Posts

Showing posts from February 16, 2021

સુરહ અલ્ અઅ્-રાફ 100,101,102

 PART:-495 ~~~~~~~~            •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•           આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~                દિલો પર મહોર        ┈┈┈┈••✦✿✦••┈┈┈┈•          [ પારા નંબર:- 09 ]    [ (7). સુરહ અલ્ અઅ્-રાફ ]    [ આયત નં.:- 100,101,102 ] ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ======================= اَوَلَمۡ يَهۡدِ لِلَّذِيۡنَ يَرِثُوۡنَ الۡاَرۡضَ مِنۡۢ بَعۡدِ اَهۡلِهَاۤ اَنۡ لَّوۡ نَشَآءُ اَصَبۡنٰهُمۡ بِذُنُوۡبِهِمۡ‌ ۚ وَنَطۡبَعُ عَلٰى قُلُوۡبِهِمۡ فَهُمۡ لَا يَسۡمَعُوۡنَ(100) (100). તો શું જે લોકો ધરતીમાં તેના રહેનારાઓના વિનાશ પછી વારસ બન્યા છે, તેમને જ્ઞાન ન થયું કે જો અમે ઈચ્છીએ તો તેમના ગુનાહોના કારણે તેમને મુસીબતમાં નાખી દઈએ અને તેમના દિલો પર મહોર મારી દઈએ પછી તેઓ સાંભળી ન શકે. તફસીર(સમજૂતી):- •••••••••••••••••••••• એટલે કે ગુનાહોના પરિણામે ફક્ત અઝાબ નથી આવતો પરંતુ દિલો ઉપર તાળા પણ લાગી જાય છે પછી મોટા મોટા અઝાબો પણ તેમને ગફલતની ઊંઘમાંથી જગાડી શકતા નથી. અહીં પણ અલ્લાહ ફરમાવે છે કે જેવી રીતે ગુઝ