Posts

Showing posts from January 7, 2021

સુરહ અલ્ અન્-આમ 161,162,163

 PART:-454            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~    ઈસ્લામ નું એલાન મુહંમદ(ﷺ) ની જુબાન થી           =======================                       પારા નંબર:- 08         (6)સુરહ અલ્ અન્-આમ          આયત નં.:- 161,162,163 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ قُلۡ اِنَّنِىۡ هَدٰٮنِىۡ رَبِّىۡۤ اِلٰى صِرَاطٍ مُّسۡتَقِيۡمٍۚ دِيۡنًا قِيَمًا مِّلَّةَ اِبۡرٰهِيۡمَ حَنِيۡفًا‌ ۚ وَمَا كَانَ مِنَ الۡمُشۡرِكِيۡنَ(161) (161). તમે કહી દો કે, “મને મારા રબે એક સાચો માર્ગ દેખાડી દીધો છે કે તે એક તદ્દન સાચો ધર્મ છે જે તરીકો(પધ્ધતિ) છે ઈબ્રાહીમનો, જે અલ્લાહ તરફ એકાગ્ર હતા અને તે મુશરિકોમાંથી ન હતા.'' તફસીર(સમજુતી):- અહીં અલ્લાહ તઆલાએ મુહંમદ(ﷺ) ની મુબારક જુબાન થી એલાન કરાવી દીધું કે ઈસ્લામ જ સાચો ધર્મ છે અને સીધો રસ્તો છે  અને ઈબ્રાહીમ નું ઝિક્ર એટલા માટે કરાય છે કે મક્કાના મુશરિકો, યહુદીઓ અને ઈસાઈઓ ત્રણેય નો દાવો હતો કે અમે ઈબ્રાહીમ અલયહ સલામ ના ધર્મ પર છ

સુરહ અલ્ અન્-આમ 158,159,160

 PART:-453            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~          (૧). હવે શાની રાહ જોઈ છો!      (૨). એક નેકીનો બદલો દસ ગણો           =======================                       પારા નંબર:- 08         (6)સુરહ અલ્ અન્-આમ          આયત નં.:- 158,159,160 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ هَلۡ يَنۡظُرُوۡنَ اِلَّاۤ اَنۡ تَاۡتِيَهُمُ الۡمَلٰۤئِكَةُ اَوۡ يَاۡتِىَ رَبُّكَ اَوۡ يَاۡتِىَ بَعۡضُ اٰيٰتِ رَبِّكَ ؕ يَوۡمَ يَاۡتِىۡ بَعۡضُ اٰيٰتِ رَبِّكَ لَا يَنۡفَعُ نَفۡسًا اِيۡمَانُهَا لَمۡ تَكُنۡ اٰمَنَتۡ مِنۡ قَبۡلُ اَوۡ كَسَبَتۡ فِىۡۤ اِيۡمَانِهَا خَيۡرًا‌ ؕ قُلِ انْتَظِرُوۡۤا اِنَّا مُنۡتَظِرُوۡنَ(158) (158). શું તેઓ ફરિશ્તાઓના આવવાની રાહ જોઈ રહ્યા છે અથવા પોતાના રબના આવવાની અથવા તમારા રબની કેટલીક નિશાનીઓ આવવાની ? જે દિવસે તમારા રબ તરફથી નિશાનીઓ આવી જશે તો કોઈ વ્યક્તિને તેનું ઈમાન કામ નહી આવે જેણે તેનાથી પહેલા ઈમાન કબૂલ કર્યું ન હોય અથવા પોતાના ઈમાનમાં નેક

સુરહ અલ્ અન્-આમ 154,155,156,157

 PART:-452            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~   કુરઆન મુબારક કિતાબ છે, જે રબ તરફથી સ્પષ્ટ દલીલ અને હિદાયત અને કૃપા છે           =======================                       પારા નંબર:- 08         (6)સુરહ અલ્ અન્-આમ          આયત નં.:- 154,155,156,157 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ ثُمَّ اٰتَيۡنَا مُوۡسَى الۡـكِتٰبَ تَمَامًا عَلَى الَّذِىۡۤ اَحۡسَنَ وَتَفۡصِيۡلاً لِّـكُلِّ شَىۡءٍ وَّهُدًى وَرَحۡمَةً لَّعَلَّهُمۡ بِلِقَآءِ رَبِّهِمۡ يُؤۡمِنُوۡنَ(154) (154). પછી અમે (રસૂલ) મૂસાને કિતાબ આપી, જે તેના પર નેઅમત પૂરી કરવા માટે જેણે નેક કામ કર્યા અને દરેક વસ્તુની વિગત અને હિદાયત અને કૃપાના માટે,' જેથી તેઓ પોતાના રબની મુલાકાત પર યકીન કરે. તફસીર(સમજુતી):- આ પવિત્ર કુરઆનનો પોતાનો અંદાજ છે જેને ઘણી જગ્યાઓ પર વારંવાર રજૂ કરવામાં આવ્યો છે. જયાં પવિત્ર કુરઆનની ચર્ચા કરવામાં આવી છે ત્યાં તૌરાતની અને જ્યાં તૌરાતની ચર્ચા કરવામાં આવી છે ત્યાં પવિત્