સુરહ આલે ઈમરાન 87,88,89
 PART:-194           (Quran-Section)         (3)સુરહ આલે ઈમરાન          આયત નં.:-87,88,89                         ☘☘☘☘☘☘☘☘☘☘☘   اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم   અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)   ☘☘☘☘☘☘☘☘☘☘☘   اُولٰٓئِكَ جَزَآؤُهُمۡ اَنَّ عَلَيۡهِمۡ لَعۡنَةَ اللّٰهِ وَالۡمَلٰٓئِكَةِ وَالنَّاسِ اَجۡمَعِيۡنَۙ(87)   87).તેમની સજા એ છે કે તેમના પર અલ્લાહ(તઆલા)ની ફિટકાર છે અને ફરિશ્તાઓની અને તમામ  લોકોની.   ☘☘☘☘☘☘☘☘☘☘☘   خٰلِدِيۡنَ فِيۡهَا ۚ لَا يُخَفَّفُ عَنۡهُمُ الۡعَذَابُ وَلَا هُمۡ يُنۡظَرُوۡنَۙ(88)   88).તેઓ હંમેશા તેમાં રહેશે ન તેમની સજામાં ઘટાડો કરવામાં આવશે અને ન છૂટ આપવામાં આવશે.   ☘☘☘☘☘☘☘☘☘☘☘   اِلَّا الَّذِيۡنَ تَابُوۡا مِنۡۢ بَعۡدِ ذٰ لِكَ وَاَصۡلَحُوۡا  فَاِنَّ اللّٰهَ غَفُوۡرٌ رَّحِيۡمٌ(89)   89).પરંતુ જે લોકો તેના પછી તૌબા અને સુધાર કરી લે તો બેશક અલ્લાહ માફ કરનાર અને મહેરબાન છે.   તફસીર(સમજુતી):-   અન્સારમાંથી એક મુસલમા...