Posts

Showing posts from November 6, 2019

(2).સુરહ બકરહ:- 59,60

Image
  PART:-35 (Quran-Section)         (2)સુરહ બકરહ        આયત નં.:-59,60 ●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ● اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) _________________________ فَبَدَّلَ الَّذِیۡنَ ظَلَمُوۡا قَوۡلًا غَیۡرَ الَّذِیۡ قِیۡلَ لَہُمۡ فَاَنۡزَلۡنَا عَلَی الَّذِیۡنَ ظَلَمُوۡا رِجۡزًا مِّنَ السَّمَآءِ بِمَا کَانُوۡا یَفۡسُقُوۡنَ ﴿٪۵۹﴾ 59).પરંતુ જે વાત તેમને કહેવામાં આવી હતી, જાલિમોએ તેને બદલી નાખીને કંઈ બીજી બનાવી દીધી. છેવટે અમે જાલિમો ઉપર આકાશમાંથી યાતના ઉતારી. આ સજા હતી તે અવજ્ઞાકારીઓની, જે તેઓ કરી રહ્યા હતા. (રુકૂઅ-૬) તફસીર(સમજુતી):- આની સમજણ હદીસમાં છે જે સહિહ અલ-બુખારી અને મુસ્લિમ વગેરેમાં છે. નબી (સ.અ.વ.) એ કહ્યું કે તેમને સજદો કરીને પ્રવેશ કરવાનો આદેશ આપવામાં આવ્યો. પરંતુ તેઓ તેમના માથાને ઉચા કરીને પ્રવેશ્યા અને અનુશાસન કરવાને બદલે, તેઓ એ હુકમે ઈલાહી ના આદેશ ને બદલે વિદ્રોહ કર્યો અને સરકશી તેમનામાં પૈદા થઈ ગઈ  હકીકત એ છે કે જ્યારે કોઈ કૌમ નુ પતન થવાનું હોય તો તેઓ નો મામલો અહકામે ઈલાહી સાથે આવો થઈ જાય છે આ આ

(2).સુરહ બકરહ:- 57,58

Image
PART:-34 (Quran-Section)         (2)સુરહ બકરહ        આયત નં.:-57,58 ●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ● اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) _________________________ وَ ظَلَّلۡنَا عَلَیۡکُمُ الۡغَمَامَ وَ اَنۡزَلۡنَا عَلَیۡکُمُ الۡمَنَّ وَ السَّلۡوٰی ؕ کُلُوۡا مِنۡ طَیِّبٰتِ مَا رَزَقۡنٰکُمۡ ؕ وَ مَا ظَلَمُوۡنَا وَ لٰکِنۡ کَانُوۡۤا اَنۡفُسَہُمۡ یَظۡلِمُوۡنَ ﴿۵۷﴾ 57).અમે તમારા ઉપર વાદળનો છાંયડો કર્યો, 'મન્ન અને સલવા'નો ખોરાક તમને પૂરો પાડ્યો અને તમને કહ્યું કે જે શુદ્ધ અને સ્વચ્છ વસ્તુઓ અમે તમને પ્રદાન કરી છે તે ખાઓ, પરંતુ (તમારા પૂર્વજોએ) જે કંઈ કર્યું, તે અમારા પર તેમનો જુલ્મ ન હતો, બલ્કે તેમણે પોતે જ પોતાના પર જુલ્મ કર્યો. તફસીર(સમજુતી):- ઘણાં વિવેચકો માટે, આ ઇજિપ્ત અને સીરિયા વચ્ચેનું મેદાન છે.  જ્યારે તેઓએ એક વસ્તીમાં પ્રવેશવાનો અલ્લાહ ના હુકમનો ઇનકાર કર્યો, અને સજાના રૂપમાં બનીઇસરાઈલ ને 40 વર્ષ સુધી મેદાનમાં રેહવું પડયું.  કેટલાકના નજીક આ વિચાર યોગ્ય નથી.  સિનાઇ રણમાં ઉતર્યા પછી તેમને સૌ પ્રથમ પાણી અને ખોરાક