Posts

Showing posts from August 5, 2020

સુરહ અન્-નિસા 110,111,112

PART:-303                પારા નંબર:- 05       (4)સુરહ અન્-નિસા         આયત નં.:-110,111,112         ☘☘☘☘☘☘☘☘☘☘☘                            આજની આયાતના વિષય     ~~~~~~~~~~~~~~   કોઈ કોઈનો બોજ નહીં ઉપાડે    નિર્દોષ પર આરોપ લગાવવો સૌથી મોટો અપરાધ ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَ مَنۡ يَّعۡمَلۡ سُوۡٓءًا اَوۡ يَظۡلِمۡ نَفۡسَهٗ ثُمَّ يَسۡتَغۡفِرِ اللّٰهَ يَجِدِ اللّٰهَ غَفُوۡرًا رَّحِيۡمًا(110) 110).અને જે પણ કોઈ બુરાઈ કરે અથવા પોતે પોતાના પર જુલમ કરે, પછી અલ્લાહથી માફી માંગે તો અલ્લાહને દરગુજર કરનાર મહેરબાન પામશે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَمَنۡ يَّكۡسِبۡ اِثۡمًا فَاِنَّمَا يَكۡسِبُهٗ عَلٰى نَفۡسِهٖ‌ؕ وَكَانَ اللّٰهُ عَلِيۡمًا حَكِيۡمًا(111) 111).અને જે કોઈ  ગુનાહ કરે છે તેનો બોજ તેના પર છે, અને અલ્લાહ જાણવાવાળો અને હિકમતવાળો છે. તફસીર (સમજુતી):- આ વિષયમાં બીજી આયતમાં અલ્લાહ ફરમાવે છે. “કોઈ બોજ ઉઠાવવાવાળો કોઈ બીજાનો બોજ નહિ ઉઠાવે” (સૂરઃ બની ઈસરાઈલ-15) એટલે કે ક

સુરહ અન્-નિસા 105,106,107,108,109

PART:-302               પારા નંબર:- 05       (4)સુરહ અન્-નિસા          આયત નં.:-105,106            107,108,109                      ☘☘☘☘☘☘☘☘☘☘☘                            આજની આયાતના વિષય     ~~~~~~~~~~~~~~       આ કિતાબ સત્યની સાથે‌ ઉતારે લી છે.     ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِنَّاۤ اَنۡزَلۡنَاۤ اِلَيۡكَ الۡكِتٰبَ بِالۡحَـقِّ لِتَحۡكُمَ بَيۡنَ النَّاسِ بِمَاۤ اَرٰٮكَ اللّٰهُ‌ ؕ وَلَا تَكُنۡ لِّـلۡخَآئِنِيۡنَ خَصِيۡمًا(105) 105).બેશક અમે તમારા તરફ સત્યની સાથે કિતાબ ઉતારી છે, જેથી તમે લોકો વચ્ચે તેના હિસાબથી ફેંસલો કરો જેનાથી અલ્લાહ (તઆલા)એ તમને વાકેફ કર્યા, અને ખયાનત કરનારાઓના હિમાયતી ન બનો. ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَّاسۡتَغۡفِرِ اللّٰهَ‌ ؕ اِنَّ اللّٰهَ كَانَ غَفُوۡرًا رَّحِيۡمًا‌(106) 106).અને અલ્લાહ (તઆલા)થી માફી માંગો, બેશક અલ્લાહ (તઆલા) દરગુજર કરનાર મહેરબાન છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَلَا تُجَادِلۡ عَنِ الَّذِيۡنَ يَخۡتَانُوۡنَ اَنۡفُسَهُمۡ‌ ؕ اِنَّ اللّٰهَ

સુરહ અન્-નિસા 103,104

PART:-301                પારા નંબર:- 05       (4)સુરહ અન્-નિસા          આયત નં.:-103,104                      ☘☘☘☘☘☘☘☘☘☘☘                            આજની આયાતના વિષય     ~~~~~~~~~~~~~~       અલ્લાહના ઝિક્રની અહમિયત     ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ فَاِذَا قَضَيۡتُمُ الصَّلٰوةَ فَاذۡكُرُوا اللّٰهَ قِيَامًا وَّقُعُوۡدًا وَّعَلٰى جُنُوۡبِكُمۡ ۚؕ فَاِذَا اطۡمَاۡنَنۡتُمۡ فَاَقِيۡمُوا الصَّلٰوةَ‌ ۚ اِنَّ الصَّلٰوةَ كَانَتۡ عَلَى الۡمُؤۡمِنِيۡنَ كِتٰبًا مَّوۡقُوۡتًا(103) 103).પછી જયારે તમે નમાઝ પઢી લો તો ઊભા રહીને, બેસીને અને સૂતાં સૂતાં અલ્લાહ (તઆલા)નો ઝિક્ર કરતા રહો અને શાંતિ પ્રાપ્ત થાય તો નમાઝ કાયમ કરો, બેશક નમાઝ મુસલમાનો પર નિશ્ચિત અને નિર્ધારિત સમય પર ફર્ઝ(અનિવાર્ય) કરવામાં આવી છે. તફસીર (સમજુતી):- અહીં આશય ડરની નમાઝ છે. તેમાં જો કે સહૂલત આપવામાં આવી છે, એટલા માટે તેને પૂરી કરવાનું કહેવામાં આવી રહ્યું છે કે ઊભા રહીને, બેસીને અને સૂતાં સૂતાં અલ્લાહનું સ્મર