Posts

Showing posts from November, 2020

સુરહ અલ્ અન્-આમ 66,67,68

 PART:-415            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~           ઈસ્લામના વિરોધીઓનો બૉયકાટ                     જરૂરી છે                                            =======================                           પારા નંબર:- 07             (6)સુરહ અલ્ અન્-આમ             આયત નં.:-66,67,68 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ وَكَذَّبَ بِهٖ قَوۡمُكَ وَهُوَ الۡحَـقُّ‌ ؕ قُلْ لَّسۡتُ عَلَيۡكُمۡ بِوَكِيۡلٍؕ(66) (66). અને તમારી કૌમે તેને જૂઠાડી દીધું જયારે કે તે સત્ય છે. તમે કહી દો, “હું તમારા ઉપર નિરીક્ષક નથી.” તફસીર(સમજુતી):- શબ્દ (بِهٖ) થી મુરાદ કુરઆન અથવા અઝાબ (ફત્હુલ કદીર) એટલે કે "મને તે કામ પર લગાવી દેવામાં નથી આવ્યો કે હું તમને હિદાયત ના માર્ગ પર લાવીને જ છોડુ પરંતુ મારુ કામ ફક્ત દઅવત અને તબલીગનુ છે."  فمن شاء فلیومن ومن شاء فلیکفر (الکھف) (સુરહ કહફ-૨૯) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ لِكُلِّ نَبَاٍ مُّسۡتَقَرٌّ‌ وَّسَوۡفَ تَعۡلَمُوۡنَ(67) (67). દ

સુરહ અલ્ અન્-આમ 63,64,65

 PART:-414            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~     મુસીબતોથી બચાવવાવાળો અલ્લાહ જ છે                                            =======================                           પારા નંબર:- 07             (6)સુરહ અલ્ અન્-આમ            આયત નં.:-63,64,65 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ قُلۡ مَنۡ يُّنَجِّيۡكُمۡ مِّنۡ ظُلُمٰتِ الۡبَرِّ وَالۡبَحۡرِ تَدۡعُوۡنَهٗ تَضَرُّعًا وَّخُفۡيَةً ۚ لَئِنۡ اَنۡجٰٮنَا مِنۡ هٰذِهٖ لَـنَكُوۡنَنَّ مِنَ الشّٰكِرِيۡنَ‏(63) (63). તમે કહી દો કે, “રણ અને સમુદ્રના અંધકારમાંથી તમને કોણ બચાવે છે?” જ્યારે તેને નરમી અને ધીમેથી પોકારો છો કે, “જો અમને તેનાથી આઝાદ કરી દીધા તો અમે જરૂર તારા શુક્રગુજાર થઈશું.” ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ قُلِ اللّٰهُ يُنَجِّيۡكُمۡ مِّنۡهَا وَمِنۡ كُلِّ كَرۡبٍ ثُمَّ اَنۡـتُمۡ تُشۡرِكُوۡنَ‏(64) (64). તમે પોતે કહો કે, “આનાથી અને દરેક મુસીબતથી તમને અલ્લાહ જ બચાવે છે, પછી પણ તમે શિર્ક કરો છો." ☘️☘

સુરહ અલ્ અન્-આમ 61,62

 PART:-413            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~      અલ્લાહે જુદા-જુદા કામ માટે ફરિશ્તાઓ                  તૈનાત કરેલાં છે                             =======================                           પારા નંબર:- 07             (6)સુરહ અલ્ અન્-આમ             આયત નં.:-61,62 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ وَهُوَ الۡقَاهِرُ فَوۡقَ عِبَادِهٖ‌ وَيُرۡسِلُ عَلَيۡكُمۡ حَفَظَةً ؕ حَتّٰٓى اِذَا جَآءَ اَحَدَكُمُ الۡمَوۡتُ تَوَفَّتۡهُ رُسُلُـنَا وَهُمۡ لَا يُفَرِّطُوۡنَ(61) (61). તે પોતાના બંદાઓ ઉપર સંપૂર્ણ કાબુ ધરાવે છે અને તમારા ઉપર દેખરેખ રાખનાર (ફરિશ્તાઓ) મોકલે છે, ત્યાં સુધી કે તમારામાંથી કોઈના મૃત્યુ (નો સમય) આવી જાય તો અમારા ફરિશ્તા તેનો જીવ કાઢી લે છે અને તેઓ જરા પણ સુસ્તી કરતા નથી. તફસીર(સમજુતી):- શબ્દ (وَيُرۡسِلُ) બહુવચનમાં છે એટલે કે એક ફરિશ્તો નહીં પરંતુ એકથી વધારે હશે. ثُمَّ رُدُّوۡۤا اِلَى اللّٰهِ مَوۡلٰٮهُمُ الۡحَـقِّ‌ؕ اَلَا لَهُ ا

સુરહ અલ્ અન્-આમ 59,60

 PART:-412            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~           મૌત અને જીવન ફક્ત અલ્લાહના                  હાથમાં જ છે                           =======================                           પારા નંબર:- 07             (6)સુરહ અલ્ અન્-આમ             આયત નં.:-59,60 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ وَعِنۡدَهٗ مَفَاتِحُ الۡغَيۡبِ لَا يَعۡلَمُهَاۤ اِلَّا هُوَ‌ؕ وَيَعۡلَمُ مَا فِى الۡبَرِّ وَالۡبَحۡرِ‌ؕ وَمَا تَسۡقُطُ مِنۡ وَّرَقَةٍ اِلَّا يَعۡلَمُهَا وَلَا حَبَّةٍ فِىۡ ظُلُمٰتِ الۡاَرۡضِ وَلَا رَطۡبٍ وَّلَا يَابِسٍ اِلَّا فِىۡ كِتٰبٍ مُّبِيۡنٍ(59) (59). અને તેની (અલ્લાહની) પાસે ગૈબની ચાવીઓ છે જેને ફક્ત તે જ જાણે છે, અને જે કંઈ ધરતી અને સમુદ્રમાં છે તે બધાને જાણે છે અને જે પાંદડું પડે છે તેને પણ જાણે છે અને ધરતીના અંધકારમાં કોઈ પણ દાણો નથી પડતો અને ન કોઈ ભીની અને સુકી વસ્તુ પડે છે, પરંતુ આ બધુ સ્પષ્ટ કિતાબમાં છે. તફસીર(સમજુતી):- "કિતાબ મુબ

સુરહ અલ્ અન્-આમ 56,57,58

 PART:-411            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~        નબીઓ પોતાની મરજીથી અઝાબ                 નથી લાવી શકતા                             =======================                           પારા નંબર:- 07             (6)સુરહ અલ્ અન્-આમ             આયત નં.:-56,57,58 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ قُلۡ اِنِّىۡ نُهِيۡتُ اَنۡ اَعۡبُدَ الَّذِيۡنَ تَدۡعُوۡنَ مِنۡ دُوۡنِ اللّٰهِ‌ؕ قُلْ لَّاۤ اَ تَّبِعُ اَهۡوَآءَكُمۡ‌ۙ قَدۡ ضَلَلۡتُ اِذًا وَّمَاۤ اَنَا مِنَ الۡمُهۡتَدِيۡنَ(56) (56). તમે કહી દો કે, “મને રોકવામાં આવ્યો છે કે તેમની બંદગી કરું જેમને અલ્લાહના સિવાય તમે પોકારો છો,” તમે કહી દો કે, “હું તમારી મનમાનીનું અનુસરણ નહિં કરું, કેમકે આવી હાલતમાં હું ભટકી જઈશ અને હિદાયત પર નહિં રહું." તફસીર(સમજુતી):- એટલે કે હું પણ તમારી જેમ અલ્લાહની ઈબાદતના બદલે, તમારી મરજી અનુસાર અલ્લાહના સિવાય બીજાની ઈબાદત કરવાનું શરૂ કરી દઉં તો જરૂર હું ભટકી જઈશ, અર્થાત

સુરહ અલ્ અન્-આમ 52,53,54,55

 PART:-410            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~           એહલે ઈમાન તો એહલે ઈમાનથી                    મુહબ્બત કરે છે                           =======================                           પારા નંબર:- 07             (6)સુરહ અલ્ અન્-આમ             આયત નં.:-52,53,54,55 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ وَلَا تَطۡرُدِ الَّذِيۡنَ يَدۡعُوۡنَ رَبَّهُمۡ بِالۡغَدٰوةِ وَالۡعَشِىِّ يُرِيۡدُوۡنَ وَجۡهَهٗ‌ ؕ مَا عَلَيۡكَ مِنۡ حِسَابِهِمۡ مِّنۡ شَىۡءٍ وَّمَا مِنۡ حِسَابِكَ عَلَيۡهِمۡ مِّنۡ شَىۡءٍ فَتَطۡرُدَهُمۡ فَتَكُوۡنَ مِنَ الظّٰلِمِيۡنَ(52) (52). અને તમે તેમને નીકાળો નહિ જેઓ સવાર-સાંજ પોતાના રબની બંદગી કરે છે, ખાસ કરીને તેની પ્રસન્નતાની ફિકર કરે છે, તેમનો હિસાબ જરા પણ તમારાથી સંબંધિત નથી, અને તમારો હિસાબ જરા પણ તેમનાથી સંબંધિત નથી કે તમે તેમને નીકાળી દો, બલ્કે તમે જુલમ કરનારાઓમાંથી થઈ જશો. તફસીર(સમજુતી):- એટલે કે બેસહારા અને ગરીબ લોકો જે મુસલમ

સુરહ અલ્ અન્-આમ 50,51

 PART:-409            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~      હુજૂર(ﷺ) અલ્લાહના બંદા અને રસૂલ છે.                           =======================                           પારા નંબર:- 07             (6)સુરહ અલ્ અન્-આમ             આયત નં.:-50,51 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ قُلْ لَّاۤ اَقُوۡلُ لَـكُمۡ عِنۡدِىۡ خَزَآئِنُ اللّٰهِ وَلَاۤ اَعۡلَمُ الۡغَيۡبَ وَلَاۤ اَقُوۡلُ لَـكُمۡ اِنِّىۡ مَلَكٌ‌ ۚ اِنۡ اَتَّبِعُ اِلَّا مَا يُوۡحٰٓى اِلَىَّ‌ ؕ قُلۡ هَلۡ يَسۡتَوِى الۡاَعۡمٰى وَالۡبَصِيۡرُ‌ ؕ اَفَلَا تَتَفَكَّرُوۡنَ(50) (50). (તમે) કહી દો કે, “ન તો હું તમને એમ કહું છું કે મારા પાસે અલ્લાહના ખજાનાઓ છે અને ન હું ગૈબ જાણું છું, અને ન હું એમ કહું છું કે હું ફરિશ્તો છું, હું તો ફક્ત જે કંઈ મારા તરફ વહી કરવામાં આવે છે તેનું અનુસરણ કરૂ છું." (તમે) કહી દો કે, “શું આંધળો અને આંખવાળો બંને સમાન હોઈ શકે છે?" તો શું તમે વિચાર નથી કરતા. તફસીર(સમજુતી)

સુરહ અલ્ અન્-આમ 46,47,48,49

 PART:-408            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~            કાફિરોને ધમકી અને ચેતવણી                            =======================                           પારા નંબર:- 07             (6)સુરહ અલ્ અન્-આમ             આયત નં.:-46,47,48,49 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ قُلۡ اَرَءَيۡتُمۡ اِنۡ اَخَذَ اللّٰهُ سَمۡعَكُمۡ وَ اَبۡصَارَكُمۡ وَخَتَمَ عَلٰى قُلُوۡبِكُمۡ مَّنۡ اِلٰـهٌ غَيۡرُ اللّٰهِ يَاۡتِيۡكُمۡ بِهٖ ؕ اُنْظُرۡ كَيۡفَ نُصَرِّفُ الۡاٰيٰتِ ثُمَّ هُمۡ يَصۡدِفُوۡنَ(46) (46). તમે કહો કે, “એ બતાવો જો અલ્લાહ (તઆલા) તમારા સાંભળવા અને જોવાની શક્તિ પૂરી રીતે છીનવી લે અને તમારા દિલો પર મહોર લગાવી દે તો અલ્લાહ(તઆલા)ના સિવાય કોઈ બીજો મા’બૂદ છે જે આ શક્તિ તમને પાછી અપાવી દે? તમે જુઓ કે અમે કેવી રીતે દલીલને જુદા-જુદા સ્વરૂપે રજૂ કરી રહ્યા છીએ, છતાં પણ તેઓ કતરાઈ રહ્યા છે.” તફસીર(સમજુતી):- આંખ, કાન અને દિલ મનુષ્યના શરીરના ખાસ અંગો છે, અલ્લાહ ફર

સુરહ અલ્ અન્-આમ 44,45

 PART:-407             ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~            અલ્લાહની ઢીલ પછી તેની પકડ                           =======================                           પારા નંબર:- 07             (6)સુરહ અલ્ અન્-આમ             આયત નં.:-44,45 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ فَلَمَّا نَسُوۡا مَا ذُكِّرُوۡا بِهٖ فَتَحۡنَا عَلَيۡهِمۡ اَبۡوَابَ كُلِّ شَىۡءٍ ؕ حَتّٰٓى اِذَا فَرِحُوۡا بِمَاۤ اُوۡتُوۡۤا اَخَذۡنٰهُمۡ بَغۡتَةً فَاِذَا هُمۡ مُّبۡلِسُوۡنَ(44) فَقُطِعَ دَابِرُ الۡقَوۡمِ الَّذِيۡنَ ظَلَمُوۡا‌ ؕ وَالۡحَمۡدُ لِلّٰهِ رَبِّ الۡعٰلَمِيۡنَ(45) (44). અને જયારે તેઓ તે શિખામણને ભૂલી ગયા જેની તાલીમ આપવામાં આવી હતી તો અમે તેમના ઉપર દરેક વસ્તુના દરવાજા ખોલી નાખ્યા, ત્યાં સુધી કે જયારે તેઓ પોતાની મેળવેલ વસ્તુઓ ઉપર ઈતરાવા લાગ્યા તો અમે તેમને અચાનક પકડી લીધા અને તેઓ નિરાશ થઈને રહી ગયા. (45). પછી જાલિમ લોકોની જડ કપાઈ ગઈ અને પ્રશંસા અલ્લાહ (તઆલા) માટે છે જે

સુરહ અલ્ અન્-આમ 41,42,43

 PART:-406            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~        મુસીબત ના સમયે અલ્લાહ યાદ આવે        જેવી મુસીબત હટે એટલે શિર્ક કરે                        =======================                           પારા નંબર:- 07             (6)સુરહ અલ્ અન્-આમ             આયત નં.:-41,42,43 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ بَلۡ اِيَّاهُ تَدۡعُوۡنَ فَيَكۡشِفُ مَا تَدۡعُوۡنَ اِلَيۡهِ اِنۡ شَآءَ وَتَنۡسَوۡنَ مَا تُشۡرِكُوۡنَ(41) (41). બલ્કે ખાસ કરીને તેને જ પોકારશો, પછી જેના માટે તમે પોકારશો જો તે ઈચ્છે તો તેને હટાવી પણ દે અને જેમને તમે ભાગીદાર ઠેરવો છો તે બધાને ભૂલી જશો. તફસીર(સમજુતી):- મુશરિક અકાઈદ રાખનારાઓ અને ગૈરુલ્લાહને હાજતરવા અને મુશ્કિલકુશા માનવાવાળાઓ ઉપર જ્યારે અચાનક મુસીબત આવી પડે  ત્યારે તે બધુ જ ભુલી જાય છે અને ઈન્સાની ફિતરત પ્રમાણે મુસીબતના સમય તે અલ્લાહને જ પોકારશે, પછી અલ્લાહ ચાહે તો મુસીબત હટાવે. કાશ... લોકો હંમેશા આવી જ ફિતરત પર કાયમ રહેતાં હ

સુરહ અલ્ અન્-આમ 39,40

 PART:-405            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~       અલ્લાહની આયતોને જૂઠાડે તે બહેરા               મૂંગા અને આંધળા છે                    =======================                           પારા નંબર:- 07             (6)સુરહ અલ્ અન્-આમ             આયત નં.:-39,40 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ وَالَّذِيۡنَ كَذَّبُوۡا بِاٰيٰتِنَا صُمٌّ وَّبُكۡمٌ فِى الظُّلُمٰتِ‌ؕ مَنۡ يَّشَاِ اللّٰهُ يُضۡلِلۡهُ ؕ وَمَنۡ يَّشَاۡ يَجۡعَلۡهُ عَلٰى صِرَاطٍ مُّسۡتَقِيۡمٍ(39) (39). અને જે લોકોએ અમારી આયતોને જૂઠાડે છે. તેઓ બહેરા, મૂંગા, અંધકારમાં છે, અલ્લાહ જેને ઈચ્છે છે તેને ભટકાવી દે છે અને જેને ઈચ્છે છે તેને સીધા માર્ગ પર લગાવી દે છે.' તફસીર(સમજુતી):- અલ્લાહની આયતોને જૂઠાડનારાઓ પોતાના કાનોથી સાચી વાત નથી સાંભળતા અને પોતાના મોઢાથી સાચુ નથી બોલતા એટલા માટે તેઓ એવા છે જેમકે મૂંગા અને બહેરા હોય છે. આના સિવાય આ લોકો કુફ્ર અને બદનામીના અંધકારમાં ઘેરાયેલા હોય છે,

સુરહ અલ્ અન્-આમ 37,38

 PART:-404            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~       અલ્લાહની નિશાની જાહેર કરવાની માંગ                    =======================                           પારા નંબર:- 07             (6)સુરહ અલ્ અન્-આમ             આયત નં.:-37,38 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ وَ قَالُوۡا لَوۡلَا نُزِّلَ عَلَيۡهِ اٰيَةٌ مِّنۡ رَّبِّهٖ‌ؕ قُلۡ اِنَّ اللّٰهَ قَادِرٌ عَلٰٓى اَنۡ يُّنَزِّلَ اٰيَةً وَّلٰـكِنَّ اَكۡثَرَهُمۡ لَا يَعۡلَمُوۡنَ(37) (37). અને તેઓએ કહ્યું કે તેમના ઉપર તેમના રબ તરફથી કોઈ નિશાની કેમ નથી ઉતારવામાં આવી? તમે કહી દો કે અલ્લાહ કોઈ નિશાની ઉતારવાની સંપૂર્ણ તાકાત રાખે છે, પરંતુ ઘણાખરાં લોકો જાણતા નથી. તફસીર(સમજુતી):- એટલે કે એવી નિશાની કે જે એમને ઈમાન લાવવા પર મજબૂર કરી દે ઉદાહરણ તરીકે તેમની આંખો સામે આસમાન થી ફરિશ્તાઓ ઉતરવા લાગે, અથવા તેમના ઉપર પહાડ ઉભો કરી દેવામાં આવે, જેવી રીતે કે બની ઈસરાઈલ પર કરવામાં આવેલ હતો, ફરમાવવામાં આવે છે કે અલ્લા

સુરહ અલ્ અન્-આમ 35,36

 PART:-403            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~        હિદાયત આપવાનું કામ અલ્લાહનું છે                      =======================                           પારા નંબર:- 07             (6)સુરહ અલ્ અન્-આમ             આયત નં.:-35,36 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ وَاِنۡ كَانَ كَبُرَ عَلَيۡكَ اِعۡرَاضُهُمۡ فَاِنِ اسۡتَطَعۡتَ اَنۡ تَبۡتَغِىَ نَفَقًا فِى الۡاَرۡضِ اَوۡ سُلَّمًا فِى السَّمَآءِ فَتَاۡتِيَهُمۡ بِاٰيَةٍ‌ ؕ وَلَوۡ شَآءَ اللّٰهُ لَجَمَعَهُمۡ عَلَى الۡهُدٰى فَلَا تَكُوۡنَنَّ مِنَ الۡجٰهِلِيۡنَ(35) (35). અને જો તેમનું મોઢું ફેરવવું તમારા માટે અસહ્ય થઈ રહ્યું છે તો જો તમારાથી થઈ શકે તો ધરતીમાં કોઈ સુરંગ અથવા આકાશમાં કોઈ સીડી શોધી લો અને તેમના પાસે કોઈ નિશાની લાવી આપો અને જો અલ્લાહ ઈચ્છત તો તેમને સાચા માર્ગ પર જમા કરી દેતો, એટલા માટે નાસમજ ન બનો. તફસીર(સમજુતી):- નબી (ﷺ) ને વિરોધીઓ અને કાફિરોના જૂઠાડવા પર જે તકલીફ અને દુઃખ પહોંચતું હતું તે

સુરહ અલ્ અન્-આમ 33,34

 PART:-402            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~           નબી(ﷺ) ને તસલ્લી અને દિલાસો                       =======================                           પારા નંબર:- 07             (6)સુરહ અલ્ અન્-આમ             આયત નં.:-33,34 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ قَدۡ نَـعۡلَمُ اِنَّهٗ لَيَحۡزُنُكَ الَّذِىۡ يَقُوۡلُوۡنَ‌ فَاِنَّهُمۡ لَا يُكَذِّبُوۡنَكَ وَلٰـكِنَّ الظّٰلِمِيۡنَ بِاٰيٰتِ اللّٰهِ يَجۡحَدُوۡنَ(33) (33). અમે સારી રીતે જાણીએ છીએ કે તેમના બોલ તમને દુઃખી કરે છે, તો આ લોકો તમને જૂઠા નથી કહેતા, પરંતુ આ જાલિમો અલ્લાહ (તઆલા)ની આયતોનો ઈન્કાર કરે છે.' તફસીર(સમજુતી):- નબી(ﷺ)ને કાફિરોના જૂઠાડવા પર જે તકલીફ અને દુઃખ પહોંચતું હતું, તેથી આપ (ﷺ)ને દિલાસા માટે ફરમાવવામાં આવી રહ્યું છે કે આ લોકો તમને નથી જૂઠાડતા (તમને તો સાચા અને ઈમાનદાર માને છે) પરંતુ આ તો અલ્લાહની આયતોને જૂઠાડવામાં આવી રહી છે, અને આ એક જુલમ છે જે તેઓ કરી રહ્યા છે, આજે પણ જે લો

સુરહ અલ્ અન્-આમ 31,32

 PART:-401            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~        પોતાનો બોજ પોતાની પીઠો ઉપર હશે                         =======================                           પારા નંબર:- 07             (6)સુરહ અલ્ અન્-આમ             આયત નં.:-31,32 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ قَدۡ خَسِرَ الَّذِيۡنَ كَذَّبُوۡا بِلِقَآءِ اللّٰهِ‌ؕ حَتّٰٓى اِذَا جَآءَتۡهُمُ السَّاعَةُ بَغۡتَةً قَالُوۡا يٰحَسۡرَتَنَا عَلٰى مَا فَرَّطۡنَا فِيۡهَا ۙ وَهُمۡ يَحۡمِلُوۡنَ اَوۡزَارَهُمۡ عَلٰى ظُهُوۡرِهِمۡ‌ؕ اَلَا سَآءَ مَا يَزِرُوۡنَ(31) (31). બેશક તે લોકો નુક્સાનમાં પડ્યા જેમણે અલ્લાહની મુલાકાતને જૂઠાડી, ત્યાં સુધી કે જયારે તે નક્કી સમય તેમના પર અચાનક આવી પડશે, કહેશે કે, “હાય અફસોસ! અમારી  સુસ્તી પર જે આના બારામાં થઈ" અને તેમની હાલત એવી હશે કે પોતાના બોજ પોતાની પીઠો ઉપર લાદેલા હશે, ખબરદાર! તેઓ ખરાબ બોજ લાદશે. તફસીર(સમજુતી):- જે કાફિર લોકો અલ્લાહની મુલાકાત નો ઈનકાર કરતાં હત

સુરહ અલ્ અન્-આમ 27,28,29,30

 PART:-400            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~           કયામત અને કાફિરોના હાલાત                              =======================                           પારા નંબર:- 07             (6)સુરહ અલ્ અન્-આમ             આયત નં.:-27,28,29,30 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ وَلَوۡ تَرٰٓى اِذۡ وُقِفُوۡا عَلَى النَّارِ فَقَالُوۡا يٰلَيۡتَنَا نُرَدُّ وَلَا نُكَذِّبَ بِاٰيٰتِ رَبِّنَا وَنَكُوۡنَ مِنَ الۡمُؤۡمِنِيۡنَ(27) (27). અને જો તમે તે સમયે જોશો કે જયારે તેમને જહન્નમની નજીક ઊભા કરી દેવામાં આવશે ત્યારે કહેશે, “હાય! કેટલી સરસ વાત હોય કે અમને ફરી પાછા મોકલી દેવામાં આવે (અને જો આવું થઈ જાય) તો અમે પોતાના રબની નિશાનીઓને ન જૂઠાડીએ અને અમે ઈમાનવાળાઓમાં સામેલ થઈ જઈએ. તફસીર(સમજુતી):- અહીં 'જો' નો જવાબ અદશ્ય છે જે આ પ્રમાણે થશે, "તો આપને ભયાનક મંઝર દેખાશે." આ ભયાનક મંઝર જોયા પછી તેમની આરઝુ હશે કે દુનિયામાં પાછા જઈને રબની નિશાનીઓને માનીશુ

સુરહ અલ્ અન્-આમ 25,26

 PART:-399            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~                    દિલો પર પડદા                    =======================                           પારા નંબર:- 07             (6)સુરહ અલ્ અન્-આમ             આયત નં.:-25,26 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ وَمِنۡهُمۡ مَّنۡ يَّسۡتَمِعُ اِلَيۡكَ‌‌ ۚ وَجَعَلۡنَا عَلٰى قُلُوۡبِهِمۡ اَكِنَّةً اَنۡ يَّفۡقَهُوۡهُ وَفِىۡۤ اٰذَانِهِمۡ وَقۡرًا ‌ؕ وَاِنۡ يَّرَوۡا كُلَّ اٰيَةٍ لَّا يُؤۡمِنُوۡا بِهَا‌ ؕ حَتّٰۤى اِذَا جَآءُوۡكَ يُجَادِلُوۡنَكَ يَقُوۡلُ الَّذِيۡنَ كَفَرُوۡۤا اِنۡ هٰذَاۤ اِلَّاۤ اَسَاطِيۡرُ الۡاَوَّلِيۡنَ(25) (25). તેમનામાંથી કેટલાક તમારા તરફ કાન ધરે છે, અને અમે તેમના દિલો પર પડદા નાખી રાખ્યા છે કે તેને સમજે નહિ અને તેમના કાન બહેરા છે, અને તેઓ બધી નિશાનીઓને જોઈ લે તો પણ તેના ઉપર ઈમાન નહિ લાવે, ત્યાં સુધી કે જયારે તમારા પાસે આવે છે તો ઝઘડો કરે છે, કાફિરો કહે છે કે, “આ ફક્ત પહેલાનાઓની કાલ્પનિક વા

સુરહ અલ્ અન્-આમ 20,21,22,23,24

  PART:-398            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~         દરેક ધર્મની કિતાબોમાં મુહંમદ (ﷺ)      ‌    નું ઝિક્ર કરવામાં આવ્યું છે                      =======================                           પારા નંબર:- 07             (6)સુરહ અલ્ અન્-આમ             આયત નં.:-20,21,22,23,24 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ اَ لَّذِيۡنَ اٰتَيۡنٰهُمُ الۡـكِتٰبَ يَعۡرِفُوۡنَهٗ كَمَا يَعۡرِفُوۡنَ اَبۡنَآءَهُمُ‌ۘ اَ لَّذِيۡنَ خَسِرُوۡۤا اَنۡفُسَهُمۡ فَهُمۡ لَا يُؤۡمِنُوۡنَ‏(20) (20). જેમને અમે કિતાબ (તૌરાત અને ઈન્જીલ) આપી છે. તેઓ તમને (મુહંમદ (ﷺ)) ને એવી રીતે ઓળખે છે, જેવી રીતે પોતાના પુત્રને, તેઓ પોતે પોતાનું નુકસાન કરી બેઠા છે તેઓ જ યકીન કરશે નહિં. ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ وَمَنۡ اَظۡلَمُ مِمَّنِ افۡتَرٰى عَلَى اللّٰهِ كَذِبًا اَوۡ كَذَّبَ بِاٰيٰتِهٖؕ اِنَّهٗ لَا يُفۡلِحُ الظّٰلِمُوۡنَ(21) (21). અને તેનાથી વધીને જાલિમ કોણ છે જે અલ્લાહ પર જૂઠો આરોપ લગાવે અને તેની નિશાન

સુરહ અલ્ અન્-આમ 17,18,19

PART:-397            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~     મુશ્કેલીઓ દુર કરવાવાળો ફક્ત અલ્લાહ છે      ‌   તેના સિવાય બીજું કોઈ જ નથી                      =======================                           પારા નંબર:- 07             (6)સુરહ અલ્ અન્-આમ            આયત નં.:-17,18,19 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ وَاِنۡ يَّمۡسَسۡكَ اللّٰهُ بِضُرٍّ فَلَا كَاشِفَ لَهٗۤ اِلَّا هُوَ‌ؕ وَاِنۡ يَّمۡسَسۡكَ بِخَيۡرٍ فَهُوَ عَلٰى كُلِّ شَىۡءٍ قَدِيۡرٌ(17) (17). અને જો અલ્લાહ (તઆલા) તને કોઈ તકલીફ આપે તો તેને દૂર કરવાવાળો અલ્લાહ (તઆલા) સિવાય કોઈ બીજો નથી અને જો તને અલ્લાહ (તઆલા) ફાયદો પહોંચાડે તો તે દરેક વસ્તુ પર વર્ચસ્વ ધરાવે છે. ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ وَهُوَ الۡقَاهِرُ فَوۡقَ عِبَادِهٖ‌ ؕ وَهُوَ الۡحَكِيۡمُ الۡخَبِيۡرُ(18) (18). તે પોતાના બંદાઓ ઉપર પ્રભાવશાળી છે અને તે જ હિકમતવાળો, ખબર રાખવાવાળો છે. ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ قُلۡ اَىُّ شَىۡءٍ اَكۡبَرُ شَهَادَةً ؕ قُلِ اللّٰهُ ‌ۙ شَهِي

સુરહ અલ્ અન્-આમ 12,13,14,15,16

 PART:-396            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~          અલ્લાહનું એક હોવું,તેની રહમત       અને આખિરતના દિવસનું ઝીક્ર                      =======================                           પારા નંબર:- 07             (6)સુરહ અલ્ અન્-આમ             આયત નં.:-12,13,14,15,16 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ قُلْ لِّمَنۡ مَّا فِى السَّمٰوٰتِ وَالۡاَرۡضِ‌ؕ قُلْ لِّلّٰهِ‌ؕ كَتَبَ عَلٰى نَفۡسِهِ الرَّحۡمَةَ ‌ ؕ لَيَجۡمَعَنَّكُمۡ اِلٰى يَوۡمِ الۡقِيٰمَةِ لَا رَيۡبَ فِيۡهِ‌ ؕ اَلَّذِيۡنَ خَسِرُوۡۤا اَنۡفُسَهُمۡ فَهُمۡ لَا يُؤۡمِنُوۡنَ(12) (12). તમે કહી દો કે, “જે કંઈ આકાશો અને ધરતીમાં છે. તે બધા ઉપર કોની માલિકી છે?” તમે કહી દો, બધા ઉપર અલ્લાહની માલિકી છે, અલ્લાહે કૃપા કરવું પોતાના ઉપર અનિવાર્ય કરી લીધું છે. તમને અલ્લાહ(તઆલા) કયામતના દિવસે જમા કરશે, જેમાં કોઈ શંકા નથી, જે લોકોએ પોતાને બરબાદ કરી લીધા છે તેઓ જ ઈમાન લાવશે નહિં. તફસીર(સમજુતી):- જેવી રીતે હદીસમ

સુરહ અલ્ અન્-આમ 7,8,9,10,11

 PART:-395            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~           (1).ઈમાનની કોઈ ઉમ્મીદ નહીં     (2). રસૂલોનો મજાક ઉડાવશો તો          ભયાનક પરિણામ ભોગવવું પડશે                      =======================                           પારા નંબર:- 07             (6)સુરહ અલ્ અન્-આમ             આયત નં.:- 7,8,9,10,11 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ وَلَوۡ نَزَّلۡنَا عَلَيۡكَ كِتٰبًا فِىۡ قِرۡطَاسٍ فَلَمَسُوۡهُ بِاَيۡدِيۡهِمۡ لَقَالَ الَّذِيۡنَ كَفَرُوۡۤا اِنۡ هٰذَاۤ اِلَّا سِحۡرٌ مُّبِيۡنٌ‏(7) (7). અને જો અમે કાગળ ઉપર લખેલ કોઈ પુસ્તક તમારા ઉપર ઉતારતા, પછી આ લોકો પોતાના હાથો વડે સ્પર્શ પણ કરી લેતા તો પણ આ કાફિર લોકો એમ જ કહેતા કે આ કશું નથી પરંતુ ખુલ્લો જાદુ છે. ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ وَقَالُوۡا لَوۡلَاۤ اُنۡزِلَ عَلَيۡهِ مَلَكٌ‌ ؕ وَلَوۡ اَنۡزَلۡـنَا مَلَـكًا لَّـقُضِىَ الۡاَمۡرُ ثُمَّ لَا يُنۡظَرُوۡنَ(8) (8). અને તેમણે કહ્યું કે તમારા ઉપર કોઈ ફરિશ્તો કેમ ઉતારવામાં નથ

સુરહ અલ્ અન્-આમ 4,5,6

 PART:-394            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~         અલ્લાહની નિશાનીઓનો ઈનકાર                             =======================                           પારા નંબર:- 07             (6)સુરહ અલ્ અન્-આમ             આયત નં.:- 4,5,6 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ وَمَا تَاۡتِيۡهِمۡ مِّنۡ اٰيَةٍ مِّنۡ اٰيٰتِ رَبِّهِمۡ اِلَّا كَانُوۡا عَنۡهَا مُعۡرِضِيۡنَ‏(4) (4). અને તેમના પાસે કોઈ નિશાની તેમના રબની નિશાનીઓમાંથી નથી આવતી પરંતુ તેઓ તેનાથી મોઢું ફેરવે છે. ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ فَقَدۡ كَذَّبُوۡا بِالۡحَـقِّ لَـمَّا جَآءَهُمۡ‌ؕ فَسَوۡفَ يَاۡتِيۡهِمۡ اَنۢۡـبٰٓـؤُا مَا كَانُوۡا بِهٖ يَسۡتَهۡزِءُوۡنَ(5) (5). તેમણે તે સાચી કિતાબને પણ જૂઠી બતાવી જયારે તે તેમના પાસે પહોંચી, તો જલ્દીથી તેમને ખબર મળી જશે, તે વસ્તુની જેનો તે લોકો મજાક ઉડાવતા હતા. ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ اَلَمۡ يَرَوۡا كَمۡ اَهۡلَـكۡنَا مِنۡ قَبۡلِهِمۡ مِّنۡ قَرۡنٍ مَّكَّنّٰهُمۡ فِى الۡاَرۡضِ مَا لَمۡ نُمَك

સુરહ અલ્ અન્-આમ 1,2,3

 PART:-393         આજથી સુરહ અન્-આમ ની શરૂઆત થાય છે જે મક્કા માં ઉતરી અને તેમાં એકસો પાંસઠ આયતો અને વીસ રુકૂઅ છે.            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~         અલ્લાહ એક છે અને તે સર્જનહાર છે                             =======================                           પારા નંબર:- 07            (6)સુરહ અલ્ અન્-આમ             આયત નં.:- 1,2,3 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ "اَلۡحَمۡدُ لِلّٰهِ الَّذِىۡ خَلَقَ السَّمٰوٰتِ وَالۡاَرۡضَ وَجَعَلَ الظُّلُمٰتِ وَالنُّوۡرَ ؕ ثُمَّ الَّذِيۡنَ كَفَرُوۡا بِرَبِّهِمۡ يَعۡدِلُوۡنَ(1) (1). તમામ પ્રશંસા તે અલ્લાહના માટે છે જેણે આકાશો અને ધરતીને પેદા કર્યા અને અંધકાર તથા પ્રકાશને બનાવ્યા પછી પણ જેઓ ઈમાન નથી ધરાવતા(બીજાઓને) પોતાના રબના બરાબર માને છે. તફસીર(સમજુતી):- જુલમાત થી આશય રાત્રિનો અંધકાર અથવા કુફ્રનો અંધકાર છે. અને નૂરથી આશય દિવસનો પ્રકાશ અથવા ઈમાનનો પ્રકાશ છે.

સુરહ અલ્ માઈદહ 119,120

 PART:-392             ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~        સચ્ચાઈ ફાયદાકારક છે અને તેનું         પરિણામ પણ ખૂબ સારું છે                         =======================                           પારા નંબર:- 07             (5)સુરહ અલ્ માઈદહ             આયત નં.:- 119,120 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ قَالَ اللّٰهُ هٰذَا يَوۡمُ يَـنۡفَعُ الصّٰدِقِيۡنَ صِدۡقُهُمۡ‌ؕ لَهُمۡ جَنّٰتٌ تَجۡرِىۡ مِنۡ تَحۡتِهَا الۡاَنۡهٰرُ خٰلِدِيۡنَ فِيۡهَاۤ اَبَدًا‌ ؕ رَضِىَ اللّٰهُ عَنۡهُمۡ وَرَضُوۡا عَنۡهُ‌ ؕ ذٰ لِكَ الۡـفَوۡزُ الۡعَظِيۡمُ(119) (119). અલ્લાહ (તઆલા) કહેશે કે, “આ એ દિવસ છે કે સાચા લોકોને તેમની સચ્ચાઈ ફાયદાકારક હશે, તેમને બગીચા મળશે જેની નીચે નહેરો વહી રહી હશે, જેમાં તેઓ હંમેશા રહેશે, અલ્લાહ (તઆલા) તેમનાથી રાજી અને તેઓ અલ્લાહથી રાજી છે, આ ઘણી મોટી સફળતા છે." તફસીર(સમજુતી):- હઝરત ઈબ્ને અબ્બાસ (રઝી.) આનો મતલબ એ બયાન કર્યો છે કે એ દિવસ એવો હશે કે તૌહીદ ન

સુરહ અલ્ માઈદહ 117,118

 PART:-391            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~        ઈસા(અ.સ.) એ ઈસાઈઓને એક      અલ્લાહની ઈબાદત કરવાનું જ કહેલું                         =======================                           પારા નંબર:- 07            (5)સુરહ અલ્ માઈદહ             આયત નં.:- 117,118 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ مَا قُلۡتُ لَهُمۡ اِلَّا مَاۤ اَمَرۡتَنِىۡ بِهٖۤ اَنِ اعۡبُدُوا اللّٰهَ رَبِّىۡ وَرَبَّكُمۡ‌ۚ وَكُنۡتُ عَلَيۡهِمۡ شَهِيۡدًا مَّا دُمۡتُ فِيۡهِمۡ‌ۚ فَلَمَّا تَوَفَّيۡتَنِىۡ كُنۡتَ اَنۡتَ الرَّقِيۡبَ عَلَيۡهِمۡ‌ؕ وَاَنۡتَ عَلٰى كُلِّ شَىۡءٍ شَهِيۡدٌ‏(117) (117). મેં તેમને ફક્ત એ જ કહ્યું જેનો તે મને હુકમ આપ્યો કે પોતાના રબ અને મારા રબ અલ્લાહની બંદગી કરો, અને જયાં સુધી હું તેમનામાં રહ્યો તેમના પર ગવાહ રહ્યો અને જ્યારે તે મને ઉઠાવી લીધો તો તું જ તેમનો સંરક્ષક હતો અને તે દરેક વસ્તુ પર ગવાહ છે. તફસીર(સમજુતી):- ઈસા (અ.સ.) એ તૌહીદ અને એક અલ્લાહની ઈબાદત ની દાવત આપ

સુરહ અલ્ માઈદહ 115,116

 PART:-390            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~        (૧). અલ્લાહની જબરજસ્ત શર્ત    (૨). ઈસા(અ.સ.) સાથે સવાલ જવાબ                         =======================                           પારા નંબર:- 07             (5)સુરહ અલ્ માઈદહ             આયત નં.:- 115,116 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ قَالَ اللّٰهُ اِنِّىۡ مُنَزِّلُهَا عَلَيۡكُمۡ‌ۚ فَمَنۡ يَّكۡفُرۡ بَعۡدُ مِنۡكُمۡ فَاِنِّىۡۤ اُعَذِّبُهٗ عَذَابًا لَّاۤ اُعَذِّبُهٗۤ اَحَدًا مِّنَ الۡعٰلَمِيۡنَ(115) (115). અલ્લાહ (તઆલા)એ કહ્યું કે, "હું તેને તમારા લોકો માટે ઉતારવાનો છું, ત્યારબાદ તમારામાંથી જે વ્યક્તિ કુફ્ર કરશે તો હું તેને એવો અઝાબ આપીશ કે એવો અઝાબ સમગ્ર દુનિયામાં કોઈને નહીં આપું.” તફસીર(સમજુતી):- "હું તેને તમારા લોકો માટે ઉતારવાનો છું" અહીં (તેને) થી મુરાદ માઈદહ(દસ્તરખ્વાન,થાળ) છે જે આસમાન થી ઉતર્યુ કે નહીં તેનો સબૂત કોઈ સહીહ હદીષ થી મળતું નથી અને ઉલ્માઓમા ઈખ્તિલાફ છે જ

સુરહ અલ્ માઈદહ 113,114

 PART:-389             ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~          હવારીયો માટે ઈસા(અ.સ.) એ              માંગી ઈદે માઈદહ                         =======================                           પારા નંબર:- 07             (5)સુરહ અલ્ માઈદહ             આયત નં.:- 113,114 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ قَالُوۡا نُرِيۡدُ اَنۡ نَّاۡكُلَ مِنۡهَا وَتَطۡمَئِنَّ قُلُوۡبُنَا وَنَـعۡلَمَ اَنۡ قَدۡ صَدَقۡتَـنَا وَنَكُوۡنَ عَلَيۡهَا مِنَ الشّٰهِدِيۡنَ‏(113) (113). તેમણે કહ્યું કે, “અમે ઈચ્છીએ છીએ કે તેમાંથી ખાઈએ અને અમારા દિલોને સુકૂન થઈ જાય અને અમને યકીન થાય કે તમે અમને સાચુ કહ્યું અને અમે તેના પર ગવાહ થઈ જઈએ.” ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ قَالَ عِيۡسَى ابۡنُ مَرۡيَمَ اللّٰهُمَّ رَبَّنَاۤ اَنۡزِلۡ عَلَيۡنَا مَآئِدَةً مِّنَ السَّمَآءِ تَكُوۡنُ لَـنَا عِيۡدًا لِّاَوَّلِنَا وَاٰخِرِنَا وَاٰيَةً مِّنۡكَ‌ۚ وَارۡزُقۡنَا وَاَنۡتَ خَيۡرُ الرّٰزِقِيۡنَ(114) (114). મરયમના પુત્ર ઈસાએ કહ