Posts

Showing posts from July 2, 2020

સુરહ અન્-નિસા 35,36

PART:-269          (Quran-Section)      (4)સુરહ અન્-નિસા           આયત નં.:-35,36 ☘☘☘☘☘☘☘☘☘☘☘                         اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَاِنۡ خِفۡتُمۡ شِقَاقَ بَيۡنِهِمَا فَابۡعَثُوۡا حَكَمًا مِّنۡ اَهۡلِهٖ وَحَكَمًا مِّنۡ اَهۡلِهَا‌ ۚ اِنۡ يُّرِيۡدَاۤ اِصۡلَاحًا يُّوَفِّـقِ اللّٰهُ بَيۡنَهُمَا‌ ؕ اِنَّ اللّٰهَ كَانَ عَلِيۡمًا خَبِيۡرًا(35) 35).જો તમને (પતિ-પત્ની વચ્ચે) અનબન હોવાનો ડર હોય તો એક પંચ પતિના પરિવારમાંથી અને એક પત્નીના પરિવારમાંથી નક્કી કરો, જો તે બંને સમાધાન કરાવવા ઈચ્છે તો અલ્લાહ તે બંનેને મેળવી દેશે, બેશક અલ્લાહ જાણવાવાળો ખબર રાખવાવાળો છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَاعۡبُدُوا اللّٰهَ وَلَا تُشۡرِكُوۡا بِهٖ شَيۡـئًـا‌ ؕ وَّبِالۡوَالِدَيۡنِ اِحۡسَانًا وَّبِذِى الۡقُرۡبٰى وَالۡيَتٰمٰى وَ الۡمَسٰكِيۡنِ وَالۡجَـارِ ذِى الۡقُرۡبٰى وَالۡجَـارِ الۡجُـنُبِ وَالصَّاحِبِ بِالۡجَـنۡۢبِ وَابۡنِ السَّبِيۡلِ ۙ وَمَا مَلَـكَتۡ اَيۡمَانُكُمۡ‌ ؕ اِنَّ اللّٰهَ لَا يُحِبُّ مَنۡ كَانَ مُ

સુરહ અન્-નિસા 33,34

PART:-268          (Quran-Section)      (4)સુરહ અન્-નિસા           આયત નં.:-33,34 ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَلِكُلٍّ جَعَلۡنَا مَوَالِىَ مِمَّا تَرَكَ الۡوَالِدٰنِ وَالۡاَقۡرَبُوۡنَ‌ ؕ وَالَّذِيۡنَ عَقَدَتۡ اَيۡمَانُكُمۡ فَاٰ تُوۡهُمۡ نَصِيۡبَهُمۡ‌ؕ اِنَّ اللّٰهَ كَانَ عَلٰى كُلِّ شَىۡءٍ شَهِيۡدًا(33) 33).અને માતા-પિતા અથવા નજીકના રિશ્તેદારો જે કંઈ છોડીને મરે, તેમના વારસદાર અમે દરેક માણસના નક્કી કરી રાખ્યા છે,  અને જેનાથી તમે પોતાના હાથોથી કરાર કર્યો છે તેમને તેમનો હિસ્સો આપો, હકીકતમાં અલ્લાહ (તઆલા) દરેક વસ્તુને જોઈ રહ્યો છે. તફસીર(સમજુતી):- શબ્દ( موالي) બહુવચન છે (مولى)નું અને (مولى)ના ઘણા અર્થ છે. દોસ્ત, આઝાદ કરેલ ગુલામ, કાકાનો છોકરો,પડોશી. પરંતુ અહિંયા તેનાથી મુરાદ વારસદાર છે. મતલબ કે દરેક પુરૂષ-સ્ત્રી જે કંઈ પણ છોડીને મૃત્યુ પામે તેના વારસદાર માતા-પિતા અને નજીકના સગાસંબંધીઓ હશે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَلرِّجَالُ قَوَّامُوۡنَ عَلَى النِّسَآءِ بِم

સુરહ અન્-નિસા 31,32

PART:-267          (Quran-Section)      (4)સુરહ અન્-નિસા           આયત નં.:-31,32 ☘☘☘☘☘☘☘☘☘☘☘                         اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِنۡ تَجۡتَنِبُوۡا كَبٰٓئِرَ مَا تُنۡهَوۡنَ عَنۡهُ نُكَفِّرۡ عَنۡكُمۡ سَيِّاٰتِكُمۡ وَنُدۡخِلۡـكُمۡ مُّدۡخَلًا كَرِيۡمًا(31) 31).જો તમે આ મોટા ગુનાહોથી બચતા રહેશો જેનાથી તમને રોકવામાં આવે છે તો અમે તમારા નાના ગુનાહોને દૂર કરી દઈશુ અને ઈજ્જતના દરવાજામાં દાખલ કરી દઈશું. ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَلَا تَتَمَنَّوۡا مَا فَضَّلَ اللّٰهُ بِهٖ بَعۡضَكُمۡ عَلٰى بَعۡضٍ‌ ؕ لِلرِّجَالِ نَصِيۡبٌ مِّمَّا اكۡتَسَبُوۡا ؕ‌ وَلِلنِّسَآءِ نَصِيۡبٌ مِّمَّا اكۡتَسَبۡنَ‌ ؕ وَسۡئَـلُوا اللّٰهَ مِنۡ فَضۡلِهٖ ؕ اِنَّ اللّٰهَ كَانَ بِكُلِّ شَىۡءٍ عَلِيۡمًا(32) 32).અને તે વસ્તુની તમન્ના ન કરો, જેના કારણે અલ્લાહે તમારામાંથી કોઈને કોઈના ઉપર શ્રેષ્ઠતા આપી છે, પુરૂષોનો તે હિસ્સો છે જે તેમણે કમાયો અને સ્ત્રીઓ માટે તે હિસ્સો છે જે તેમણે કમાયો, અને અલ્લાહ(તઆલા)થી તેની મહેરબાની મા

સુરહ અન્-નિસા 29,30

PART:-266          (Quran-Section)      (4)સુરહ અન્-નિસા           આયત નં.:-29,30 ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ يٰۤـاَيُّهَا الَّذِيۡنَ اٰمَنُوۡا لَا تَاۡكُلُوۡۤا اَمۡوَالَـكُمۡ بَيۡنَكُمۡ بِالۡبَاطِلِ اِلَّاۤ اَنۡ تَكُوۡنَ تِجَارَةً عَنۡ تَرَاضٍ مِّنۡكُمۡ‌ ۚ وَلَا تَقۡتُلُوۡۤا اَنۡـفُسَكُمۡ‌ؕ اِنَّ اللّٰهَ كَانَ بِكُمۡ رَحِيۡمًا(29) 29).અય મુસલમાનો!એકબીજાનો માલ પરસ્પર નાજાઈઝ તરીકાથી ન ખાઓ, પરંતુ એ કે તમારી પરસ્પર સહમતિથી વેપાર હોય, અને પોતે પોતાની જાતને કતલ ન કરો, બેશક અલ્લાહ (તઆલા) તમારા પર રહમ કરવાવાળો છે. તફસીર(સમજુતી):- તેના માટે શરત છે કે લેવડ-દેવડ જાઈઝ વસ્તુઓની હોય, હરામનો વેપાર પરસ્પર રાજીખુશીથી પણ નાજાઈઝ જ રહેશે, તેના સિવાય રાજીખુશીમાં મહેફીલના અધિકારની પણ સમસ્યા આવે છે એટલે કે જયાં સુધી એક બીજાથી અલગ ન થાય, સોદો ખતમ કરવાનો હક રહેશે. જેવું કે હદીસમાં છે “બંને પરસ્પર સોદો કરનારાઓને જ્યાં સુધી અલગ ન થાય હક છે.” (સહીહ બુખારી અને મુસ્લિમ કિતા