Posts

Showing posts from December 31, 2020

સુરહ અલ્ અન્-આમ 145,146

 PART:-447            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~             (૧). હરામ ચીજોનું બયાન  (૨). યહુદીઓના કરતૂતો ના લીધે તેમના પર             હલાલ વસ્તુ ને હરામ દીધી =======================                         પારા નંબર:- 08           (6)સુરહ અલ્ અન્-આમ           આયત નં.:-145,146 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِي અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ قُل لَّاۤ اَجِدُ فِىۡ مَاۤ اُوۡحِىَ اِلَىَّ مُحَرَّمًا عَلٰى طَاعِمٍ يَّطۡعَمُهٗۤ اِلَّاۤ اَنۡ يَّكُوۡنَ مَيۡتَةً اَوۡ دَمًا مَّسۡفُوۡحًا اَوۡ لَحۡمَ خِنۡزِيۡرٍ فَاِنَّهٗ رِجۡسٌ اَوۡ فِسۡقًا اُهِلَّ لِغَيۡرِ اللّٰهِ بِهٖ‌‌ۚ فَمَنِ اضۡطُرَّ غَيۡرَ بَاغٍ وَّلَا عَادٍ فَاِنَّ رَبَّكَ غَفُوۡرٌ رَّحِيۡمٌ(145) (145). તમે કહી દો કે મને જે હુકમ કર્યો છે તેમાં કોઈ ખાનાર માટે કોઈ ખોરાક હરામ નથી જોતો પરંતુ એ કે તે મુડદાલ હોય અથવા વહેતુ લોહી અથવા સુવરનું માંસ એટલા માટે કે તે બિલકુલ નાપાક (અપવિત્ર) છે અથવા જે શિર્કનું કારણ હોય જેના ઉપર અલ્લાહના સિ

સુરહ અલ્ અન્-આમ 143,144

 PART:-446            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~       જાહિલીયતના કેટલાક રિવાજ-રસમો =======================                           પારા નંબર:- 08             (6)સુરહ અલ્ અન્-આમ          આયત નં.:-143,144 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ ثَمٰنِيَةَ اَزۡوَاجٍ‌ ۚ مِنَ الضَّاۡنِ اثۡنَيۡنِ وَمِنَ الۡمَعۡزِ اثۡنَيۡنِ‌ ؕ قُلۡ ءٰٓالذَّكَرَيۡنِ حَرَّمَ اَمِ الۡاُنۡثَيَيۡنِ اَمَّا اشۡتَمَلَتۡ عَلَيۡهِ اَرۡحَامُ الۡاُنۡثَيَيۡنِ‌ ؕ نَـبِّـئُــوۡنِىۡ بِعِلۡمٍ اِنۡ كُنۡتُمۡ صٰدِقِيۡنَ(143) (143). આ આઠ પ્રકારના જોડા (બનાવ્યા) ઘેટામાં બે અને બકરી માં બે, તમે કહો કે અલ્લાહે બંનેના નરને હરામ કરેલ છે કે બંનેના માદાને? અથવા તેને કે જે બંને માદાના ગર્ભમાં સામેલ છે? મને ઈલ્મના આધારે બતાવો જો તમે સાચા હોવ. તફસીર(સમજુતી):- એટલે કે “તે અલ્લાહે આઠ જોડા પેદા કર્યા” આ આયતમાં અજવાજ શબ્દનો ઉપયોગ થયો છે જે “જૌજ"નું બહુવચન છે. એક જ જાતિના નર અને માદાને “જૌજ(જોળા)