સુરહ અલ્ માઈદહ 32
PART:-350 ~~~~~~~~~~~~~ આજની આયાતના વિષય ~~~~~~~~~~~~~~ એક નિર્દોષ માણસનું કતલ તમામ માણસોના કતલનો ગુનોહ ======================= પારા નંબર:- 06 (5)સુરહ અલ્ માઈદહ આયત નં.:- 32 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ مِنۡ اَجۡلِ ذٰ لِكَ ۚكَتَبۡنَا عَلٰى بَنِىۡۤ اِسۡرَآءِيۡلَ اَنَّهٗ مَنۡ قَتَلَ نَفۡسًۢا بِغَيۡرِ نَفۡسٍ اَوۡ فَسَادٍ فِى الۡاَرۡضِ فَكَاَنَّمَا قَتَلَ النَّاسَ جَمِيۡعًا ؕ وَمَنۡ اَحۡيَاهَا فَكَاَنَّمَاۤ اَحۡيَا النَّاسَ جَمِيۡعًا ؕ وَلَـقَدۡ جَآءَتۡهُمۡ رُسُلُنَا بِالۡبَيِّنٰتِ ثُمَّ اِنَّ كَثِيۡرًا مِّنۡهُمۡ بَعۡدَ ذٰ لِكَ فِى الۡاَرۡضِ لَمُسۡرِفُوۡنَ(32) (32). આ જ કારણે અમે ઈસરાઈલની સંતાન પર લખી દીધું કે જે વ્યક્તિ એના સિવાય કે તે કોઈનો કાતિલ હોય અથવા ધરતી પર ફસાદ પેદા કરવાવાળો હોય, કતલ કરી નાખે તો તે એવો છે કે તેણે તમામ લોકોને કતલ કરી દીધા, અને જે વ્