નં.:- 39,40 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ فَمَنۡ تَابَ مِنۡۢ بَعۡدِ ظُلۡمِهٖ وَاَصۡلَحَ فَاِنَّ اللّٰهَ يَتُوۡبُ عَلَيۡهِؕ اِنَّ اللّٰهَ غَفُوۡرٌ رَّحِيۡمٌ(39) (39). જે કોઈ પોતાના ગુનાહ પછી માફી માંગી લે અને સુધાર કરી લે તો અલ્લાહ (તઆલા) તેની તૌબા કબૂલ કરે છે. બેશક અલ્લાહ (તઆલા) માફ કરવાવાળો મહેરબાન છે. તફસીર(સમજુતી):- આ માફીથી આશય અલ્લાહને ત્યાં માફીની કબૂલિયત છે એ નહિ કે માફી માંગી લેવાથી ચોરી અથવા કોઈ હદ લાગુ પડતા ગુનાહની સજા માફ થઈ જશે હદોને તૌબાથી માફ કરવામાં નહિ આવે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَلَمۡ تَعۡلَمۡ اَنَّ اللّٰهَ لَهٗ مُلۡكُ السَّمٰوٰتِ وَالۡاَرۡضِؕ يُعَذِّبُ مَنۡ يَّشَآءُ وَيَغۡفِرُ لِمَنۡ يَّشَآءُ‌ ؕ وَاللّٰه

સુરહ અલ્ માઈદહ 37,38

 PART:-353            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~           ચોરી અને તેના સંબંધિત અહકામ                                   =======================                           પારા નંબર:- 06             (5)સુરહ અલ્ માઈદહ             આયત નં.:- 37,38 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ يُرِيۡدُوۡنَ اَنۡ يَّخۡرُجُوۡا مِنَ النَّارِ وَمَا هُمۡ بِخَارِجِيۡنَ مِنۡهَا‌ وَلَهُمۡ عَذَابٌ مُّقِيۡمٌ(37) (37). તેઓ ચાહશે કે જહન્નમમાંથી નીકળી જાય, પરંતુ તેઓ કદી પણ તેમાંથી નહિ નીકળી શકે, તેમના માટે તો હંમેશા અઝાબ છે. તફસીર(સમજુતી):- આ આયત કાફિરો માટે છે, કારણ કે ઈમાનવાળાઓને સજા આપવા છતાં પણ જહન્નમમાંથી કાઢી લેવામાં આવશે જેવું કે હદીસથી તેની પુષ્ટિ થાય છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَالسَّارِقُ وَالسَّارِقَةُ فَاقۡطَعُوۡۤا اَيۡدِيَهُمَا جَزَآءًۢ بِمَا كَسَبَا نَـكَالًا مِّنَ اللّٰهِ ؕ وَاللّٰهُ عَزِيۡزٌ حَكِيۡمٌ(38) (38). ચોર ભલે સ્ત્રી હોય કે પુરૂષ, બંનેના હાથ કાપી નાખો, આ તેમના કરતૂ

સુરહ અલ્ માઈદહ 35,36

 PART:-352            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~              સારા આમાલ નો વસીલો       જહન્નમીને છુટકારો નહીં ચાહે          ફિદીયામા કંઈ પણ આપે                                 =======================                           પારા નંબર:- 06             (5)સુરહ અલ્ માઈદહ             આયત નં.:- 35,36 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ يٰۤاَيُّهَا الَّذِيۡنَ اٰمَنُوا اتَّقُوا اللّٰهَ وَابۡتَغُوۡۤا اِلَيۡهِ الۡوَسِيۡلَةَ وَجَاهِدُوۡا فِىۡ سَبِيۡلِهٖ لَعَلَّـكُمۡ تُفۡلِحُوۡنَ(35) (35).હે મુસલમાનો! અલ્લાહ (તઆલા)થી ડરતા રહો અને તેના તરફ નિકટતા પ્રાપ્ત કરવાની કોશિશ કરો. અને તેના માર્ગમાં જિહાદ કરો જેથી તમે સફળ થાઓ. તફસીર(સમજુતી):- વસીલા નો અર્થ એવી વસ્તુ જે કોઈ મકસદને પ્રાપ્ત કરવા અને તેની નિકટતાનો જરીઓ બને. "અલ્લાહની નિકટતા પ્રાપ્ત કરવાના કારણોની શોધ કરો.” નો અર્થ થશે એવા કાર્યો કરો જેનાથી તમને અલ્લાહની ખુશી અને તેની નિકટતા પ્રાપ્ત થાય ઈમામ શૌકાનીનું ક

સુરહ અલ્ માઈદહ 33,34

 PART:-351            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~            ફસાદીઓને સખત સજા       અને માંફી માંગે તેને માફ કરો                          =======================                           પારા નંબર:- 06             (5)સુરહ અલ્ માઈદહ             આયત નં.:- 33,34 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِنَّمَا جَزٰٓؤُا الَّذِيۡنَ يُحَارِبُوۡنَ اللّٰهَ وَرَسُوۡلَهٗ وَيَسۡعَوۡنَ فِى الۡاَرۡضِ فَسَادًا اَنۡ يُّقَتَّلُوۡۤا اَوۡ يُصَلَّبُوۡۤا اَوۡ تُقَطَّعَ اَيۡدِيۡهِمۡ وَاَرۡجُلُهُمۡ مِّنۡ خِلَافٍ اَوۡ يُنۡفَوۡا مِنَ الۡاَرۡضِ‌ؕ ذٰ لِكَ لَهُمۡ خِزۡىٌ فِى الدُّنۡيَا‌ وَ لَهُمۡ فِى الۡاٰخِرَةِ عَذَابٌ عَظِيۡمٌ(33) (33). જેઓ અલ્લાહ (તઆલા)થી અને તેના રસૂલથી લડે અને ધરતી પર ફસાદ કરે તેમની સજા એ જ છે કે તેમને મારી નાખવામાં આવે અથવા ફાંસી પર ચઢાવી દેવામાં આવે અથવા ઉલટી દિશા તરફથી તેમના હાથ પગ કાપી નાખવામાં આવે, અથવા તેમને દેશનિકાલ કરવામાં આવે, આ તો થયું તેમનું દુનિયાન

સુરહ અલ્ માઈદહ 32

 PART:-350            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~            એક નિર્દોષ માણસનું કતલ         તમામ માણસોના કતલનો ગુનોહ                          =======================                           પારા નંબર:- 06             (5)સુરહ અલ્ માઈદહ             આયત નં.:- 32 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ مِنۡ اَجۡلِ ذٰ لِكَ ‌ ۚكَتَبۡنَا عَلٰى بَنِىۡۤ اِسۡرَآءِيۡلَ اَنَّهٗ مَنۡ قَتَلَ نَفۡسًۢا بِغَيۡرِ نَفۡسٍ اَوۡ فَسَادٍ فِى الۡاَرۡضِ فَكَاَنَّمَا قَتَلَ النَّاسَ جَمِيۡعًا ؕ وَمَنۡ اَحۡيَاهَا فَكَاَنَّمَاۤ اَحۡيَا النَّاسَ جَمِيۡعًا ‌ؕ وَلَـقَدۡ جَآءَتۡهُمۡ رُسُلُنَا بِالۡبَيِّنٰتِ ثُمَّ اِنَّ كَثِيۡرًا مِّنۡهُمۡ بَعۡدَ ذٰ لِكَ فِى الۡاَرۡضِ لَمُسۡرِفُوۡنَ(32) (32). આ જ કારણે અમે ઈસરાઈલની સંતાન પર લખી દીધું કે જે વ્યક્તિ એના સિવાય કે તે કોઈનો કાતિલ હોય અથવા ધરતી પર ફસાદ પેદા કરવાવાળો હોય, કતલ કરી નાખે તો તે એવો છે કે તેણે તમામ લોકોને કતલ કરી દીધા, અને જે વ્

સુરહ અલ્ માઈદહ 29,30,31

PART:-349            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~          કાગડા દ્રારા માણસને શીખવાડ્યું                  કબર ખોદવાનું                                     =======================                           પારા નંબર:- 06             (5)સુરહ અલ્ માઈદહ             આયત નં.:- 29,30,31 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِي અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِنِّىۡۤ اُرِيۡدُ اَنۡ تَبُوۡٓءَ بِاِثۡمِىۡ وَ اِثۡمِكَ فَتَكُوۡنَ مِنۡ اَصۡحٰبِ النَّارِ‌ۚ وَذٰ لِكَ جَزٰٓؤُا الظّٰلِمِيۡنَ‌(29 (29). હું ઈચ્છું છું કે તું મારો ગુનોહ અને તારો ગુનોહ સમેટી લે અને જહન્નમીઓમાં થઈ જાય, અને આ જાલિમોનો ખરાબ બદલો છે. તફસીર(સમજુતી):- મારો ગુનોહ થી મતલબ એ કતલ નો ગુનોહ જ્યારે તું મને કતલ કરવા આવે ત્યારે હું તારુ કતલ કરત.  ☘☘☘☘☘☘☘☘☘☘☘ فَطَوَّعَتۡ لَهٗ نَفۡسُهٗ قَـتۡلَ اَخِيۡهِ فَقَتَلَهٗ فَاَصۡبَحَ مِنَ الۡخٰسِرِيۡنَ(30 (30). બસ તેની ઈચ્છાઓએ પોતાના ભાઈનું કતલ કરવા માટે તૈયાર કરી દીધો અને તેણે તેનું કતલ કરી નાખ્યું,જેન

સુરહ અલ્ માઈદહ 27,28

PART:-348            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~         રુ-એ-જમીન પર પહેલું કતલ                                     =======================                        પારા નંબર:- 06             (5)સુરહ અલ્ માઈદહ             આયત નં.:- 27,28 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَاتۡلُ عَلَيۡهِمۡ نَبَاَ ابۡنَىۡ اٰدَمَ بِالۡحَـقِّ‌ۘ اِذۡ قَرَّبَا قُرۡبَانًا فَتُقُبِّلَ مِنۡ اَحَدِهِمَا وَلَمۡ يُتَقَبَّلۡ مِنَ الۡاٰخَرِؕ قَالَ لَاَقۡتُلَـنَّكَ‌ؕ قَالَ اِنَّمَا يَتَقَبَّلُ اللّٰهُ مِنَ الۡمُتَّقِيۡنَ(27) (27). અને આદમના બે પુત્રોનો કિસ્સો તેમને પઢીને સંભળાવી દો' જયારે કે બંનેએ એક-એક કુરબાની ભેટ આપી તો એકની કબૂલ કરવામાં આવી અને બીજાની કબૂલ કરવામાં ન આવી તો તેણે કહ્યું કે, ‘હું તને જરૂર મારી નાખીશ.’ તો તેણે કહ્યું કે, “અલ્લાહ પરહેઝગારોથી જ કબૂલ કરે છે.” તફસીર(સમજુતી):- આદમના બે પુત્રોના નામ હાબીલ અને કાબીલ હતા. આ કુરબાની શા માટે

સુરહ અલ્ માઈદહ 25,26

PART:-347            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~            તીહના મેદાનમાં અલ્લાહે                  કરેલ ચમત્કારો                                          =======================                        પારા નંબર:- 06             (5)સુરહ અલ્ માઈદહ             આયત નં.:- 25,26 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ قَالَ رَبِّ اِنِّىۡ لَاۤ اَمۡلِكُ اِلَّا نَفۡسِىۡ وَاَخِىۡ‌ فَافۡرُقۡ بَيۡنَـنَا وَبَيۡنَ الۡـقَوۡمِ الۡفٰسِقِيۡنَ‏(25) (25). તેણે (મૂસા) એ કહ્યું, “મારા રબ! હું ફક્ત મારા પર અને મારા ભાઈ (હારૂન) પર હક રાખુ છું એટલા માટે અમારા અને ફાસિકોના વચ્ચે જુદાઈ કરી દે.” તફસીર(સમજુતી):- તેમાં ફાસિક કોમની સામે પોતાની મજબૂરીને જાહેર કરવું પણ છે અને તેમનાથી અલગ થવાનું એલાન પણ. ☘☘☘☘☘☘☘☘☘☘☘ قَالَ فَاِنَّهَا مُحَرَّمَةٌ عَلَيۡهِمۡ‌ اَرۡبَعِيۡنَ سَنَةً‌‌  ۚ يَتِيۡهُوۡنَ فِى الۡاَرۡضِ‌ ؕ فَلَا تَاۡسَ عَلَى الۡقَوۡمِ الۡفٰسِقِيۡنَ(26

સુરહ અલ્ માઈદહ 23,24

PART:-346            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~         બની-ઈસરાઈલ ની નાફરમાની                                          =======================                        પારા નંબર:- 06             (5)સુરહ અલ્ માઈદહ             આયત નં.:- 23,24 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ قَالَ رَجُلٰنِ مِنَ الَّذِيۡنَ يَخَافُوۡنَ اَنۡعَمَ اللّٰهُ عَلَيۡهِمَا ادۡخُلُوۡا عَلَيۡهِمُ الۡبَابَ‌ۚ فَاِذَا دَخَلۡتُمُوۡهُ فَاِنَّكُمۡ غٰلِبُوۡنَ‌  ؕوَعَلَى اللّٰهِ فَتَوَكَّلُوۡۤا اِنۡ كُنۡتُمۡ مُّؤۡمِنِيۡنَ(23) (23). પરંતુ જેઓ અલ્લાહથી ડરી રહ્યા હતા તેમનામાંથી બે પુરૂષોએ કહ્યું જેમના ઉપર અલ્લાહે ઈનઆમ કર્યુ કે તમે તેમના પર દરવાજાથી દાખલ થઈ જાઓ, જ્યારે દાખલ થઈ જશો તો તમે જ પ્રભાવી રહેશો અને જો ઈમાન રાખતા હોવ તો અલ્લાહ પર જ ભરોસો રાખો. તફસીર(સમજુતી):- હજરત મૂસાની કોમમાં ફક્ત આ જ બે વ્યક્તિ નીકળ્યા જેમણે અલ્લાહ તઆલા તરફથી મદદ પર યકીન હતુ, તેઓએ કોમ

સુરહ અલ્ માઈદહ 21,22

PART:-345            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~           બની-ઈસરાઈલ ની નાફરમાની                                          =======================                        પારા નંબર:- 06             (5)સુરહ અલ્ માઈદહ             આયત નં.:- 21,22 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ يٰقَوۡمِ ادۡخُلُوا الۡاَرۡضَ الۡمُقَدَّسَةَ الَّتِىۡ كَتَبَ اللّٰهُ لَـكُمۡ وَلَا تَرۡتَدُّوۡا عَلٰٓى اَدۡبَارِكُمۡ فَتَـنۡقَلِبُوۡا خٰسِرِيۡنَ(21) (21). મારી કોમવાળાઓ! તે પવિત્ર ધરતીમાં દાખલ થાઓ, જેને અલ્લાહ (તઆલા)એ તમારા નામે લખી દીધી છે, અને પોતાની પીઠ ન દેખાડો કે નુકસાનમાં પડી જશો. તફસીર(સમજુતી):- તેનાથી આશય વિજય છે, જેનો વાયદો અલ્લાહે જિહાદના સ્વરૂપમાં તેમનાથી કરી રાખ્યો હતો. એટલે કે જિહાદથી મોઢું ન ફેરવો. ☘☘☘☘☘☘☘☘☘☘☘ قَالُوۡا يٰمُوۡسٰٓى اِنَّ فِيۡهَا قَوۡمًا جَبَّارِيۡنَ ‌ۖ وَاِنَّا لَنۡ نَّدۡخُلَهَا حَتّٰى يَخۡرُجُوۡا مِنۡهَا‌ ۚ فَاِنۡ ي

સુરહ અલ્ માઈદહ 19,20

PART:-344            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~      આપ(ﷺ) નબી‌ બનીને આવ્યા પછી કોઈ                બહાનું રહેતું નથી                                          =======================                        પારા નંબર:- 06             (5)સુરહ અલ્ માઈદહ             આયત નં.:- 19,20 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ يٰۤـاَهۡلَ الۡـكِتٰبِ قَدۡ جَآءَكُمۡ رَسُوۡلُـنَا يُبَيِّنُ لَـكُمۡ عَلٰى فَتۡرَةٍ مِّنَ الرُّسُلِ اَنۡ تَقُوۡلُوۡا مَا جَآءَنَا مِنۡۢ بَشِيۡرٍ وَّلَا نَذِيۡرٍ‌ فَقَدۡ جَآءَكُمۡ بَشِيۡرٌ وَّنَذِيۡرٌ‌ؕ وَاللّٰهُ عَلٰى كُلِّ شَىۡءٍ قَدِيۡرٌ(19) (19). અય ક્તિાબવાળાઓ! રસૂલોના આવવામાં એક થોડા વિલંબ પછી અમારા રસૂલ (મુહમંદ(ﷺ)) આવી ચૂક્યા છે જે તમારા માટે (ધર્મ વિધાનો) વર્ણન કરી રહ્યા છે જેથી તમે એમ ન કહો કે અમારા પાસે કોઈ ખુશખબર આપવાવાળા અને ખબરદાર કરવાવાળા આવ્યા ન હતા, તો તમારા પાસે એક ખુશખબર આપવાવાળા અને ખબરદાર કરવાવાળ

સુરહ અલ્ માઈદહ 17,18

PART:-343            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~      ઈસા અલૈહિસ્સલામ ને અલ્લાહ નો                 પુત્ર કહેવું કુફ્ર છે                                           =======================                        પારા નંબર:- 06             (5)સુરહ અલ્ માઈદહ             આયત નં.:- 17,18 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ لَـقَدۡ كَفَرَ الَّذِيۡنَ قَالُوۡۤا اِنَّ اللّٰهَ هُوَ الۡمَسِيۡحُ ابۡنُ مَرۡيَمَ‌ؕ قُلۡ فَمَنۡ يَّمۡلِكُ مِنَ اللّٰهِ شَيۡئًـــا اِنۡ اَرَادَ اَنۡ يُّهۡلِكَ الۡمَسِيۡحَ ابۡنَ مَرۡيَمَ وَاُمَّهٗ وَمَنۡ فِى الۡاَرۡضِ جَمِيۡعًا‌ ؕ وَلِلّٰهِ مُلۡكُ السَّمٰوٰتِ وَالۡاَرۡضِ وَمَا بَيۡنَهُمَا‌ ؕ يَخۡلُقُ مَا يَشَآءُ‌ ؕ وَاللّٰهُ عَلٰى كُلِّ شَىۡءٍ قَدِيۡرٌ(17) (17). બેશક તે લોકો કાફિર થઈ ગયા જેમણે કહ્યું કે મરયમનો પુત્ર મસીહ જ અલ્લાહ છે. કહી દો કે જો મરયમનો પુત્ર મસીહ અને તેની માતા અને દુનિયાના બધા લોકોને તે હલાક (નષ્ટ

સુરહ અલ્ માઈદહ 15,16

PART:-342            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~      મુહમ્મદ (ﷺ ) નું નબી બનીને આવવું                                          =======================                      પારા નંબર:- 06             (5)સુરહ અલ્ માઈદહ             આયત નં.:- 15,16 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ يٰۤـاَهۡلَ الۡكِتٰبِ قَدۡ جَآءَكُمۡ رَسُوۡلُـنَا يُبَيِّنُ لَـكُمۡ كَثِيۡرًا مِّمَّا كُنۡتُمۡ تُخۡفُوۡنَ مِنَ الۡكِتٰبِ وَيَعۡفُوۡا عَنۡ كَثِيۡرٍ‌  ؕ قَدۡ جَآءَكُمۡ مِّنَ اللّٰهِ نُوۡرٌ وَّكِتٰبٌ مُّبِيۡنٌ(15) (15). અય કિતાબવાળાઓ! તમારી પાસે અમારા રસૂલ (મોહંમદ (ﷺ)) આવી ગયા છે એવી ઘણી વાતો બતાવી રહ્યા છે જે કિતાબ (તૌરાત અને ઈન્જલ)ની વાતો તમે છૂપાવી રહ્યા હતા અને ઘણી વાતોને છોડી રહ્યા હતા, તમારા પાસે અલ્લાહ તરફથી નૂર અને સ્પષ્ટ કિતાબ(પવિત્ર કુરઆન) આવી ચૂકી છે. તફસીર(સમજુતી):- એટલે કે તેઓએ તૌરાત અને ઈન્જીલમાં જે બદલાવ અને ફેરફાર કર્યા તેને ઉજાગર ક

સુરહ અલ્ માઈદહ 13,14

PART:-341            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~         યહુદીઓ અને ઈસાઈઓ ની                    ખયાનતો                                           =======================                        પારા નંબર:- 06             (5)સુરહ અલ્ માઈદહ             આયત નં.:- 13,14 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ فَبِمَا نَقۡضِهِمۡ مِّيۡثَاقَهُمۡ لَعَنّٰهُمۡ وَجَعَلۡنَا قُلُوۡبَهُمۡ قٰسِيَةً‌ ۚ يُحَرِّفُوۡنَ الۡـكَلِمَ عَنۡ مَّوَاضِعِهٖ‌ۙ وَنَسُوۡا حَظًّا مِّمَّا ذُكِّرُوۡا بِهٖۚ وَلَا تَزَالُ تَطَّلِعُ عَلٰى خَآئِنَةٍ مِّنۡهُمۡ اِلَّا قَلِيۡلًا مِّنۡهُمۡ‌ فَاعۡفُ عَنۡهُمۡ وَاصۡفَحۡ‌ ؕ اِنَّ اللّٰهَ يُحِبُّ الۡمُحۡسِنِيۡنَ(13) (13).પછી તેમના વચન તોડવાના કારણે અમે તેમના પર લા'નત કરી અને તેમના દિલ સખત કરી દીધા કે તેઓ શબ્દોને તેની જગ્યાએથી બદલી નાખે છે, અને જે કંઈ શીખામણ તેમને આપવામાં આવી તેનો વધારે પડતો હિસ્સો ભૂલાવી બેઠા, તેમની એક ને એ

સુરહ અલ્ માઈદહ 11,12

PART:-340            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~          બની ઈસરાઈલથી વચન લીધું                                               =======================                      પારા નંબર:- 06             (5)સુરહ અલ્ માઈદહ             આયત નં.:- 11,12 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ يٰۤـاَيُّهَا الَّذِيۡنَ اٰمَنُوا اذۡكُرُوۡا نِعۡمَتَ اللّٰهِ عَلَيۡكُمۡ اِذۡ هَمَّ قَوۡمٌ اَنۡ يَّبۡسُطُوۡۤا اِلَيۡكُمۡ اَيۡدِيَهُمۡ فَكَفَّ اَيۡدِيَهُمۡ عَنۡكُمۡ‌ۚ وَاتَّقُوا اللّٰهَ‌ ؕ وَعَلَى اللّٰهِ فَلۡيَتَوَكَّلِ الۡمُؤۡمِنُوۡنَ(11) (11). અય ઈમાનવાળાઓ! અલ્લાહ (તઆલા) એ જે તમારા પર અહેસાન કર્યા છે તેને યાદ કરો, જયારે કે એક કોમે તમારા પર જુલમ કરવા ચાહ્યું તો અલ્લાહ (તઆલા)એ તેમના હાથોને તમારા સુધી પહોંચવાથી રોકી લીધા, અને અલ્લાહ(તઆલા)થી ડરતા રહો અને ઈમાનવાળાઓએ અલ્લાહ(તઆલા) પર જ ભરોસો કરવો જોઈએ. ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَلَقَدۡ اَخَذَ اللّٰهُ مِيۡثَاقَ بَنِىۡ

સુરહ અલ્ માઈદહ 07,08,09,10

PART:-339            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~             અલ્લાહની ને'મતનો શુક્ર                                                     =======================                        પારા નંબર:- 06             (5)સુરહ અલ્ માઈદહ             આયત નં.:- 07,08,09,10 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَاذْکُرُوْ انِعْمَةَ اللهِ عَلَیْکُمْ وَمِیْثَاقَهُ الَّذِیْ وَاثَقَکُمْ بِهٖ  ۙ اِذْقُلْتُمْ سَمِعْنَا وَاَطَعْنَا وَاتَّقُوا اللهَ ؕ اِنَّ اللهَ عَلِیْمٌۢ بِذَاتِ الصُّدُوْرِ(7) (7).અને પોતાના ઉપર અલ્લાહની ને'મત અને તે વચનને યાદ કરો જેની તમારા સાથે સંધી થઈ, જ્યારે તમે કહ્યું કે, “અમે સાંભળ્યું અને માની લીધું” અને અલ્લાહ (તઆલા)થી ડરતા રહો, બેશક અલ્લાહ (તઆલા) દિલોની વાતોનો જાણકાર છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ يٰۤـاَيُّهَا الَّذِيۡنَ اٰمَنُوۡا كُوۡنُوۡا قَوَّا امِيۡنَ لِلّٰهِ شُهَدَآءَ بِالۡقِسۡطِ‌ ۖ وَلَا يَجۡرِمَنَّكُمۡ شَنَاٰنُ قَوۡم

સુરહ અલ્ માઈદહ 06

PART:-338           ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~             વુજૂ અને તેના અહકામ                                              =======================                      પારા નંબર:- 06             (5)સુરહ અલ્ માઈદહ             આયત નં.:- 06 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ يٰۤـاَيُّهَا الَّذِيۡنَ اٰمَنُوۡۤا اِذَا قُمۡتُمۡ اِلَى الصَّلٰوةِ فَاغۡسِلُوۡا وُجُوۡهَكُمۡ وَاَيۡدِيَكُمۡ اِلَى الۡمَرَافِقِ وَامۡسَحُوۡا بِرُءُوۡسِكُمۡ وَاَرۡجُلَكُمۡ اِلَى الۡـكَعۡبَيۡنِ‌ ؕ وَاِنۡ كُنۡتُمۡ جُنُبًا فَاطَّهَّرُوۡا‌ ؕ وَاِنۡ كُنۡتُمۡ مَّرۡضَىٰۤ اَوۡ عَلٰى سَفَرٍ اَوۡ جَآءَ اَحَدٌ مِّنۡكُمۡ مِّنَ الۡغَآئِطِ اَوۡ لٰمَسۡتُمُ النِّسَآءَ فَلَمۡ تَجِدُوۡا مَآءً فَتَيَمَّمُوۡا صَعِيۡدًا طَيِّبًا فَامۡسَحُوۡا بِوُجُوۡهِكُمۡ وَاَيۡدِيۡكُمۡ مِّنۡهُ‌ ؕ مَا يُرِيۡدُ اللّٰهُ لِيَجۡعَلَ عَلَيۡكُمۡ مِّنۡ حَرَجٍ وَّلٰـكِنۡ يُّرِيۡدُ لِيُطَهِّرَكُمۡ وَ لِيُتِ

સુરહ અલ્ માઈદહ 04,05

PART:-337            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~                (1).હલાલ ચીઝે                                           =======================                      પારા નંબર:- 06             (5)સુરહ અલ્ માઈદહ             આયત નં.:- 04,05 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ يَسۡئَـــلُوۡنَكَ مَاذَاۤ اُحِلَّ لَهُمۡ‌ؕ قُلۡ اُحِلَّ لَـكُمُ الطَّيِّبٰتُ‌ ۙ وَمَا عَلَّمۡتُمۡ مِّنَ الۡجَـوَارِحِ مُكَلِّبِيۡنَ تُعَلِّمُوۡنَهُنَّ مِمَّا عَلَّمَكُمُ اللّٰهُ‌ فَكُلُوۡا مِمَّاۤ اَمۡسَكۡنَ عَلَيۡكُمۡ وَاذۡكُرُوا اسۡمَ اللّٰهِ عَلَيۡهِ‌ ۖ وَاتَّقُوا اللّٰهَ‌ ؕ اِنَّ اللّٰهَ سَرِيۡعُ الۡحِسَابِ(4) (4). તેઓ તમારાથી પૂછે છે કે તેમના માટે શું (ખાવું) જાઈઝ છે તમે કહી દો કે તમારા માટે પવિત્ર વસ્તુઓ જાઈઝ છે, અને તે શિકારી જાનવર જે તમે પાળી રાખ્યા હોય જેમને કેટલીક વાતો શીખવો છો જે અલ્લાહે તમને શીખવાડી, તો જો તમારા માટે તે (શિકાર)ને દબાવી રાખે અને ત

સુરહ અલ્ માઈદહ 03

PART:-336            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~                      હરામ ચીઝે                                    =======================                        પારા નંબર:- 06             (5)સુરહ અલ્ માઈદહ             આયત નં.:- 03 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ حُرِّمَتۡ عَلَيۡكُمُ الۡمَيۡتَةُ وَالدَّمُ وَلَحۡمُ الۡخِنۡزِيۡرِ وَمَاۤ اُهِلَّ لِغَيۡرِ اللّٰهِ بِهٖ وَالۡمُنۡخَنِقَةُ وَالۡمَوۡقُوۡذَةُ وَالۡمُتَرَدِّيَةُ وَالنَّطِيۡحَةُ وَمَاۤ اَكَلَ السَّبُعُ اِلَّا مَا ذَكَّيۡتُمۡ وَمَا ذُ بِحَ عَلَى النُّصُبِ وَاَنۡ تَسۡتَقۡسِمُوۡا بِالۡاَزۡلَامِ‌ ؕ ذٰ لِكُمۡ فِسۡقٌ‌ ؕ اَلۡيَوۡمَ يَئِسَ الَّذِيۡنَ كَفَرُوۡا مِنۡ دِيۡـنِكُمۡ فَلَا تَخۡشَوۡهُمۡ وَاخۡشَوۡنِ‌ ؕ اَ لۡيَوۡمَ اَكۡمَلۡتُ لَـكُمۡ دِيۡنَكُمۡ وَاَ تۡمَمۡتُ عَلَيۡكُمۡ نِعۡمَتِىۡ وَرَضِيۡتُ لَـكُمُ الۡاِسۡلَامَ دِيۡنًا‌ ؕ فَمَنِ اضۡطُرَّ فِىۡ مَخۡمَصَةٍ غَيۡرَ مُتَجَانِفٍ

સુરહ અલ્ માઈદહ 1,2

PART:-335 સૂર: માઈદહ મદીનામાં ઉતરી, તેમાં એક્સો વીસ આયતો અને સોળ રૂકૂઅ છે.                ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~              હરામ અને હલાલ ચીઝે                                    =======================                        પારા નંબર:- 06             (5)સુરહ અલ્ માઈદહ             આયત નં.:-1,2 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ يٰۤـاَيُّهَا الَّذِيۡنَ اٰمَنُوۡۤا اَوۡفُوۡا بِالۡعُقُوۡدِ‌ ؕ اُحِلَّتۡ لَـكُمۡ بَهِيۡمَةُ الۡاَنۡعَامِ اِلَّا مَا يُتۡلٰى عَلَيۡكُمۡ غَيۡرَ مُحِلِّى الصَّيۡدِ وَاَنۡـتُمۡ حُرُمٌ‌ ؕ اِنَّ اللّٰهَ يَحۡكُمُ مَا يُرِيۡدُ(1) (1).અય ઈમાનવાળાઓ! વચનોને પૂરા કરો, તમારા માટે ચોપાયા જાનવર હલાલ કરી દેવામાં આવ્યા છે તેમના સિવાય જે તમને પઢીને સંભળાવવામાં આવશે,પરંતુ અહેરામની હાલતમાં શિકાર ન કરો, બેશક અલ્લાહ જે ઈચ્છે છે હુકમ આપે છે. તફસીર(સમજુતી):- શબ્દ (بَهِيۡمَةُ) ચોપાયા જાનવરને કહેવામાં આવે છે. (الۡ

સુરહ અન્-નિસા 176

PART:-334                    ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~             મીરાસ ના કેટલાક મસાઈલ ("મીરાસ" એટલે મરનાર વ્યક્તિનો છોડેલો માલ જે તેના તરફથી તેના હકદાર ને અપાય છે)                                    =======================                        પારા નંબર:- 06             (4)સુરહ અન્-નિસા             આયત નં.:-176 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ يَسۡتَفۡتُوۡنَكَ ؕ قُلِ اللّٰهُ يُفۡتِيۡكُمۡ فِى الۡـكَلٰلَةِ‌ ؕ اِنِ امۡرُؤٌا هَلَكَ لَـيۡسَ لَهٗ وَلَدٌ وَّلَهٗۤ اُخۡتٌ فَلَهَا نِصۡفُ مَا تَرَكَ‌ ۚ وَهُوَ يَرِثُهَاۤ اِنۡ لَّمۡ يَكُنۡ لَّهَا وَلَدٌ‌  ؕ فَاِنۡ كَانَـتَا اثۡنَتَيۡنِ فَلَهُمَا الثُّلُثٰنِ مِمَّا تَرَكَ‌ ؕ وَاِنۡ كَانُوۡۤا اِخۡوَةً رِّجَالًا وَّنِسَآءً فَلِلذَّكَرِ مِثۡلُ حَظِّ الۡاُنۡثَيَيۡنِ‌ ؕ يُبَيِّنُ اللّٰهُ لَـكُمۡ اَنۡ تَضِلُّوۡا‌ ؕ وَاللّٰهُ بِكُلِّ شَىۡءٍ عَلِيۡمٌ(176) (176). તેઓ તમારાથી પ્

સુરહ અન્-નિસા 174,175

PART:-333                    ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~              હક્કાનિયત ની દલીલ                                    =======================                        પારા નંબર:- 06             (4)સુરહ અન્-નિસા          આયત નં.:-174,175 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ يٰۤـاَيُّهَا النَّاسُ قَدۡ جَآءَكُمۡ بُرۡهَانٌ مِّنۡ رَّبِّكُمۡ وَاَنۡزَلۡنَاۤ اِلَيۡكُمۡ نُوۡرًا مُّبِيۡنًا‏(174) (174).હે લોકો! તમારા પાસે તમારા પાલનહારના તરફથી દલીલ આવી ચૂકી છે, અને અમે તમારા તરફ નૂર (પવિત્ર કુરઆન) ઉતારી દીધું છે.” તફસીર(સમજુતી):- બુરહાનનો મતલબ છે એવી દલીલ જેના પછી કોઈને બહાનાનો કોઈ મોકો ન રહે, એવી યુક્તિ જેનાથી દરેક પ્રકારની શંકાઓ ખતમ થઈ જાય એટલા માટે તેને આગળ આસમાની નૂર કહે છે. તેનાથી આશય પવિત્ર કુરઆન છે જે કુફ્ર અને શિર્કના અંધકારમાં રોશની છે, ગુમરાહીની પગદંડીઓ પર સીધો માર્ગ અને અલ્લાહ તઆલાની મજબૂત રસ્સી છે એટલા માટે તેના હિસાબ

સુરહ અન્-નિસા 172,173

PART:-332                    ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~            મસીહ અલ્લાહ ના બંદા છે                                    =======================                        પારા નંબર:- 06             (4)સુરહ અન્-નિસા          આયત નં.:-172,173 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ لَنۡ يَّسۡتَـنۡكِفَ الۡمَسِيۡحُ اَنۡ يَّكُوۡنَ عَبۡدًا لِّـلَّـهِ وَلَا الۡمَلٰٓئِكَةُ الۡمُقَرَّبُوۡنَ‌ؕ وَمَنۡ يَّسۡتَـنۡكِفۡ عَنۡ عِبَادَ تِهٖ وَيَسۡتَكۡبِرۡ فَسَيَحۡشُرُهُمۡ اِلَيۡهِ جَمِيۡعًا(172) (172).મસીહ અલ્લાહના બંદા હોવાથી કદી પણ નફરત કરતા ન હતા અને ન નજીકના ફરિશ્તાઓ અને જો કોઈ અલ્લાહની બંદગીથી નફરત અને ઘમંડ કરશે, તો તે બધાને પોતાના તરફ જમા કરશે. તફસીર (સમજુતી):- હજરત ઈસાની જેમ કેટલાક લોકોએ ફરિશ્તાઓને પણ અલ્લાહના ભાગીદાર બનાવી રાખ્યા હતા. અલ્લાહ તઆલા ફરમાવે છે આ બધા અલ્લાહના બંદા છે અને આનાથી તેમને કદી કોઈ ઈન્કાર નથી, તમે એમને અલ્લાહ અથવા

સુરહ અન્-નિસા 171

PART:-331                    ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~            ઈસા(અ.સ) અલ્લાહના                     રસૂલ છે                   =======================                        પારા નંબર:- 06             (4)સુરહ અન્-નિસા          આયત નં.:-171 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ يٰۤـاَهۡلَ الۡكِتٰبِ لَا تَغۡلُوۡا فِىۡ دِيۡـنِكُمۡ وَلَا تَقُوۡلُوۡا عَلَى اللّٰهِ اِلَّا الۡحَـقَّ‌ ؕ اِنَّمَا الۡمَسِيۡحُ عِيۡسَى ابۡنُ مَرۡيَمَ رَسُوۡلُ اللّٰهِ وَكَلِمَتُهٗ‌ ۚ اَ لۡقٰٮهَاۤ اِلٰى مَرۡيَمَ وَرُوۡحٌ مِّنۡهُ‌ فَاٰمِنُوۡا بِاللّٰهِ وَرُسُلِهٖ‌ ‌ۚ وَلَا تَقُوۡلُوۡا ثَلٰثَةٌ‌ ؕ اِنْتَهُوۡا خَيۡرًا لَّـكُمۡ‌ ؕ اِنَّمَا اللّٰهُ اِلٰـهٌ وَّاحِدٌ‌ ؕ سُبۡحٰنَهٗۤ اَنۡ يَّكُوۡنَ لَهٗ وَلَدٌ‌ ۘ لَهٗ مَا فِى السَّمٰوٰتِ وَمَا فِى الۡاَرۡضِ‌ؕ وَكَفٰى بِاللّٰهِ وَكِيۡلًا(171) (171).અય કિતાબવાળાઓ! પોતાના ધર્મમાં હદથી ન વધો, અને અલ્લાહના ઉપર સાચુ જ

સુરહ અન્-નિસા 169,170

PART:-330                    ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~            નબી(ﷺ) પર ઈમાન લાવવું              સૌના માટે બહેતર છે                   =======================                        પારા નંબર:- 06             (4)સુરહ અન્-નિસા          આયત નં.:-169,170 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِلَّا طَرِيۡقَ جَهَـنَّمَ خٰلِدِيۡنَ فِيۡهَاۤ اَبَدًا‌ ؕ وَكَانَ ذٰ لِكَ عَلَى اللّٰهِ يَسِيۡرًا(169) (169).પરંતુ જહન્નમનો માર્ગ, જેમાં તેઓ હંમેશા રહેશે અને આ કામ અલ્લાહ માટે આસાન છે. يٰۤـاَيُّهَا النَّاسُ قَدۡ جَآءَكُمُ الرَّسُوۡلُ بِالۡحَـقِّ مِنۡ رَّبِّكُمۡ فَاٰمِنُوۡا خَيۡرًا لَّـكُمۡ‌ ؕ وَاِنۡ تَكۡفُرُوۡا فَاِنَّ لِلّٰهِ مَا فِى السَّمٰوٰتِ وَالۡاَرۡضِ‌ ؕ وَكَانَ اللّٰهُ عَلِيۡمًا حَكِيۡمًا(170) (170).હે લોકો! તમારા પાસે તમારા રબ તરફથી સત્ય લઈને રસૂલ (ﷺ) આવી ગયા તેમના પર ઈમાન લાવો, તમારા માટે બહેતર છે અને જો તમે ઈન્કાર કર્યો તો