Posts

Showing posts from December 5, 2019

(2). સુરહ બકરહ 109,110

PART:-64 (Quran-Section)         (2)સુરહ બકરહ        આયત નં.:-109,110 ●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ● اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) _________________________ وَدَّ کَثِیۡرٌ مِّنۡ اَہۡلِ الۡکِتٰبِ لَوۡ یَرُدُّوۡنَکُمۡ مِّنۡۢ بَعۡدِ اِیۡمَانِکُمۡ کُفَّارًا ۚۖ حَسَدًا مِّنۡ عِنۡدِ اَنۡفُسِہِمۡ مِّنۡۢ بَعۡدِ مَا تَبَیَّنَ لَہُمُ الۡحَقُّ ۚ فَاعۡفُوۡا وَ اصۡفَحُوۡا حَتّٰی یَاۡتِیَ اللّٰہُ بِاَمۡرِہٖ ؕ اِنَّ اللّٰہَ عَلٰی کُلِّ شَیۡءٍ قَدِیۡرٌ ﴿۱۰۹﴾  109). આ કિતાબવાળાઓના ઘણા ખરા લોકો સત્ય જાહેર થઈ ગયા પછી પણ ફક્ત ઈર્ષા અને જલનના કારણે તમને પણ ઈમાનથી હટાવી દેવા ઈચ્છે છે, તમે પણ માફ કરો અને છોડી દો અહીં સુધી કે અલ્લાહ પોતાનો નિર્ણય લાગુ કરી દે, બેશક અલ્લાહ તઆલા દરેક કામ કરવાની કુદરત ધરાવે છે. તફસીર(સમજુતી):- યહૂદીઓ ને ઇસ્લામ અને નબી( ﷺ) થી ઈર્ષ્યાને કારણે, તેઓ મુસ્લિમોને ઇસ્લામથી દુર કરવાના પ્રયત્નો કરતાં હતાં તેથી અલ્લાહએ આ આયત નાઝિલ કરીને મુસલમાનોને ઈસ્લામ ના આદેશો અને ફરજો પાર પાડવા અને ધૈર્યથી ક

(2).સુરહ બકરહ 107,108

PART:-63 (Quran-Section)         (2)સુરહ બકરહ        આયત નં.:-107,108 ●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ● اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) _________________________ اَلَمۡ تَعۡلَمۡ اَنَّ اللّٰہَ لَہٗ مُلۡکُ السَّمٰوٰتِ وَ الۡاَرۡضِ ؕ وَ مَا لَکُمۡ مِّنۡ دُوۡنِ اللّٰہِ مِنۡ وَّلِیٍّ وَّ لَا نَصِیۡرٍ ﴿۱۰۷﴾  107).શું તમને ખબર નથી કે ધરતી અને આકાશોનું શાસન અલ્લાહ માટે જ છે અને અલ્લાહ સિવાય કોઈ તમારો સંરક્ષક અને મદદ કરનાર નથી ? __________________________ اَمۡ تُرِیۡدُوۡنَ اَنۡ تَسۡـَٔلُوۡا رَسُوۡلَکُمۡ کَمَا سُئِلَ مُوۡسٰی مِنۡ قَبۡلُ ؕ وَ مَنۡ یَّتَبَدَّلِ الۡکُفۡرَ بِالۡاِیۡمَانِ فَقَدۡ ضَلَّ سَوَآءَ السَّبِیۡلِ ﴿۱۰۸﴾ 108).શું તમે પોતાના પયગંબરને એવા સવાલ કરવા ઇચ્છો છો, જેવી રીતે આના પહેલા મૂસા(અ.સ) ને પૂછવામાં હતા ? (સાભળો) જે ઈમાનને કુફ્રથી બદલે છે તે સીધા માર્ગથી ભટકી જાય છે. તફસીર(સમજુતી):- મુસલમાનો (એટલે કે સહાબા)ને ચેતવણી આપવામાં આવી રહી છે કે તમે યહૂદિઓની જેમ પોતાના રસુલથી મનમાની મુજબ ગૈ